________________
પરમાર દેશળજી કહાનજી –પરમાર રત્નસિંહ દીપસિંહ
છેડતી સામાજિક વાર્તાને! સંગ્રહ ‘વરાંતકુંજ' (૧૯૩૮) ||
ક.
પરમાર દેશળજી કહાનજી (૧૩-૧-'૧૮૯૪, ૧ર-૧૯૬૬) : કવિ. ગણાદ (તા. ગોંડલ)ના વતની. જન્મ સેરઠના સરદારગઢમાં. પ્રાથમિક અભ્યાસ લોધીકામાં. ૧૯૧૨ માં મૅટ્રિક. ૧૯૧૬ માં ભાવનગરની શામળદાસ કોલેજમાંથી બી.એ. કાયદાના અભ્યાસ માટે મુંબઈ ગયા પરંતુ બે વાર અનુત્તીર્ણ થવાથી ત્યાં વીસમી સદીમાં હંગામી કારકુન. ૧૯૧૮ માં અભ્યાસ અધૂરો છે: ડી. ગાંડલની કોલેજમાં શિક્ષક. ૧૯૨૨માં વનિન: વિકામ, અમદાવાદમાં શિક્ષક. એ દરમિયાન 'કુમાર'માં કાર્ય. ૧૯૩૬ માં ગાંડલના રંવના ખાતામાં. ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ. ૧૯૫૩માં. નિવૃત્ત!. ગાંડલમાં અવસાન.
‘ગૌરીનાં ગીતા' (૧૯૨૯) નાનાલાલની અસર નીચે લખાયેલાં, ક૯૫ના-ઊમિને ઉછાળ અને લયની કમનીયતા ધરાવતાં ગીત સંગ્રહ છે. ગલગાટા' (૧૯૩૦) અને 'ટહક, માં બાળકોના વિરમયને એનાખે એવાં હળવાં, અર્થભારથી મુકત અને સુગેયુ કાવ્યા છે. ‘ઉત્તરાયન' (૧૯૫૪) એમનાં પ્રતિનિધિ કાવ્યોનો સંચય. છે. ગીત, નેટ, દીર્ઘકાવ્ય, મુકતક વગેરે સ્વરૂપોમાં એમની
' ભાવનાશીલતા, રાષ્ટ્રભાવના અને અંગત સંવેદના વ્યકત થયાં છે. વાગાડંબર એમનાં કાવ્યોની મર્યાદા છે. સ્વ. જયંતીલાલ શાહનાં પન્ના ડાયરી, નિબંધો અને કાવ્યોનું ‘ભસ્મકંકાગ'માં સંપાદન કરીને એમણ મિત્ર ઋણ અદા કર્યું છે. 'કુમાર' વગેરે સામયિકોમાં પ્રકાશિત તેમ ૧૮ છૂટક લખાયેલું એમનું ગદ્યલેખન અદ્યાપિ અગ્ર થઈ છે.
પરમાર પૃથ્વીસિંહ હરિસિંહ : સૈયદ દિલાવરહુસેનને મૃત્યુ નિમિ જ લખાયેલી કરુણપ્રશસ્તિ “સેઝ દિલાવર (૧૯૩૪) : કતાં.
નિ.વા. પરમાર બળદેવ : કાવ્યસંગ્રહ 'ન' (૧૯૭૪)ના કર્તા.
નિ.વા. પરમાર મકનજી માનસિંગ, પ્રાણલાલ શાહ’, ‘મરતા', ‘રનીકાન મહતા (૨૨ ૧૯૧૩): કવિ, વાર્તાકાર. જન્મ વઢવાણમાં. વતન કોઢ (ધ્રાંગધ્રા). ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ.
એમનો અઠ્ઠાવન કાવ્યોને સંગ્રહ “અલકનંદા' (૧૯૬૮) લયાન્વિત પદાવલિઓથી નોંધપાત્ર બન્યો છે. શ્રમજીવીઓનાં વીતકા વર્ણવતી ‘પીડિતાની કથા' (૧૯૩૨) તેમ જ સમાજની ભીતરમાં' (૧૯૩૨), ‘સેતાની લાલસા' (૧૯૩૪) અને 'વગડાનાં કુલ' (૧૯૪૨) એમના વાર્તાસંગ્રહ છે. જીવનચરિત્ર જામત અને ‘બીલીપત્ર' (૧૯૪૪) એમનાં અન્ય પુરતા છે.
1.વા. પરમાર મગનભાઈ બાવલભાઈ : મૌલિક ત્યા રપ દિન મેનાને સંગ્રહ ‘ભકિતસુધા' (૧૯૫૫) અન “ભકિતદર્શન'- ભા. ૧ થી ૪ (૧૯૫૭-૫૮)ના કર્તા.
