________________
પટેલ હરકિશનદાસ કહાનદાસ –પટેલ હીરુભાઈ મૂળજીભાઈ
પટેલ હરકિશનદાસ કહાનદાસ, ‘અંશુ': “અંશુ ભેજાનાવાળી' - 1 (૧૯૫૮)ના કર્તા.
સરદારશ્રીનું વ્યકિતત્વ' (૧૯૭૮) એમના ચરિત્રગ્રંથ છે.
નિ.વા.
પટેલ હસમુખભાઈ હ. :ચરિત્રલક્ષી કૃતિ કામાકાં'(૧૯૮૬).! કતાં.
ન.વા. પટેલ હંસા સી. : નવલકથા 'માંગ ન છૂટે ના 1 ના' (૧૯૭૯) અને અનૂદિત નવલકથા “ નારી બે રૂપ' (૧૯૬૯)નાં કર્તા.
ન.વી. પટેલ હંસાબહન મેહનભાઈ (૧૩ ૮ ૧૯૩') : વિવેચક. જન્મ
ખેડા જિલ્લાના નડિયાદમાં. વતન વડદલ'. ૧'-૫ માં બી.એ. ૧૯૫૭માં એમ.એ. ૧૯૭૩ માં પીએચ.ડી. સરદાર વલ્તમમ: આ કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક.
આખ્યાનયુગના અહિત્યપ્રવાહ' (૧૯૭૫) એમના શાધ નિબંધ છે. ‘બાળનાટક અને તેનું સાહિત્ય' એ ચંદ્રવદન ચી. મહેતા સાથે લખવું વિવચન પુરક છે. ‘જાદીદી' (૧૯૬૩) એમના અનુવાદગ્રંથ છે.
પટેલ હરગોવનદાર હરજીવનદાસ : 'રસિક ગાયનસંગ્રહ' (૧૮૯૩) -ના કર્તા.
નિ.વા. પટેલ હરજીવન પ્રભુદાસ (૧૯-૪ ૧૯૧૮) : ચરિત્રલેખક. વતન
બાલીસણા (જિ. મહેસાણા). નાની વયે જાહેરજીવનમાં સક્રિય. ૧૯૪૨ની ‘હિંદ છોડો' લડતમાં ભાગ લેતાં કારાવાસ. અસ્પૃશ્યતાનિવારણ, ખાદીકામ, દારૂબંધી, રાષ્ટ્રભાષા-પ્રચાર જેવી પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન. ૧૯૪૯થી સાહિત્યના અધ્યાપક. એમણ ચરિત્રલક્ષી પુસ્તક “ધરતીનું મોતી' (૧૯૭૧) આપ્યું છે.
નિવા. પટેલ હરિદાસ મેઘાભાઈ: ‘શિવહરતામલક ગીતા(૧૯૨૯)ના કર્તા.
નિ.વા. પટેલ હરિભાઈ કા. : હાસ્યપ્રરક પ્રસંગોને સંગ્રહ ‘મહાપુરપાના વિનાદ' (૧૯૬૬) ના કર્તા.
નિ.વી. પટેલ હરિભાઈ જ. : મહાન પુરષાનાં જીવનના પ્રેરક પ્રસંગોને રજૂ કરતી બાળાપયોગી કૃતિ પ્રસંગપુપો' (૧૯૬૮)ના કતાં.
નિ.વા. પટેલ હરિભાઈ દલપતરામ : કથાકૃતિઓ ‘કાળિદાર અને રાજ ભા' (૧૯૦૯) અને 'વનવાસિની'ના કર્તા.
નિ.વી. પટેલ હસનભાઈ એમ, 'મરત હબીબ સારોદી', 'મુલ્લાં રમૂજી’ (૮-૧૧-૧૯૧૨, ૯): કવિ. વતન સારોદ. વર્ષો સુધી પ્રાથમિક શાળાના આચા.
“મુલ્લાં રમૂજી' ઉપનામથી કટાક્ષકાવ્યાના સંગ્રહ ‘તુલસી ઈસ સંસાર મેં' ઉપરાંત એમણ ‘મસ્તી (૧૯૬૫) ગઝલસંગ્રહ પણ આપ્યો છે.
