________________
પંડયા રામચન્દ્ર નારણજી -પંથા વિઠ્ઠલ કૃપારામ
-થી ૧૯૪૪ સુધી મુંબઈની સીડનહામ કોલેજમાં આર.એ.ના સુભાષિતો ઉમેરીને અને જૂનાંને મઠારીને એમણે એક નવી જ વર્ગોમાં અને મુંબઈ યુનિવર્સિટીના લૉના અનુસ્નાતક વર્ગોમાં કૃતિ આપી છે. “એનું નામ વિલિયમ' (૧૯૬૨) અને 'રમુખની અધ્યાપન.
શોધમાં' (૧૯૬૦) એમનાં અનૂદિત પુસ્તકો છે. 'પગરવ' (૧૯૮૧) રામચંદ્રના જીવનવૃત્તાંતને વર્ણવતી એમની કૃતિ “રામની કથા' -માં આસપાસ બનતી જીવનની ઘટનાઓનું નિરીક્ષણ કરતાં (૧૯૨૬)માં ભાષાની પ્રૌઢિ અને ગૌરવ તેમ જ કવિની વર્ણન- લખાયેલા લેખો સંગ્રહ છે. નાગરજ્ઞાતિને સંક્ષિપ્ત પરિચય અને કથનની શકિત છે. દરેક સર્ગ નાનકડા ખંડકાવ્ય જે બન્યો છે. જઈ તથા લગ્નના માંગલિક પ્રસંગોના સંસ્કારોને સ્પર્શનું ૧૯૦૭ થી ૧૯૧૦ વચ્ચે રચાયેલાં એમનાં કાવ્ય સંગ્રહ ‘આપણી નાગરજ્ઞાતિ અને આપણા બે મહત્ત્વના સંસ્કારો’ ‘કાશ્મલનનાં કાવ્યો' (૧૯૩૪) પ્રગટ થયો છે. મોટા ભાગની (૧૯૬૯) પુસ્તક ભુલાતા જતા સંસ્કારધનને સાચવવા મથે છે. રચનાઓ રૂપમેળ વૃત્તમાં છે અને કાન્તની લલિત પદાવલિની
નિ.વા. અસર દર્શાવે છે. શકુન્તલા’ તથા જમદગ્નિ અને રેણુકા એમનાં
પંડયા લક્ષ્મીશંકર પુરુરામ : પદ્યકૃતિ પાર્વતીવિલાસ' (૧૯૮૪) સફળ ખંડકાવ્યો છે.
-ના કર્તા. નિ.વો.
નિ વે. પંડયા રામચંદ્ર નારણજી (૧૫-૫-૧૯૧૮) : વાર્તાકાર, વિવેચક. પંડ્યા લલ્લુભાઈ કાલિદાસ : ‘તીર્થયાત્રા દિગ્દર્શન'- ભા. ૧ જન્મ આણંદ તાલુકાના શીલી ગામમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ' (૧૯૩૩) અને ‘શિવપદસંગ્રહ'-પુસ્તક ૧ના કર્તા. ઓડ, ઉમરેઠ અને ખંભાતમાં. ૧૯૪૦માં બી.એ., ૧૯૪૨માં
નિ.વે. એમ.એ. ૧૯૬૫માં મ.સ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રારંભે
પંડયા વસંતબા ચન્દ્રશંકર : કથાકૃતિ ‘નિર્ગુણલક્ષ્મી અને સગુણઅમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારમાં શિક્ષક, ત્યારબાદ નડિયાદ
- લક્ષ્મી તથા અન્ય લેખો' (૧૯૧૭)નાં કર્તા. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય.
નિ.વા. એમની પાસેથી વાર્તાસંગ્રહ ‘દુર્યંત અને શકુન્તલા' (૧૯૪૭) અને ગુજરાતી સાહિત્યસ્વરૂપોને પરિચય આપતું પુસ્તક
પંડયા વિજય દેવશંકર (૬-૫-૧૯૪૩) : વિવેચક, સંપાદક. જન્મ ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપને વિકાસ' (૧૯૫૮) મળ્યાં
પંચમહાલ જિલ્લાના શહેરામાં. વતન કાંકણપુર. અભ્યાસ એમ.એ., છે. “સુભાપિતાવલી' (૧૯૪૮), ‘સ્વપ્નવાસવદત્ત' (૧૯૫૫) અને
પીએચ.ડી. આરંભે લુણાવાડાની કોલેજમાં અને પછી ગુજરાત મણિલાલ શતાબ્દીગ્રંથ' (૧૯૫૮) એ એમનાં અનૂદિત-સંપાદિત
યુનિવર્સિટીના ભાષાભવનમાં સંસ્કૃતના અધ્યાપક. પુસ્તકો છે. 'ગુજરાતને સાંસ્કૃતિક વારસો' (૧૯૬૬)માં એમણે
‘કાદમ્બરી-મહાશ્વેતા વૃત્તાંત' (૧૯૭૭), 'મૃચ્છકટિક - એક સંસ્કૃતિને ઇતિહાસ અને સંસ્કારકથાઓ આપ્યાં છે.
