________________
પટેલ જશભાઈ મણિભાઇ પટેલ જેકસનદાસ ત્રિભોવનદાર
કવિ કાશીરાત શઘજીકૃત ‘ચિત્રસેનનું ખાન, યા છેષયાત્રા' (૧૯૫૭) એમનાં સંપાદન છે; તે આચાર્ય હેમચન્દ્ર વિચિન ‘દ્ધિહેમ': અપભ્રંશ વિભાગ (અન્ય સાથે, ૧૯૫૭), પ્રાદ' (૧૯૬૫), ‘મારા પ્રિય અકાંકી' (અન્ય સાથે, ૧૯૬૮) વગર એમનાં સારાંપાદન છે.
ઘટ!!ો વગેરે મર્યાદા 1ન પર ૧ છે. આમ છતાં બમ: ઉમરવાડિયાનાં પ્રગટ એકાંકીઓની | એકાંકી રવરૂપની પહલ કર: એક લેખક તરીકેનું સ્થાન પામવાને તેઓ અધિકારી છે.
પટેલ જાદવભાઈ તુલસીદાસ, 'રમાં મધુ (૨૧-૨ ૯૪C): વાર્તાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના ખંડેરાવપુરામાં. એમ.એ., બી.એડ. પહેલાં શાળામાં શિક્ષક, પછી કાલ૧માં હિંદીન
‘સંજલિ (૧૯૮૩) એમનાં કામરાંગદ છે.
પટેલ નટવરાય જાઈતારામ :
યા કુન
-
મો' (:: ૩)/
પટેલ જીવણભાઈ દુર્લભભાઈ ('t ૮૮૬) : પાટવેલ "ક. જન્મ ( !! . ચર્યાસી)માં. પ્રેમમાં માંદ નિગ કૉલ, અમદાવાદમાં તાલીમ લઈ રાંદેરમાં શિક્ષક. ૧૯૨૦-૨૧ માં ત્યાગ્રહ અંગ સરકારી નોકરીમાંથી રાજીનામું આપી રાષ્ટ્રીય શાળાની સ્થાપના અને એમાં આચાર્યપદે. શિક્ષણકાર્ય સાથે રચનાત્મક પ્રવૃત્તિ. રમણ મજાપાનનિષધને વિષય બનાવતી દાતાજી નાટિકા ચારાનું ચટક' (૧૯૨૮) આપી છે.
પટેલ જશભાઈ મણિભાઈ, ‘જશવંત શેખડીવાળા’, ‘રાચિ' (૩-૭ (૧૯૩૧) : વિવેચક, સંપાદક. જન્મ વતન ખેડા જિલ્લા| પોપડીમાં. ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૧૫૪ માં ગુજરાતી ઇનિહારા વિષયો સાથ મ.ર. યુનિવણિીમાંથી બી.એ. ૧૯૫૩માં ગુજરાતી. અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયોમાં એમ.એ. ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગનાં અધ્યક્ષ.
નાટયલોક' (૧૯૭૯) એમની નાટવિષયક વિવેચનસંગ્રહ છે. ગુરાતી કાંકીનું સર્જન બટુભાઈ પૂર્વે પારસી લેખકોએ કર્યું હદનું એ બાબત તરફ લક્ષ ખેચતા લેખ અહીં નોંધપાત્ર રહ્યા છે. 'મા યત : બે મુદ્રા' એ લખ પણ નાનાલાલને આ નાટકની. કડક નિર્ભીક આલોચના આપતા હાઈ ધ્યાનપાત્ર છે.
કાવ્યમ' (૧૯૬૧), ‘ગદ્યગરિમા' (૧૯૬૫), ‘વાર્તામ (૧૯૭૩) ઇત્યાદિ એમના સહસંપાદનના વિદ્યાર્થલક્ષી ગ્રંથ છે.
.ગા. પટેલ જહાંગીર નસરવાનજી, “ગુલફામ (14-૭ '૧૮૬૧, ૨૮ ૮ ૧૯૩૬) : નવલકથાકાર, નાટકકાર, જન્મ મુંબઈમાં, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. અંગ્રેજી ચાર ધારા પછી અભ્યાસ છોડી દીધેલા. પ્રારંભમાં “અખબારે સોદાગર' સાથે રાંલગ્ન, પછી ૧૯૬૩ થી ૧૯૩૫ સુધી જામ જમશેદ'ના તંત્રીમંડળમાં. નાટધ-ભિનય અને દિગ્દર્શનની લાંબી કારકિર્દી. મુંબઈમાં અવસાન.