એ.ટી. પટેલ હસમુખ દેસાઈભાઈ, ‘શૂન્યમ્' (૨૪-૪-૧૯૩૮) : કવિ, જન્મ ડભોઈમાં. એમ.એ., પીએચ.ડી. આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવડમાં અધ્યાપક.
એમના કાવ્યસંગ્રહ મૌન અને શબ્દ'(૧૯૬૮)માં અછાંદસ પ્રયોગો છે. એક ઇમેજ પાસેથી કામ લેવાના ઉદ્દેશથી એમણે 'કબરી' (૧૯૭૨) નામનું લગભગ સાડાસાતસો પંકિતનું, માનઈમેજ પર આધારિત દીર્ઘકાવ્ય લખ્યું છે. આ ઉપરાંત તેઓ વાર્તાકાર અને વિવેચક પણ છે.
પટેલ હાથીભાઈ અમથાભાઈ : ‘કાદશા' (૧૯૨૫), કતા.
નિ.વા. પટેલ હિમતલાલ મગનલાલ, ‘શિવમ્ સુંદરમ્' (૨૨-૩ ' : ' ) : બાળસાહિત્યકાર, નવલકથાકાર, ચરિત્રકાર, સંપાદક. ૧૪ન્મ અમદાવાદમાં. બી.એસસી. સુધી અભ્યારા.
એમની પાસેથી બાળસાહિત્યનાં પુરનકો ‘બ આવ્યો માર', ‘નમ તે ગમે', ‘સારાબ અને રૂનમ', ‘:1પ અમન બળ નહિ, ‘ઈસપની બાળવાતા' (૧૯૬૦), ધીરમારુની વાર્તા' (૧૯૬૬), ‘પદ કથામાળા' (૧૯૭૮); નવલકથા તૈમુરલંગ' (૧૯૬૫)
અને ‘મિથિલાનો બિરબલ' (૧૯૬૫); ચરિત્રલક્ષી પુરતા ‘લમીબાઈ' (૧૯૫૫), “શેઠ સગાળશા' (૧૯૭૭), ‘ભગવાન બુદ્ધની વાતો' (૧૯૭૯) તથા સંપાદિત પુસ્તકો ‘શમા "ડની લોકકથાઓ', ‘યુરોપ ખાંડની લોકકથાઓ', ‘આફ્રિકા ખંડની લોકકથાઓ', ‘શ્રેષ્ઠ લોકકથાઓ' (૧૯૩૨), ‘મહાતી વૃંદા' (૧૯૭૮) અને ‘શ્રેષ્ઠ બાળવાર્તાઓ (૧૯૩૯) મળ્યાં છે.
નિ.વા. પટેલ હીમાભાઈ લખાભાઈ : ચરિત્રકથા ‘વાં-સં'ના કર્તા.
નિ.વા. પટેલ હીરાલાલ રણછોડલાલ: નવલકથા ‘રનહાતા યા ભદભર્યું ખૂન'(૧૯૧૫) ના કર્તા.
નિ.વા. પટેલ હીરુભાઈ મૂળજીભાઈ, ‘એચ. એમ. પટેલ (૨૭ ૮-૧૯૮૪) :
જન્મ મુંબઈમાં. ૧૯૨૨માં લેટિન અને ફ્રેન્ચ સાથે લંડન યુનિવસિટીની મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કસફર્ડની સેન કેથરીન કોલેજમાંથી બી.એ. અને લંડન યુનિવસિટીમાંથી બી.કોમ. થઈ ૧૯૬૨માં આઈ.સી.એx, ૧૯૨૭માં સિંધમાં લારખાના
પટેલ હસમુખભાઈ અંબાલાલ (૧૭-૬-૧૯૩૭) : ચરિત્રકાર. જન્મ કરમસદમાં. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૨ માં એમ.એ. આ , કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, બોરસદમાં અધ્યાપક.
૩૨૦: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org