________________
અને ‘બાલરામાયણ’નાં કર્તા.
નવે.
પંડવા માર્તંડ શિવભદ્ર બાલભોગ્ય રચના, ‘સિંહ’, વિજ્ઞાનવિનોદ’ અને ‘વિજ્ઞાનની વીસ વાર્તા' તથા કૃષિપ્રચારક નવલિકા ‘કુંજવિહારી’ (૧૯૫૨) અને અન્ય ખેતીવિષયક પુસ્તકોના કર્તા. નિ.વા.
પંડ્યા મૂળદેવ છે.રાવલ ૫-૧૦-૧૯૨૪૪: કોંધ, જન્મ વસામાં, ૪. મ. અમીન બાલમંદિરના સંચાલક.
એમની પાસેથી બાળકાવ્યોના સંગ્રહો 'ભુલકાંનાં ગીત ૧૯૫ અને 'ગઢપડ' (૧૯૭૯) તેમ જ 'શિરો નામાવલી'(૧૯૬૬)
મળ્યાં છે.
નિ.વા.
પંડયા મૂળચાંકરો : નાટ્યકૃતિ ‘ધર્મ ’(૪૦)નો કર્યાં.
નિ.વા. પંડચા મેઇનલાલ ગબડભાઈ : નિબંધસંગ્રહ ભારતના અને કાવ્યસંગ્રહ ‘માહનમાળા’- ભા. ૧ ના કર્તા, નિ.વા.
પંડયા યશવંત સવાઈલાલ, ‘’(૨૨-૨-૧૯૦૫, ૧૪-૧૫ ૧૯૫૫): નાટ્યકાર. જન્મ કેગામ (સૌરાષ્ટ્રમાં, ભાવનગરથી એમ.એ. બોમ્બે લાઈફ ઇન્સ્યૉરન્સ કંપનીના દિલ્હી શાખાના સંચાલક. ભાવનગરમાં અવસાન.
એકાંકી-લેખનક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર આ લેખકે ‘પડદા પાછળ’(૧૯૨૭), ‘.સી. કુમારી’(૧૯૩૧) જેવાં દીર્ધન કો આપ્યાં છે. શરનના ઘેડા”(૧૯૪૩)માંનાં લ બાર એકાંકીઓ પૈકીનાં સંવા’પ્રભુના પ્રતિનિધ’, ‘સમાજોવક' જેવાં ધિત એકાંકીઓ છે. એકાંકીસ્વરૂપને પેકિન લાઘવ, ચાટયુકત કથાવસ્તુ અને સુબહ સંપાદનકલાનાં ઉદાહરણે આ એકાંકીઓ છે. 'મદનમોદિ'(૧૯૩૭), ‘સવન’(૧૯૩૬) તથા ‘સરતના ઘેાડા’(૧૯૪૩) એ ત્રણ એકાંકીસંગ્રહોમાંથી પસંદ રેલાં બાર એકાંકીઓને સંગ્રામ દરશવંત પંડાનાં એકાંકીઓ (૧૯૬૨)પણ પ્રગટ થયા છે. કટાક્ષયુકત શૈલી એમનાં નાટકોનું ધ્યાન ખેંચનું લક્ષણ છે. આ ઉપરાંત દુિઓંકી પડદા પાછળ” તથા ‘ત્રિવેણી’(૧૯૨૯) અને ‘ઘરદીવડી’(૧૯૩૨) જેવાં દીર્ઘનાટકો તેમ જ અગિયાર બાળનાટકોનો સંગ્રહ ‘યશવંત પંડવાનાં બાળનાટકો’(૧૯૪૬) પ્રગટ થયાં છે. બાળનાટકો પૈકીનાં ‘વડો’ આને ‘પીળાં પલારા’ ગુજરાતી બાળનાટ્યસાહિત્યની મહત્ત્વની કૃતિઓ છે. શબ્દચિત્રાનો સંગ્રહ ‘કલમચિત્રો’ એ એમનું નાટયેતર સાહિત્યનું નોંધપાત્ર પુસ્તક છે.
૫.ના.
પંડધા રજનીકાન્ત રામકૃષ્ણ ૬-૫-૧૯૩૬): જન્મસ્થળ ર (તા. ધંધુકા), ૧૯૫૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. ૧૯૫૯માં મુંબઈ બુનિવર્સિટીમાંથી એમ.એ. સેન્ટ્રલ બૅન્ક ઓફ ઇાિનાં મુખ્ય અધિકારી.