નિ.વા. પરમાર મહેબતસિંહજી એમ. : પદ્યકૃતિ ‘પાણી. પાકોર યા ના વાછરડીને વિલાપ' (૧૯૨૧)ના કતાં.
નિ.વા. પરમાર મોહન અંબાલાલ(૧૫-૩-૧૯૪૮) : વાર્તાકાર, નવલકથા - કાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના ભારિયામાં. ૧૯૧૬ માં એસ.એસ.સી., ૧૯૮૨ માં બી.એ., ૧૯૮૪ માં એમ.એ. ૧/રાત મેરીટાઈમ બોર્ડની કચેરી, અમદાવાદમાં ડિટર. ‘કોલાહલ' (૧૯૮૦) એમને વાર્તાસંગ્રહ છે. ‘ભખડ' (૧૯૮૨) એમની લઘુનવલ છે. ઘટનાતત્ત્વને અ૫ આશ્રય અને કાવ્યમય ગદ્યને લીધે એમની રચનાઓ આધુનિક ગુજરાતી કથાસાહિત્યમાં આવેલાં નવાં વલાણાને પ્રભાવ દર્શાવે છે. સંવિત્તિ' (૧૯૮૪) અને ‘અણસાર'(૧૯૮૯) એમના વિવેચનગ્રંથો છે. આ ઉપરાંત એમણ ગુજરાતી દલિતવાર્તા' (૧૯૮૭)નું સંપાદન પણ કર્યું છે.
પરમાર પુરુષોત્તમભાઈ લાલચંદ, ‘દયાલ' (૧૧-૧૦-૧૯૩૭) :
કવિ. જન્મ સિદ્ધપુર તાલુકાના કહાડામાં. બી.એ., એલએલ.બી. સિવિલ હોસ્પિટલ, અમદાવાદ સાથે સંલગ્ન.
‘વિપવલ' (૧૯૮૩) અને એક ઝાટકે વિરમ' (૧૯૮૩) એમનાં કાવ્યપુસ્તકો છે. આ ઉપરાંત સંતસુવાસ' (૧૯૮૧) પુસ્તક પણ એમણે આપ્યું છે.
-
ચં.ટો.
'
પરમાર પુbપક નાથાલાલ (૩૧-૩-૧૯૪૫) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, સંપાદક. જન્મ કપડવંજમાં. એમ.એ., બી.ઍડ. સુધીનો અભ્યાસ. પેટલાદની સેન્ટ મેરીસ હાઈસ્કૂલમાં શિક્ષક.
એમની પાસેથી કાવ્યસંગ્રહ “પ્રયત્ન' (૧૯૭૪) અને નવલિકારાંગ્રહ ‘એક જીવતા સ્મશાન વચ્ચે (૧૯૮૧) મળ્યા છે. માણસ જેવા માણસ' (૧૯૭૭), ‘સૂરજ સળગતા નથી' (૧૯૭૭), ‘પીગળેલા વ્યાસનું ઘર' (૧૯૭૮), 'વાસંતી ગુલમહોર' (૧૯૭૯) અને ‘ડાકૂ અભેસિંહ' (૧૯૮૦) એમની નવલકથાઓ છે. અનુકૂલન' (અન્ય સાથે, ૧૯૭૫) અને ડૉ. આંબેડકરનો વિચાર વાર' (અન્ય સાથે, ૧૯૭૧) એમનાં સંપાદન છે.
નિ.વા.
પરમાર યુસુફ આશાભાઈ : પ્રભુ ઇરા પ્રરન- કવનચરિત્ર (૧૯૪૩)ના કર્તા.
નિ.વા. પરમાર રત્નસિહ દીપસિહ : નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ ડભલી (જિ. સુરત)માં. અંગ્રેજી છ ધારણ રાધીના અભ્યાસ. હિંદી, મરાઠી ભાષાના જાણકાર, બંગભંગની ચળવળ દરમિયાન લેખે અને ભારણાને અંગે કારાવાસ.
એમણે ચરિત્રલક્ષી પુસ્તકો ‘દયાનંદ સરસ્વતી' (૧૯૧૬), ‘સ્વામી વિવેકાનંદ’, ‘ભાગ્યા સુકાઓ', ‘ભારતના મહાન પુરુષા’ -ભા. ૧-૨ અને ‘મલ્લિક દેવી' ઉપરાંત કથાકૃતિ ‘ઈદિરાને
૩૨૬ : ગુજરાતી સાહિત્યકાશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org