________________
પંડયા ભાનુભાઈ પુરુષોત્તમ-પંડ્યા મંજુરી માર્તડરાવ
એમના “અડોઅડ (૧૯૭૨) કાવ્યસંગ્રહની સેનેટકવિતા અને ‘સ્વામી રામદાસ' (૧૯૮૩) એમને ચરિત્રગ્રંથ છે. 'ગીતામૃત ગીતકવિતામાં ગ્રામપરિવેશની અભિવ્યકિતની એમની રીતિ ભા. ૧-૨ (૧૯૭૯), પંચકર્મ' (૧૯૮૪) ઇત્યાદિ એમના તત્ત્વઉલ્લેખનીય છે. પ્રત્યુગાર' (૧૯૭૮), ‘ઇસરોદ્ગાર' (૧૯૮૧), જ્ઞાન અને આયુર્વેદના ગ્રંથ છે. ‘સૉનેટ: શિલ્પ અને સર્જન' (૧૯૮૧), “અનુસ્પંદ' (૧૯૮૩) અને ‘અનુસંવિદ' (૧૯૮૭) એ વિવેચનસંગ્રહોમાં એમની
પંડયા મગનલાલ દયારામ : પદ્યકૃતિ 'મેઘને ભયંકર વેગ' સ્વરૂપલક્ષી સૂઝને તથા કૃતિનાં મર્મસ્થાને-રસસ્થાનેને ખેલી
(૧૯૮૫) અને ‘અભિમન્યુને ચક્રાવો’ (ચા. આ. ૧૯૫૮)ના કર્તા. આપતી દૃષ્ટિને પરિચય મળે છે. એમના વિવેચનલેખમાં બહુધા
નિ.વા. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંત ને સંજ્ઞાઓને વિનિયોગ થયેલ છે. ‘સ્વામી વિવેકાનંદનાં કાવ્યો (૧૯૭૯) અને “સુરખીભર્યો રવિ
પંડા મગનલાલ શિવશંકર : કથાકૃતિ પ્રવાસી પાંડુ યાને સ્વપ્નમાં
પ્રેમ' (૧૯૦૭)ના કર્તા. મૃદુ' (૧૯૮૫) એમનાં કાવ્યસંપાદને છે.
નિ.વા. બ.જા.
પંડ્યા મણિલાલ બહેચરલાલ: ‘ચંદાકેશરી નાટકનાં ગાયને પંડયા ભાનુભાઈ પુરુષોત્તમ (૨૮-૧-૧૯૨૩): બાળસાહિત્યકાર,
| (૧૯૦૯)ના કર્તા. જન્મ વતન જામનગર જિલ્લાના ખંભાળીઆમાં. ૧૯૪૩માં બી.એ.
નિ.વા. ૧૯૫૦માં એમ.એ. ૧૯૪૩થી ૧૯૬૦ સુધી મુંબઈ રાજયમાં ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં ભાષાંતરકાર. ૧૯૬૦થી
પંડ્યાં મણલાલ મયારામ, ‘ચિતામણિ': ભકિતકાવ્ય સંગ્રહ ૧૯૮૧ સુધી ગુજરાત રાજયના પ્રકાશન વિભાગમાં સહાયક
અમૃતચિંતામણિ' (અન્ય સાથે, ૧૯૨૯)ના કર્તા. માહિતી નિયામક અને નાયબ માહિતી નિયામક.
નિ.વા. ‘મકનિયા'(૧૯૩૮) એમને બાળવાર્તાઓને સંગ્રહ છે. બાપુ પંડ્યા મણિશંકર નરભેરામ : પદ્યકૃતિ બાળાખ્યાન'ના કર્તા. અને બીજે ગીતો' (૧૯૪૪) અને 'ફૂલ, તારા ને ઝરણાં' (૧૯૭૯)
નિ.વા. એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘ગાંધીદર્શન' (૧૯૪૮) એમની
પંડયાં મણિશંકર પ્રભુરામ : નાટયકૃતિ “કળિયુગ ન્યાયદર્શન’ બાળકો માટેની ગીતનાટિકા છે. બાળક - મારી દુનિયા' (૧૯૮૦)
(૧૮૮૩) અને કથાકૃતિઓ લલિત લલના' (૧૮૮૪) ‘રા’નાંધણ’ અને ‘મતીઅન માલા' (૧૯૮૨) એમના બાળસાહિત્યના અન્ય
(૧૯૨૨), ‘રા'કવાટ અને અનંતસિંહ ચાવડ' તેમ જ “નીતિગ્રંથ છે.