૧૯૧૩ માં ‘શાહનામા' પરથી ‘બેન મની” અને ગમ ગાશ' નામક બે કથાકાવ્યો પારસી બોલી ને બેબાજીમાં 1' માં છે. પારસી ગુજરાતી બોલીમાં લખાયેલી તથા વાચનભૂખ સંતાપની રંગદર્શી પ્રણયના નિરૂપણવાળી મૌલિક-રૂપાંતરિત ‘નાગઢ’ (૧૮૭૬), ‘ખંડેરાવ ગાયકવાડ અથવા તાત્યાની જાગીર કાણની ?' (૧૮૯૦), ‘રજપુતાણી અને લક્ષમી' (૧૯૬૦), ‘નવલ નાણાવટી’ (૧૯૨૨), ‘મોટા ઘરના બાઈસાહબ' (૧૯૨૩) વગેરે નવલકથા અમણ આપી છે. સંખ્યાની દૃષ્ટિએ દયાન ખેંચતી, પાશ્ચાત્ય નમૂનાને અનુસરતી આ કૃતિઓ કલાદૃષ્ટિએ બહુ મૂલ્યવાન નથી. એમનું સૌથી વધુ પ્રદાન નાક્ષત્ર છે. ‘રાંડાલ ચોકડી', 'સારા', ‘ભમતો ભૂત’, ‘આંધરે બેહેર', ‘ફાંકડો ફીતુરી’ વગેરે સૂચિત ત્રિઅંકી નાટકો છે; તો ‘મધરાતને પરોણા' (૧૯૧૪), ધસેલે ધાંખરી’ (૧૯૧૪), ‘ટોપ્સી ટર્વી' (૧૯૧૫), ‘ઘેર ગવંડર' (૧૯૧૮), ‘ગરબડ ગોટો' (૧૯૨૮) વગેરે સફળ, એક જ દયમાં ભજવી શકાય તેવાં પ્રહસન-ફરસ-એકાંકીઓ છે. એમાં સંસારનું હળવું વ્યંગાત્મક વિનોદી આલેખન છે; છતાં પારસી બાલીને અતિરેક, એકવિધ સંવાદો, જનમનરંજનને અત્યુત્સાહ, તાલમલિયા
પટેલ જીવાભાઈ અ.: ‘કામાં+ની' ને.
1.વા. પટેલ જીવાભાઇ દાદાભાઈ : - I J rમાં મા - " | -૬ તવાં પુનકો ‘લખાશુદ્ધિ’ અને ‘લનપતિ'ના કનાં.
પટેલ જીવાભાઈ દેસાઈભાઈ : રૂઢિગત નિકાને વર્ણવતી નિ મૂઆ પાછળ માહકાણ' (૧૮૯૭) કતાં.
•5.47 , પટેલ જીવાભાઇ રેવાભાઈ (૧૮૭૬, --) : વાર લાક. જન્મ અમાદરામાં. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ કરમસદમાં. '':૬ માં બી.એ., ૧૮૯૮ માં એલએલ.બી. ઉમરેઠમાં વકીલાત. 1:30il દાગરા-લડતમાં અગ્રણી.
એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો હન્રી ફોટj જીવનારત્ર' (૧૯૬૨) અને દાનવીર એવુ કા ગી' (૧૯૨૬) મળ્યાં છે. ‘ઇલિઝાબેથ રાણીના સમય' (૧૯૬૬), ‘જીવનના આદર્શ (૧૯૬૭), ‘સ્ત્રીઓની પરાધીનતા' (૧૯૬૮), સુખ અને શાંતિ' (૧૯૧૬) વગેરે એમનાં નિબંધવરૂપે લખાયેલાં ચિંતનાત્મક અને માહિતીપ્રદ પુસ્તકો છે.
નિ.વા. પટેલ જેકીસનદાસ ત્રિભોવનદાસ : નાટયકૃતિઓ ‘કાળા પહાડ
અથવા ભારતનું ભાવિ' (૧૯૨૩) અને ‘આદર્શ ડાકુ' (૧૯૩૨) તેમ જ સંપાદિત કૃતિ બ્રહ્માનંદ ભકિતસુધા' (૧૯૨૩) અને
૩૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org