________________
મહેતા ચંપક –- મહેતા જયંતીલાલ માણેકલાલ
મહેતા છગનલાલ કેવળરામ : ચરિત્રલક્ષી કૃતિ “સંશયાત્રા અથવા
એક સંન્યાસીને પૂર્વાશ્રમ' (૧૯૮૫) તથા કથાકૃતિ અનાથબાળ! અથવા સુધારાનું પહેલું પગથિયું'ના કર્તા.
મહેતા છાટાલાલ કેશવલાલ: નેકશાહીના અત્યાચારોને વર્ણવતી પદ્યકૃતિ ‘ગાંડળ પ્રજાનાં રુદનગીત' (૧૯૨૫)ના કર્તા.
નિ.વા. મહેતા જગજીવન નારાયણ (૧૮૮૧) : બાલ્યકાળથી આરંભીને
જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓનાં સ્મરણાને ક્રમબદ્ધ રીત આલેખતી અને તત્કાલીન સમાજ જીવનને દસ્તાવેજી આલેખ આપની આત્મકથા ‘મારાં જીવનસંસ્મરણો' (૧૯૬૬)ના કર્તા.
‘કલાવિલ ગુજરાતીમાં કવિતા' જેવી રચનડઓ વિશિષ્ટ છે.
‘ખમ્મા બાપુ' (૧૯૫૮) અને ‘વાચકરાવે' (૧૯૬૭) કથારાંગ્રહો છે; તે ‘મંગલમયી' (૧૯૭૫)માં ત્રણ સત્યકથાઓ સંચિત થયેલી છે. એમણ ‘જીવતી પૂતળીઓ’ નવલકથા પણ આપી છે. નાટ્યકાર પછી આ લેખકનું સૌથી બળુક અંગ ગદ્યકારનું છે. પ્રશિષ્ટ છટાઓ ને તળપદા સ્તરોથી પ્રગટતી ભભંગીઓ સાથે વ્યકિતત્વના પ્રબળ અંશ સામિલ કરી જીવંત પુદ્ગલ રચનું એમનું ગદ્ય એમની આત્મકથાઓમાં ને પ્રવાસકથાઓમાં જોઈ શકાય છે. એમની વિવિધ ‘ગઠરિયાં વિવિધ વિષયસંદર્ભ છુટેલી વિશેષ ભાષાગયાં છે : બાંધ ગઠરિયાં'-ભા. ૧-૨ (૧૯૫૪), 'છાડ ગઠરિયાં (૧૯૫૬), ‘સફર ગરિયાં' (૧૯૫૬), ‘ભમિયે ગુજરાતે ન રેલ૫ટે ન વાટે' (૧૯૬૨), 'રંગ ગઠરિયાં' (૧૯૬૫), ‘રૂપ ગઠરિયાં' (૧૯૬૫), ‘નાટય ગઠરિયાં' (૧૯૭૧), “અંતર ગઠરિયાં'- ભા. ૧-૨ (૧૯૭૩), “વ ગઠરિયાં' (૧૯૭૬) અને ‘ગાંઠ બંધનિયાં' (૧૯૭૬)..
એમણ નાટયમર્મજ્ઞ તરીકે જ કેટલુંક નિરીક્ષણ કર્યું છે એમાં થિયેટરથી માંડી નાટકની ભજવણી સુધીની વિચરણા સાથે વિદેશાની નાટયસૃષ્ટિના અનુભવ ભળલે છે. એમના નાવિષયક વિવેચનના ગ્રંથોની સંખ્યા અગિયાર જેટલી છે: કવિ શ્રી નાનાલાલનાં નાટક અને અકબરશાહની રંગભૂમિ પર રજૂખાત' (૧૯૫૯), ‘નાટક ભજવતાં' (૧૯૬૨), ‘લિરિક' (૧૯૬૨), 'લિરિક અને લગરિક' (૧૯૬૫), નારંગ' (૧૯૭૩), ‘અમેરિકન થિયેટર' (૧૯૭૪), ‘યુરોપના દેશોની નાટ્યસૃષ્ટિ' (૧૯૭૪), ‘જાપાનનું થિયેટર' (૧૯૭૫), ‘વા (૧૯૭૫), “એકાંકી : કયારે કયાં અને કેવાં ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખા' (૧૯૭૫). એમનું અંગ્રેજી પુરતક ‘બિબ્લિોગ્રાફી ઑવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વઝિસ'- ભા. ૧,૨ (૧૯૬૪, ૧૯૬૫) નાથસંશોધનના ગ્રંથ છે. આ ગ્રંથ દ્વારા યુરોપના નાટયક્ષ એમની પ્રસિદ્ધિ થઈ. એમાં ૧૯ મી અને ૨૦મી સદીમાં ભારતમાં ભજવાયેલાં-લખાયેલાં નાટકની સાલ, કર્તા, પાત્રવાર યાદી એમણે દશ વર્ષની મહેનતથી તૈયાર કરેલી છે.