અધ્યયન' (૧૯૮૧), 'મદનધનદેવકથા' (૧૯૮૩), 'મહાકવિ નિ..
અશ્વપ' (૧૯૮૪), ‘ભવભૂતિ : શાશ્વતીને સાદ' (૧૯૮૪)
વગેરે સંસ્કૃત સાહિત્યકૃતિઓ અને સર્જકોના એમના પંડયા રેવાશંકર નાથારામ : શ્રીકૃષ્ણના જીવનપ્રસંગે પર આધારિત
અભ્યાસના પરિપાકરૂપ મળેલા ગ્રંથ છે. ‘મુદ્રારાક્ષસ’, ‘દશકુમાર નાટયકૃતિ કૃષ્ણચરિત્ર નાટક' (૧૮૯૪)ના કર્તા.
ચરિતમ્' ઇત્યાદિ એમનાં સહસંપાદિત પુસ્તકો છે.
નિ.વા. પંડયા રોહિત : નવલિકાસંગ્રહ “વીસની આસપાસ' (૧૯૬૯).
પંડયા વિજયશંકર ઈજતલાલ : પદ્યકૃતિ 'શ્રી ગુરુ કેશવ ભજના અને પત્રરૂપે લખાયેલી લઘુનવલ ‘મેઘા’(૧૯૭૨)ના કર્તા.
વલી' (૧૯૦૯)ના કર્તા. નિ..
નિ.વા. પંડયા લક્ષ્મીનારાયણ મોજીલાલ (૫-૧૨-૧૯૮૮): કવિ, અનુવાદક. પંડયા વિઠ્ઠલ કૃપારામ (૨૧-૧-૧૯૨૩) : નવલકથાકાર, વાર્તાકાર. વતન લુણાવાડા. મુંબઈની પ્રકાશનસંસ્થા એન. એમ. ત્રિપાઠીની જન્મ સાબરકાંઠા જિલ્લાના કદરા ગામે. ૧૯૪૨ માં મૅટ્રિક. કંપની સાથે સંલગ્ન. ઇકોતેર કાવ્યોના એમના સંગ્રહ ‘તડપન’ ચોવીસ વર્ષ સુધી ફિલ્મક્ષેત્રે કામગીરી. દશેક હિંદી ફિલ્મો અને (૧૯૮૦)માં કેટલાંક બોધક, વિચારલક્ષી તથા ઈશ્વરભકિતનાં દશેક ગુજરાતી ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકેની કામગીરી. ગીતે મળે છે. કાન્તિ ઉપાધ્યાય સાથે કરેલ, ખલીલ જિબ્રાનની લોકપ્રિય કથાસાહિત્યની પરંપરામાં આ લેખકે અનેક નવલકૃતિને અનુવાદ ‘વેળુ અને ફીણમાં મૂળ કૃતિનાં લાઘવ ને ચોટ કથાઓ અને વાર્તાસંગ્રહો આપ્યાં છે. એમાં રંજક કથાસામગ્રી જળવાઈ રહ્યાં છે. “અરેબિયન નાઈટ્સ'- ભા. ૧-૨(૧૯૭૨)માં અને પરિચિત લાગતાં પાત્રોની સૃષ્ટિ સામાન્ય વાચકવર્ગનું એ ગ્રંથની જાણીતી રહસ્યકથાઓ તથા પ્રણયકથાઓનું એમણે આકર્ષણ કરનારી છે. સંપાદન કર્યું છે. ‘ભેજ અને કાલિદાસ' (૧૯૪૫) એ ૧૯૧૯માં મીઠા જળનાં મીન' (૧૯૫૮), 'મન મોતી ને કાચ' (૧૯૬૦), અંબાલાલ જાનીએ આપેલા પુસ્તક “ભેજ અને ઇતિહાસની ‘ચિરપરિચિત’ (૧૯૬૩), ‘દરદ ન જાને કોય'- ભા. ૧-૨ (૧૯૬૪), છઠ્ઠી આવૃત્તિનું આ લેખકે કરેલું સંસ્કરણ છે. એમાં પચીસેક નવી નિષ્કલંક' (૧૯૬૬), ‘મન પેલાં તન ઊજળાં' (૧૯૬૮), ‘ગજવાર્તાઓ ઉમેરી છે તથા કેટલેક સ્થળે ભાષાશૈલી બદલીને, નવાં ગ્રાહ' (૧૯૭૮), ‘આંખ ઝરે તે સાવન' (૧૯૭૧), ‘સાત જનમના
૩૫૨ :ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education Interational
For Personal & Private Use Only
www.lainelibrary.org