________________
રસાણ અને ભૌતિક વિજ્ઞાન વિરો સાથે ભી. ૧૯૧૦માં રસાયણશાસ્ત્ર વિષયમાં ક્રમ. ૧૯૬૧માં બેગલોર ઇન્સ્ટિટ્યુટ વ સાયન્સમાં કેમિકલ ઍન્જિનિયરિંગને અભ્યાસ. એ જ વર્ષમાં ગ્રની સેન્ટ જહાન કોલેજમાં રસાયણના ઍસેસિએટેડ પ્રેસર. ૧૯૧૬માં એ જ કોલેજમાં વિજ્ઞાનવિભાગના અધ્યક્ષ. ૧૯૨૦માં વિશેષ અધ્યયન માટે ઇગ્લૅન્ડ-ગમન. ૧૯૨૩માં લંડન યુનિવર્સિટીની પીએચ.ડી.ની ઉપાધિ. ૧૯૨૪થી ૧૯૪૭ સુધી આગ્રાની કોલેજમાં અધ્યાપન. ૧૯૨૪ માં ગુજરાતી સાહિત્ય પરિષદના વિજ્ઞાનવિભાગના પ્રમુખ, કેવારથી મુંબઈમાં વસાન,
‘શ્રીયુત ગોવર્ધનરામ’(૧૯૧૬) એમણે લખેલે ચરિત્રગ્રંથ છે. નાયકના સદ્ગુણોની અત્યુકિત અને દુર્ગુણની અનુકિતથી દૂર રહેવા પ્રયત્ન કરનાર આ ચરિત્રકારે ચરિત્રનાયકના વ્યકિતત્વને સ્ફુટ કરવાનો આશય રાખ્યો છે.‘જીવનકથા’, ‘તુલના’ અને ‘કુટુંબી તથા સ્નેહી રૂપે જીવન’ જેવા ત્રણ વિભાગોમાં આ ગ્રંથ વિસ્તરેલા છે. ‘ગાવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન (૧૯૫૭) જેવી નાની પુર્વતકા પણ એમણે આપી છે. ગવર્ધનએમની ‘સ્ક્રેપબુક’- ૭(૧૯૫૭), ચન્દ્રકાંકરે નર્મદાશંકર પંડધાનો કાવ્યસંચય‘ચન્દ્રશંકરનાં કાવ્યો’(૧૯૪૨) અને મારો સંક્ષિપ્ત જીવનવૃત્તાન'(૧૯૫૮) એમનાં સંપાદનો છે.
ચ
પંડયા કિરીટ : જાસૂસી કથા ‘કાળા કર’(૧૯૫૩)ના કર્તા.
નિ.વા.
પંડયા કીર્તિકુમાર ચલાવ(૨૦-૧૯૩૫): વાર્તાલેખક. જન્મ જામનગરમાં. ૧૯૫૨ માં એસ.એસ.સી. ૫ટમાં ગુતી અને મને!વિજ્ઞાન વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એમ.એ. નેશનલ હાઈસ્કૂલ, જામનગરમાં શિક્ષક
એક ૫૫: તુ બે’(૧૯૫૯) એમના વાર્તાર્તન કેં
ઘંટો. પંડયા કુબેરજી કહાનજી : પદ્યકૃતિ ‘કૃષ્ણવિ’(૧૮૯૭)ના કર્તા. નિવાર
પંડયા કુબેરદાસ દુર્લભજી પતિ ચર સહેલી દુ:ખદર્શક અને સ્વદેશસુધારકોને વિનંતી’(૧૮૭૮)ના કર્તા.
નિ.વા. પંડધા કુંવરજી વલ્લભજી : ‘વતસિંહ વિજયસિંહ” નાટકના કર્તા, નિ.વા. પંડયા કૃપાશંકર ઝીણાભાઈ: દેશભકિત વિશેનું કાવ્ય “હિન્દની હાલત’(૧૯૦૪)ના કર્તા. નિ.વા. પંડયા કૃષ્ણલાલ નર્મદાશંકર : ઐતિહાસિક નવલકથા ‘મૃદુલતિકા’ (૨૫)ના કર્તા.
[<.વા.
પંડયા કેશવલાલ પ્રભાશંકર : પદ્યકૃતિ ‘વિવાહકર્મસંગ્રહ’(૧૮૯૦) “ના કર્તા,
Jain Education International
નિ.વા.