એમના બીજા પ્રકીર્ણ ગ્રંથોમાં ‘ડિયો રૂપકો', 'પ્રેમના તંત', ‘નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈના જીવન પર બાર રૂપકો' વગેરેનો સમાવેશ થાય છે.
ચં.ટો. મહેતા ચંપક : કડી હરજીવનદાસ મહેતાના ૭૫ માં વર્ષની ઉજવણી નિમિત્તે લખાયેલી પુસ્તિકા ‘જીવનઉત્સાવનું રહરમ' (૧૯૫૮)ના
મહેતા જટાશંકર ગૌરીશંકર : નીતિબેધવિષયક ગદ્યપદ્યસંગ ‘કપથ શાધ' (૧૮૭૮) તથા પદ્યકૃતિઓ ‘કુમારિકા હિતોપદેશ (૧૮૭૮), 'રાધિકાનું રૂસણું” વગેરેના કર્તા.
નિ.વા. મહેતા જટુભાઈ, ‘અવિનાશ': નવલકથા ‘એમાં શું?’ (૧૯૪૦) અને માતાનું ઋણ’ - ભા. ૧ થી ૩ (૧૯૪૭) ના કર્તા.
નિ.વા. મહતા જેનુભાઈ છોટાલાલ : નાટકૃતિ “સહુ સહના તાનમાં (૧૯૫૭)ના
નિ.વા. મહતા જયસુખલાલ કૃણલાલ (૧૮૮૪, -) : નિબંધલેખક. જન્મ સુરતમાં. એમ.એ. ૧૯૨૦માં કોંગ્રેસમાં. રસત્યાગ્રહની વિવિધ લડતમાં સક્રિય. મુંબઈ હરિજન સેવક સંઘના પ્રમુખ.
એમણે હળવા નિબંધેના સંગ્રહો “પૂજારીને પગલે' (૧૯૩૧), ‘જગતની ધર્મશાળામાં' (૧૯૩૨) અને 'જગતના અરાગ્યમાં આપ્યા છે.
નિ.વા. મહેતા જયંત: નવલિકાસંગ્રહ ‘ગુલાબી' (૧૯૫૩) ના કર્તા.
નિ.વા. મહેતા જયંતીલાલ અમૃતલાલ (૧૨-૯-૧૯૨૧) : નવલિકાકાર, વિવેચક. જન્મ વતન પાલીતાણા (જિ. ભાવનગર)માં. ૧૯૪૩માં બી.કોમ. પહેલાં બૅન્કમાં કારકુન, પછી ખાનગી પેઢીમાં મૅનેજર. એ પછી રૂને વેપાર. ‘હુલ્લડિયા હનુમાન' (૧૯૮૪) એમના વાર્તાસંગ્રહ છે. એમાં કેટલીક વાર્તાઓ વિદેશી વાર્તાઓનાં રૂપાંતર છે. વાર્તાકેસૂલ” (૧૯૭૫), કાવ્યકેસૂડાં' (૧૯૭૬) અને 'સુવર્ણકેસૂડાં' (૧૯૮૪) એમના સહસંપાદનના ગ્રંથો છે. એમના કેટલાક વિવેચનલેખા સામયિકોમાં પ્રગટ થયા છે.
૪.ગા. મહેતા જયંતીલાલ માણેકલાલ : નાટયકૃતિ ‘નહલતાના કર્તા.
4.ป.
કર્તા.
નિવા. મહેતા ચંપકલાલ દુર્લભરામ : કથાકૃતિ ‘વૈતાળપચ્ચીસી' (૧૮૯૮) -ના કર્તા.
નિ.વા. મહેતા ચીમનલાલ માધવલાલ: કથાકૃતિ ‘પુ૫શૃંગાર' (૧૯૧૮)ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકાશ - ૨ :૪૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org