________________
મહેતા જયંતીલાલ મોરારજી – મહેતા જીવાભાઈ ધનરાજ
મહેતા જયંતીલાલ મેોરારજી : નવલકથા ‘મથુરા કિવા બ્રહ્મસંજ્ઞા' (૧૯૧૬) અને ‘વાર્તામાં નોધ’(૧૯૩૮), રાજનીતિવિષયક કૃતિ રાજયભકિત યાને વફાદારી’(૧૯૧૬) તથા બાળકો માટે સચિત્ર અક્ષરપોથી ‘ચિત્રાનું રમકડું’(૧૯૫૩)ના કર્તા. ગુ.મા.
મહેતા જયા વલ્લભદાસ, ‘રીટા શાહ’, ‘જાનકી મહેતા’ (૧૬-૮-૧૯૩૨) : કવિ, વિવેચક, અનુવાદક. જન્મ ળિયાક (જિ. ભાવનગર)માં. ૧૯૫૪માં બી.એ., ૧૯૬૩માં એમ.એ. પછી ‘અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામનો વિચિક અભ્યાસ’ પર પીએચ.ડી. હાલ એસ. એન. ડી. ટી. નિવર્સિટી, મુંબઈમાં પ્રાધ્યાપક. 'સુધા' અને 'વિવેચનનાં સહતંત્રી. 'પૅનિશન બ્લાઈન્ડ’(૧૯૭૮), 'એક દિવસ' (૧૯૮૨), ‘આકાશમાં તારાઓ ચૂપ છે’(૧૯૮૫) વગેરે એમના કાવ્યસંગ્રહો છે; 'મનોગત' (૧૯૮૦), ‘કાવ્યનાંખી’(૧૯૮૫), ‘અને અનુસંધાન’(૧૯૮૬) વગેરે એમના વિવેચનગ્રંથો છે. જયારે પ્રિય કવિતા'(૧૬૭૬), ‘વાર્તાવિશ્વ' (અન્ય સાવે, ૧૯૮૦) વગેરે એમનાં સંપાદનો છે. ‘મારા મિત્રા’(૧૯૬૯), ‘આરતી પ્રભુ’(૧૯૭૮), ‘મનનું કારણ’ (૧૯૭૮), ‘ચર્ચબલ’(૧૯૮૦), ‘ચાની’(૧૯૮૧), રવીન્દ્રનાથ : ત્રણ વ્યાખ્યાનો’, ‘સૌંદર્યમીમાંસા'(અન્ય સાથે), 'ચંપો અને હિંમ પુષ્પ’, ‘રામુાળની પ્રચંડ ગર્જના' વગેરે એમના અનુવાદો છે
મુ.મા.
મહેતા જયેન્દ્રઃ પદ્યકૃતિ 'મરી'(૧૯૫૯)નાં કર્યાં.
મહેતા જશવંત મણિલાલ (૧૧-૪-૧૯૩૧): નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યલેખક, વિવેચક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૫૪માં બી.એસી. મુંબઈની કંપનીઓમાં સેલ્સમૅન. અત્યારે લાર્સન ઍન્ડ ટુનો લિ.માં સેન્સ-મેનેજર,
માનવતા મહેકી શ’(૧૯૫૯), ‘સેવાશ્રમ’(૧૯૫૯), ‘મઝધાર’- ભા. ૧-૨ (૧૯૬૫), ‘રણમાં વમાં જમાં એક'(૧૯૬૫), ‘તિરાડ’(૧૯૩૪), ‘ભૂખ્યો પંથ પ્રવાસ'(૧૯૭૬) ઇત્યાદિ એમની ચાળીસેક લાકભાગ્ય નવલકથાઓ છે. ‘પ્રણયપુષ્પ’(૧૯૫૭), ‘ધરતી આભ મિનાચ’(૧૯૬૪), ‘સૂનાં યો’(૧૯૭૩), ‘દસમા ગ્રહ’(૧૯૭૮) ઇત્યાદિ એમના વાસંગ્રહો છે. 'ઈ,મટ' (૧૯૭૩), ‘નટીશૂન્ય કુમાર નાટકો’(૧૯૭૪) અને ‘નાટકો જ નાટકો’ (૧૯૭૭) એમના એકીસંગ્રહો છે. 'હ્રદયની અને અમેરિકા' (૧૯૭૯) એમનો પ્રવાસગ્રંથ છે. સર્જનની પાંખ’(૧૯૭૮) એમનો વિવેચનસંગ્રહ છે.
૪.ગા.
મહેતા જિતુભાઈ પ્રભાશંકર, ‘ચંડુલ’(૧૯-૯-૧૯૦૪) : નવલકથાકાર, વાર્તાકાર. જન્મ ભાવનગરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સત્તરમા વર્ષે ખાંડના કારખાનામાં નાકરી. પછી મુંબઈમાં વસવાટ. ‘પ્રજામિત્ર કેસરી’માં જોડાયા. સક્રિય પત્રકાર.