મણિમાલિકાના કર્તા. જ.ગા.
નિ.વા. પંડયા ભાનુશંકર : ‘વિધિની રાગિણી' (૧૯૬૩)ના કર્તા.
પંડ્યા મનસુખરામ કાશીરામ : ખંડકાવ્ય 'કાવ્યદેવી અને તેમના નિ.વો.
પ્રિયતમ' (૧૯૧૫) અને ‘મહાત્મા શ્રી સુદામાજીનું સ્વપ્ન પંડયા ભારતી રાજેન્દ્રભાઈ (૧૦૯-૧૯૪૧): ચરિત્રકાર. જન્મ
(૧૯૧૫)ના કર્તા. મુંબઈમાં. એમએ., પીએચ.ડી. એસ. એન.ડી. ટી. યુનિવર્સિટી,
નિ.વા. મુંબઈમાં ગુજરાતી વિભાગ સાથે સંલગ્ન.
પંડ્યા મહાશ્વેતા મહેન્દ્ર (૩-૧૧-૧૯૨૩) : વાર્તાકાર. જન્મ કેટલીક સત્યકથાઓ' (૧૯૮૭) ઉપરાંત ‘ટાગોરની સાહિત્ય
પેટલાદમાં. ૧૯૪૪માં મુંબઈની વિલ્સન કોલેજમાંથી અંગ્રેજી સાધના' (૧૯૬૨) પણ એમના નામે છે.
મુખ્ય વિષય સાથે બી.એ. ૧૯૪૫-૧૯૪૬ માં ચિલ્ડ્રન એકેડેમી, .ટો.
મુંબઈમાં શિક્ષિકા. પંડયા ભૂપેન્દ્ર મેહનલાલ, ‘હસેતુ' (૧૩-૮-૧૯૩૩) : વાર્તાકાર.
એમના વાર્તાસંગ્રહ 'દર્પણ' (૧૯૫૯) માં સમાજનાં વિવિધ જન્મ જામનગરમાં. ૧૯૫૨માં એસ.એસ.સી.
પાત્રનું ભાવવાહી ભાષામાં નિરૂપણ થયું છે. અલબત્ત, વાર્તાનું એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘એક આંખ બે નજર' (૧૯૬૫) જીવંત તત્ત્વ અને એને રમણીય આકાર અહીં નથી. મળ્યો છે.
નિ.વા. નિ..
પંડયા મહેશચંદ્ર જીવરામભાઈ (૧૨-૩-૧૯૩૬) : સંશોધક. જન્મ પંડ્યા મગનલાલ જોઈતારામ: ‘શિવાજીચરિત્ર(૧૮૯૬), ‘સવાય બાકોરમાં. એમ.એ., પીએચ.ડી. ઇતિહાસભવન, સૌરાષ્ટ્ર માલા” અને “સ્ત્રીધર્મનીતિસારના કર્તા.
યુનિવર્સિટી, રાજકોટ સાથે સંલગ્ન.
લોકસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં સાબરકાંઠાના ગરો - એક અધ્યયન પંડયા મગનલાલ ડાહ્યાલાલ, “મેઘદૂત' (૨૫-૭-૧૯૨૮) : ચરિત્ર- ' (૧૯૮૪) એમના નામે છે. લેખક. જન્મ વતન અમરેલી જિલ્લાના તરવડામાં. અભ્યાસ
ચં.ટો. એમ.એ. મુખ્યત્વે શાળા અને કોલેજમાં અધ્યાપન. પંડ્યા મંજુદેવી માર્તડરાવ: બાલભારત' (૧૯૩૬), 'બાલભાગવત’
૩૫૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org