એમના ‘વલાણુ’(૧૯૮૦) કાવ્યસંગ્રહમાં હાઈકુ અને
Jain Education International
પંડપા માનંડ શિવભદ-પંડા રજિનલાલ હરિલાલ
અછાંદસ રચનાઓ સાથે શિષ્ટ છંદોનાં કાવ્યોને સફળ વિનિયેગ છે; છતાં કધારેક ઊમિઉદ્રક અને ભાવપ્રાચુર્ણને! અતિરેક છે. એમનો બીજો કાવ્યસંગ્રહ ‘કુનરિ’(૧૯૮૩) છે,
(4.91.
પંડયા રજનીકુમાર દેવરામ (૬-૭-૧૯૩૮) : વાર્તાકાર. જન્મ જેતપુર (જિ. રાજકોટ)માં. ૧૯૫૯માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ. અને ૧૯૬૬માં બી.એ. ૧૯૫૯થી ૧૯૬૬ સુધી સરકારી ઑડિટર. ત્યારબાદ બૅન્ક-મૅનેજર,
એમના વાર્તાસંગ્રહ ‘ખલેલ’(૧૯૭૫) તથા ‘ચન્દ્રદ હ’(૧૯૮૯) -ની વાર્તાઓના અનુવાદ અનેક ભાષાઓમાં થયા છે. ‘સંદેશ’માં પ્રગટ થતા ‘ઝબકાર’ના લલિતનિબંધો ‘ઝબકાર’, : ‘કિરણ’: (૧: ૧૯૯૪, ૨ : ૧૨૫, ૩ : ૧૯૮૯, ૪:૧૯૨૯માં પ્રકાશન થયા છે. કોઈ પૂછે તો કહેજો’(૧૯૮૮) એમની નવલકથા છે. ખર કારામાોવ અને દાતાયી'(૧૯૬૭) એમનું વિવેચનાત્મક પુસ્તક છે. નિવાર
પેંડા રતિપતિરામ મિરામ (૧૨-૧૦-૧૯૯૩,૩૦-૧૧-૧૯૨૩): વાર્તાકાર, અનુવાદક. જન્મ નડિયાદમાં. ત્યાં જ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ. બી.એ. સુધીનો અભ્યાસ. મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં શિક્ષક.
એમની પાસેથી ‘સંક્ષિપ્ત મહાભારત’(૧૯૨૫), ‘શાળાપયોગી લઘુ મહાભારત’(૧૯૨૬), ‘શાળાપયોગી લઘુ રામાયણ’(૧૯૨૬) તો અનુદિંત કૃતિઓ 'રત્નાવલી' અને 'વિળવ’(૧૯) મળ્યાં છે.
..
પંડયા રમણભાઈ : હેતુલક્ષી ત્રિઅંકી નાટક ‘કાયાપલટ’(૧૯૫૮) અને નવલા ‘નો તે શું કર્યું ભગવાન (૧૯૬૦ના કર્તા. .... પંડયા રમેશચંદ્ર છગનલાલ, 'નારા’(૧૭-૭-૧૯૩૭): કવિ. જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં. વતન ખેડા જિલ્લાનું મહેમદાવાદ. અભ્યાસ એમ.એ., બી.ઍડ. શાળામાં શિક્ષક,
“ચાહના ’(૧૯૬૯) અને ‘તરસ’(૧૯૭૩) એમના મુક્તક અને ગઝલના સંગ્રહો છે. ‘નીલમ’(૧૯૭૦), ‘બાપૂને’(૧૯૭૧), ‘સ્પંદન’(૧૯૭૨) ઇત્યાદિ એમનાં સહસંપાદિત પુસ્તકો છે,
૪.l'.
પંડા રમેશચંદ્ર લાભચંકર : પરિબળો પુસ્તકો પણ ભ્રાનિક પુરુષપદ ાળુ શ્રી શુકલ નાથાભાઈ ઇચ્છારામ' (૧૯૭૩) અને ‘ભકતરાજ કાશીરામભાઈ’(૧૯૮૩)ના કર્તા.
નિ વા.
પંડયા રતિલાલ દરિલાગ, ‘કોમલન’(૭-૧૧-૧૮૯૬, ૪-૯-૧૯૭૩): કવિ. જન્મ નડિયાદમાં. ૧૯૧૨માં કિર ૧૯૨૬માં બી.એ. ત્યારબાદ ઇંગ્લૅન્ડની મિડલ ટેમ્પલ યુનિવિસર્ટીમાંથી બાર ઍટ લોંની પદવી મેળવીને ૧૯૬૨થી મુંબોમાં હાઈકોર્ટમાં વકીલાત. કંપની લોના તજ્ઞ તરીકે પ્રખ્યાત. ૧૯૩૬
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org