પંડયા કિરીટ – પંડયા ડાંગાશંકર લલ્લુરામ
પંડયા કેશવલાલ ભવાનીશંકર, ‘કનિષ્ઠ કેશવ’: ભકિતપ્રેરક કથાપ્રસંગોનો સંગ્રહ ‘યાતિ-દર્શન’(૧૯૩૭), ‘દેવાંશી દુર્ગાદેવી’ (૧૯૩૯), ‘રત્નદીપ’(૧૯૫૫), ‘શકિતભકતચરિત્ર’(૧૯૫૭), ‘અમરજયોતિ’(૧૯૫૭)અને ‘ભગવતી ગીતા’(૧૯૬૬)ના કર્તા. નિવાર
પંડધા કલાભાઈ ગાકર (માર્ચ ૧૯૨૨): નાટયકાર જો ભાવનગર જિલ્લાના ભાદ્રોડ ગામમાં.૧૯૩૮માં મૅટ્રિક. ૧૯૪૧ માં ઍલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાંથી ઇન્ટર આર્ટ્સ, ૧૯૪૩થી ૧૯૪૮ સુધી લોકનાટય સંઘના સક્રિય કલાકાર. ૧૯૪૯થી ૧૯૫૭ સુધી નટમંડળ, અમદાવાદમાં નાટયકલાકાર ને દિગ્દર્શક ૧૯૫૮માં એશિયન થિયેટર ઇન્સ્ટિટયુટનો ડિપ્લોમા. ૧૯૫૯માં દર્પણ અકાદમી, અમદાવાદના નાટ્યવિભાગના નિયામક, એમની પાસેથી નાટ્યકૃતિઓ માઈ (૧૯૬૩), 'ચીની જાદગરનો વેશ’ (૧૯૬૩), ‘અમ્મા’(૧૯૬૬) અને ‘ગોબરના વેશ’ (૧૯૮૭) મળી છે. ‘પહેલી ખાલી’(૧૯૫૯), ‘લાલલીલી’ (૧૯૬૩) તથા ‘બંદો અને બાંદી’(૧૯૮૯) એ ભવાઈને વેશ તથા મેલિયેર અને શૅકસપિયરની કૃતિઓ પર આધારિત એમની નાટયરચનાઓ છે.
નિ.વા. પંડયા ગજેન્દ્ર જ. : બાસઠ ગુજરાતી કાવ્યો, બાર હિંદી કાવ્યો અને એક અંગ્રેજી કાવ્યનો સંગ્રહ ‘રાષ્ટ્રવીણા’ના કર્તા.
નવા પંડયા ગજેન્દ્રશંકર લાલશંકર (૧૮-૪-૧૮૯૫, -) : કવિ, ચરિત્રકાર, નાટયકાર. જન્મ નડિયાદમાં. ૧૯૧૬માં બી.એ., ૧૯૨૦માં એમ.એ., ૧૯૨૬માં બી.ટી. ૧૯૨૪માં મુંબઈમાં વિનના વામ હાઈસ્કૂલના આચાર્ય. પછીથી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક.
એમની પાસેથી કાવ્યગ્રંથો ‘સંયુકતાખ્યાન’(૧૯૩૨) અને ‘તરંગમાળા’(૧૯૩૩) તથા ચરિત્રલક્ષી પુસ્તકો ‘વલ્લભનું ભુવન’ (૧૯૨૯) અને ‘નરસિંહનું જીવન’(૧૯૨૯) મળ્યાં છે. એમણે ‘કોલેજકન્યા’, ‘માનાનો રંગ', 'કુનો ન્યાય' અને જિલ્લો પાવાપન' જેવી રંગભૂમિ પર સફળ અને લોપ્રિય નીવડેલાં સામાજિક અને ઐતિહાસિક નાટકો પણ આપ્યાં છે. આ પત ‘સક્ષમ સસ્કૃત વ્યાકણ’(૧૨) સંપદિત કૃનિ ‘ત્રણ નોખારણ’(૧૯૩૯) વગેરે પણ એમની પાસેથી મળ્યાં છે, નિવા પંડઘા ગમનલાલ મગનલાલ : ‘પ્રેમઘેલી પા’(૧૯૨૩) નામક નવલકથાના કર્તા. નિ.વા. પંડયા ગંગારામ આત્મારામ : ‘ચાંપરાજ નાટકનાં ગાયને’(૧૮૯૨) -ના કર્તા.
મુ.મા. પંડયા ગંગાશંકર લલ્લુરામ (૩૦-૧૨-૧૯૦૫) : કવિ. જન્મસ્થળ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૪૩
For Personal & Private Use Only
www.jainelibrary.org