________________
પટેલ ચીમનલાલ નારણદાસ ચી. ન. પટેલ-પટેલ છોટાલાલ કહાનદાસ
પટેલ ચુનીલાલ ખુશાલભાઈ : ચલચિત્રના તાણીતા દાળ પર રચાયેલી પદ્યકૃનોન. સંગ્રહ ‘ાંતર કરા!': ૧૯૫૫) અને અંતરરા: ૮ (૧૯૫૬)ને કર્તા.
પટેલ ચુનીલાલ ભીખાભાઈ : પરાકૃતિ 'વિવાર (૧૮૯૧)ના કતાં.
પટેલ નીલાલ રામાભાઈ | નટુભાઈ કુદર, ‘બાર' (1 ૪-૧૯૬) : કવિ, નવલકથાકાર. * ન્યૂન'' કા ; લી." (૧૯૬૦) તથા નવલકથા “પ્રનાવી’ અને ‘મારાંદ' નમ ૧૮ નવલિકાસંગ્રહ ‘નોરંગી'ના કતાં.
પટેલ છગનલાલ દ્વારકાદાસ : ભાવાર્થ તમને મv/11ના રાંગ્રહ
છગને વયપદદીપિકા' (૧૯૩૧)નાં કેનાં.
ગાંધીજી-11 વિચારોને કાન પર્દાનએ કારદિક્રમે ગાદવી રજૂ કર્યા છે. રામ કિક ને રાષ્ટ્રીય સમરયાનો ઉપરાંત લગ્ન અને જીવનની સફળતા નિષ્ફળતા અને કરતી ‘ગુલમહાર' (૧૯૪૯) તથા ‘રંગ અને દીવા' (૧૯૫૨) માંની. એમની વાર્તાગોનું કલા વિધાન દાનપાત્ર છે.
ન.વડ. પટેલ ચીમનલાલ નારણદાસ ચી. ન. પટેલ (ર૩ 1 ૨ ૧૯૧૮, --) : વિવેચક. કન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૫માં બી.એ. . ૧૯૪૮ માં અગ્રેજી વિષયમાં એમ.એ. અઢાર વર્ષ અંગ્રેજી ||
વ્યાપક ના કોલેજ રાચાર્ય. વાચ એક વર્ષ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવરિટીમાં રજિરદો. ત્યારપછી તવીરા વ ભારત સરકાર દ્વારા પ્રકાશિત કલેકટેટવકર્સવ મહાતમા ગાંધી'માં અનુવાદક, ઉપ મુખ્ય સંપાદક અને માનાર્હ સલાહકાર. ગુજરાતી રાહિત્ય પરિષદના બત્રીસમા ધવરાનમાં વિશ્વ વિભાગને ||".
પ્રથમ પુરક‘અભિક્રમ' (૧૯૭૫) અને જયારપછી પ્રગટ થયેલી અન્ય ગ્રંથાના લેનામાં ભરતી અને પશ્ચાત્ય શિષ્ટ સાહિત્યના પરિશીલનથી ત્યાં આ બંને સંસ્કૃતિના ઐતિહાદ્ધિ પ્રવાહા , જીવનમૂલ્યોની જાણકારીથી સજજ એમની દૃષ્ટિ લેખન તાજગી અપે છે. સાહિત્યને આકારલક્ષી દૃષ્ટિએ ન જાતાં જીવનના વથા૫ક સંદર્ભમાં જાવામાં એમને રસ છે. ‘અભિકમમાં સાહિત્ય - મીમાંસા, સાહિત્યિક પ્રકા કે સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી કુતિ. 11 દૃષ્ટિથી તપાસવાનો ઉપક્રમ છે. કિડી--સાહિત્ય - માં અને જીવનમાં' (૧૯૭૮)માં પાશ્ચાત્ય સાહિત્ય, ‘રામાયણ', ‘મહાભારન’, ‘સર-વતીચંદ્ર' તથા ગાંધી જીવનને એમાંથી વ્યકત થતા ટક દર્શનના સંદર્ભમાં તપાસ્યાં છે. કથાબાધ (૧૯૮૦)માં ગુજરાતી, બાંગાણી અને વિદેશી કૃતિઓ એમાં વ્યકત થતી ભાવનાઓના સંદર્ભમાં તપાસી છે. ‘ગાંધીજીની સાધના અને બીજા