૪.ગી. મહેતા જી. જી. : સીતા અને રામના સંવાદને વિષય બનાવતી ગુજરાતી-સંસ્કૃત મિશ્રાકૃતિ ‘પતિપરાયણ અને પ્રેમનું પ્રાબલ્ય’ના કર્તા.
મુ.મા.
આપતી ગદ્યકૃતિ 'ગુજાનગ્રંથ’(૧૯૩૦)ના કર્તા, મુ.મા.
મહેતા છે. ડી. કાકૃતિ શેઠ અને માતાની વાનાંના તાં મુ.મા. મહેતા જીવણલાલ ઝવેરલાગ: અખબુલાખીરામનું જીવનચરિત્ર ગુ.મા. મહેતા જીવણલાલ પ્રભુદાસ : 'રૂપિયો નાટક'(૧૯૪૨)ના કતાં. મ્યુ.મા. મહેતા જીવનલાલ અમરશી (૧૮૮૩, ૧૯૪૦) : નિબંધો, કોશકાર, અનુવાદક. જન્મ ચલાળા (જિ. અમરેલી)માં. વડોદરા ટ્રેનિંગ કોલેજમાં અભ્યાસ. શરૂમાં શાળામાં નોકરી, પછી ‘દેશભકત’ પત્રમાં સહસંપાદક, પછી ગુજરાત સોસાયટીમાં કારકુન. ત્યારબાદ પુસ્તક-પ્રકાશનનું કામ. 'જ્ઞાનસુધા' માયિકના તંત્રી.
એમની પાસેથી નિબંધ 'વનચરિત્ર' મળ્યો છે. એમણે ગુજરાતી શબ્દાર્થ ચિંતામણી’- ભા. ૧, ૨ (૧૯૨૫,૧૯૨૬) નામે કોસ તૈયાર કર્યા છે. આ ઉપરાંત ધર્મના ૫’(૧૯૯૯), "વિકૃત બુદ્ધિનો વિવાદ', 'કી દૂધાળન’(૧૧), ગોપાળ ગોખલે (૧૯૧૫), ‘સત્યભામા’(૧૯૧૬) વગેરે અનુવાદો પણ એમણે આપ્યા છે.
વાગ્મિતા, રંગદર્શિતા અને ઘેરી શૈલીને પસંદ કરતા આ લેખકે ‘અજવાળી કેડી’(૧૯૫૫), 'જોવું તખ્ત પર જાગી'(૧૯૬૧),
૪૫૨ : ગુજરાતી સાહિત્કોશ - ૨
Jain Education International
‘પ્રીત કરી તે કેવી’(૧૬), 'વનની સરગમ' બા ૧-૨ (૧૯૬૪) જેવી સામાજિક નવલકથાઓ અને ‘સાપના લિસેટા’ (૧૯૫૫), ‘ગુલાબી ડંખ’(૧૯૫૬) જેવી રહસ્યકથાઓ આપી છે. ‘ખરતા તારા’(૧૯૬૦) અને ‘સનકારો’(૧૯૬૫) એમના વાર્તાસંગ્રહો છે. ‘સેતાનના સંતાપ’(૧૯૫૮) એમણે આપેલે અનુવાદ છે.
ઘંટો.
મહેતા જિતેન્દ્રકુમાર પ્રાણજીવનદાસ, ‘મધુબિંદુ’(૧૩-૧-૧૯૩૭) : કવિ, નવલકથાકાર. જન્મ વતન મહુવા (જિ. ભાવનગર)માં. ૧૯૫૯માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૧માં એમ.એ. ૧૯૬૧-૬૮ દરમિયાન મુંબઈની કોલેજોમાં અને પછી ૧૯૬૮થી આજ સુધી મહુવાની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘આવિર્ભાવ’અને ‘મનોયાત્રા’(૧૯૭૨) એમના કાવ્યસંગ્રહો છે. ‘પ્રીત ન કરિયો કોઈ’(૧૯૬૬), ‘મહાપ્રસ્થાન’(૧૯૬૮) ઇત્યાદિ એમની નવલકથાઓ છે.
મુ.મા. મહેતા જીવનલાલ સાંકળેશ્વર : ‘સતી રત્નકુમારી નાટક’(અન્ય સાથે, ૧૯૭૩)ના કુર્તી, મુ.મા. મહેતા જીવ ભાઈ ધનરાજ : ભકિત ગીનાનો સંગ્રહ વિરારકાવ્યરસ ઉર્ફે ખીલનાય લહેરી’(૧૯૩૬)મા કર્યા.
For Personal & Private Use Only
મુ.મા.
www.jainelibrary.org