લેખ' (૧૯૭૮)માં અક અંગ્રેજી લેખકના ગ્રંથની રામીક્ષારૂપે લખાયેલે પહેલા લખે, રાજ્યોધને ગાંધીજી માટે કેવી રીતે આધ્યાત્મિક ખા/ કિની ન પ્રતિપાદિત કરતા મહત્ત્વને લેખ છે. અન્ય લેખમાં ગાંધીજી કાન અરવદની જીવનભાવના વચ્ચે રહેલા મદ, ગાંધીજીનાં કાર્યોમાંથી પ્રગટ થતાં એમના જીવનનાં મૂલ્યો વગેરેને સ્પષ્ટ કરવા તરફ લેખકનું લક્ષ રહ્યું છે. 'ગુજરાતી ગ્રંથકાર' શ્રેણીમાં લખાયેલી ‘ગાંધીજી' પુસ્તિકામાં ગાંધીજીનું અક્ષરકાર્ય એમના જીવનવિકાસનું કેવું અદમ ચિત્ર છે તે બતાવીને ગાંધીજીની ભાષામાં રહેલી
જૈનાત્મકતાને તપાસી છે. ‘મહાત્મા ગાંધી ઈન હિઝ ગુજરાતી રાઇટિંઝ' (૧૯૮૧)માં પણ ગાંધીજીના લેખનકાર્યને તેમના
જીવનવિકાસના સંદર્ભમાં તપાસ્યું છે. ‘વિચારતરંગ' (૧૯૮૬)માં રામાન અને સંસ્કૃતિ, સાહિત્ય, ગાંધીજી વિરાના લેખા ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન વિભાગને અધ્યક્ષીય વ્યાખ્યાનલેખ સમાવિષ્ટ છે.
‘વાલ્મીકીય રામકથા' (૧૯૮૨) એ “વાલમીકિ રામાયણ'ના /રાતીમાં એમણ આપેલા સંક્ષેપ છે.
૧૮.ગો.
પટેલ છગનભાઈ પુંજીરામ (૮-૮-૧૯૩૫) : વિવેચક. જેમ મહેસાણા જિલ્લાના મીઠાધરવામાં. ૧૯૬૦ માં બી.એ. ૧૯૬ ૩ માં એમ.એ. ૧૯૭૫માં સરસ્વતીચન્દ્રમાં સમાજમીમાંસા' વિષય પર પીએચ.ડી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, તલાદના આચાર્ય.
‘એ વાંચીન ગુજરાતી સાહિત્યના ઇતિદાસ (૧૯૭૯) અને ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ' (૧૯૮૦) એમના નામ છે.
ર.ટી. પટેલ છગનલાલ બહેચરદાર : ધર્મ તથા વિજ્ઞ: વિશનાં કાવ્યાની
ગ્રહ ‘ગ્રંથ ગિતામણિ' મ', ' (૧૯૩૨) નાથા ઉમિયાઇ વિજય. રસિક ગાયન' (અન્ય સાથે, ૧૯૦૩) ના કર્ના.
નિ.વા. પટલ છગનલાલ હરજીવનદાસ : પદ્યકૃદ્ધિ કા' (૧૮૯૭) તથા “સુદામાચરિત(૧૯૮૬)ના કતાં.
પટેલ છબાભાઈ રામદાસ : પદ્યકૃતિ 'ઉમાવિજય અ કડવા કામviીની ઉત્પત્તિ' (૧૮૯૩) નયા ‘મહિપતરામ રૂપરામ : 'ના કર્તા.
પટેલ છોટાભાઇ ચુનીભાઈ : નપથ ‘વિકા'- ભા. : શ્રમસુંદરી (૧૯૫૯)ના કેત,
નિ.વા. પટેલ છાટાભાઈ રામાભાઈ : આદિકા 44,a. -માંની મગલિક પરિસ્થિતિ, ભાષા, રાજકીય રિયનિ વગર વિશે માહિતી આપનું પુસ્તક “અવનવું આફ્રિકા' (૧૯૩૮)ના કર્તા.
નિ.લા.
પટેલ છોટાલાલ કહાનદાસ : ‘કવિ નર્મદાશંકરની સાહિત્યસેવા' (૧૯૧૫)-|| કર્તા.
નિ.વા.
૨૯૮: ગુજરાતી સાહિત્યકાશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org