________________
પટેલ ગોવિંદભાઈ ડી–પટેલ ચંદુલાલ બહેચરલાલ
લેખનનો પ્રારંભ ભાવનાપ્રધાન સંવાદો ‘સંવાદગુર' (પ્રથમ એમણે “વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ' (૧૯૭૮), 'મહાકવિ પુષ્પ : ૧૯૨૧, દ્રિતીય પુ૫ : ૧૯૨૩)થી કર્યો. ‘હૃદયધ્વનિ' કાલિદાસ' (૧૯૮૨) જેવાં પુસ્તકો તથા કુમારસંભવમ્ '(૧૯૮૨), (નાદ ૧, ૨, ૩, ૪ : ૧૯૨૩) માંનાં કાવ્યોમાં છંદ અને વસ્તુ- ‘ભગવદ્ગીતા(૧૮૮૨) જેવાં સંપાદન આપ્યાં છે. નિરૂપણની પ્રાથમિકતા જોવા મળે છે. એમનાં ‘જીવન્તપ્રકાશ'
ચ.ટા. (૧૯૩૬), ‘તપોવન' (૧૯૩૭), “અજેન ઉર્વશી' (૧૯૪૩) અને
પટેલ ચતુરભાઈ છોટાલાલ : કથાત્મક કૃતિ “અજવાળામાં અંધારું આપધર્મ' (૧૯૪૦)માંનાં ખંડકાવ્યો પૌરાણિક ઐતિહાસિક
યાને અંધરૂઢિચિતારના કર્તા. વસ્તુ પર આધારિત ને બોધાત્મક છે. 'મદાલસા'(૧૯૩૯) એમનું દીર્ઘસૂત્રી કથાકાવ્ય છે. છંદોબદ્ધ બાપુને' (૧૯૪૨)માં ગાંધીજીને
પટેલ ચતુરભાઈ પુરુરામ : માધ્યમિક તેમ જ ઉચ્ચશિક્ષણના ભકિતભાવભર્યો અર્થ અપાયો છે.
સ્તરે વ્યાકરણ તથા પ્રારંભિક ભાષાવિજ્ઞાનના અભ્યાસસંદર્ભ તરીકે મહાકાવ્યના બે પ્રયોગ ‘ગુરવિંદસિંહ (૧૯૪૫) અને
ઉપયોગી એવાં ‘ગૂર્જર ભાષાસાહિત્ય પ્રવેશ' (૧૯૨૯) અને ‘શિવરાજ' (૧૯૫) સર સર્ગોમાં વિભાજિત, સંસ્કૃત મહાકાવ્ય
‘જૂની ગુજરાતી ભાષા' (૧૯૩૫) ઉપરાંત માર્ગદર્શિકાઓ ‘કાવ્યશૈલીને અનુસરતાં એમનાં દીર્ઘ કથાકાવ્યો છે. ‘આભેગાર'
સમુચ્ચય તથા મામેરું' (૧૯૨૭), ‘પદ્યસમુચ્ચય તથા પૃથ્વીરાજ (૧૯૨૬)માં એમના ગદ્યખંડો સંગ્રહાયા છે.
ચૌહાણ': વિવરણ' (૧૯૨૯) વગેરે પુસ્તકોના કર્તા.
બા.મ. પટેલ ગોવિદભાઈ ડી. : પ્રવાસવર્ણન “ગુર્જરીના હૈય' (૧૯૫૨),
પટેલ ચતુરભાઈ શંકરભાઈ (૧૯૦૧, ૧૯૫૭) : કવિ. જન્મ બડવા સાબરકાંઠાની લોકગંગા' (૧૯૬૫) તથા લમીબાઈ તિળકકૃત
(તા. આણંદ)માં. ૧૯૧૯માં મૅટ્રિક. ૧૯૩૮માં એમ.એ. વડોદરા મરાઠી પુસ્તકના અનુવાદ ‘અમૃતિચિત્રા' (૧૯૫૯)ના કર્તા.
કોલેજમાં અધ્યાપક,
એમણ ન્હાનાલાલ મણિમહોત્રાવ નિમિત્તે રચેલ કાવ્યાંજલિ પટેલ ગોવિદભાઈ સુખાભાઈ, ‘પર દેસાઈ’, ‘નાત્મવાન | ‘મહાર્ણ' (૧૯૨૭) તથા વિવેચનગ્રંથ 'પ્રસાદ' આપ્યાં છે.
આચાર્ય(૧૭ ૩ ૧૯૨૧,-) : કવિ, વાર્તાકાર, નાટ્યકાર. જન્મ વતન વડસાંગળ (જિ. વલસાડ)માં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૬ માં
પટેલ ચતુરભાઈ શિવાભાઈ, ‘તોફાની' (૨૭--૧૯૪૬): કવિ. ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.
જન્મ લસણ (જિ. ખેડા)માં. ૧૯૭૦માં એસ.એસ.સી. રિસર્ચ ૧૯૪૮ માં એમ.એ. ૧૯૪૮ થી ૧૯૮૧ સુધી મુંબઈની ખાલસા એન્ડ ડેવલપમેન્ટ કેમિસ્ટ, એ.ડી.આઈ. અમદાવાદ. કોલેજમાં ગુજરાતીના અધ્યાપક.
એમણે કાવ્યસંગ્રહ 'કંડીલ' (૧૯૮૩) આપ્યો છે. ‘અમૃતિમંગલ' (૧૯૫૪) અને “આત્માની કલા' (૧૯૫૫) એમના સૌનેટસંચયો છે; રાગગીત' (૧૯૬૩) અને ‘જય જય
પટેલ ચંદુભાઈ રાવજીભાઈ : વાર્તાસંગ્રહ ‘ગુલમહાર' (૧૯૪૯), ધરતી મારી' (૧૯૬૩) શૌર્યપ્રેમ ગીતોના સંગ્રહો છે; ‘પિતૃવંદના”
હીરાની ખાણ' (૧૯૪૪) તથા 'રંગ અને દીવા' (૧૯૫૨)ના કત. (૧૯૬૦), ‘સદ્ગત મનીષાને' (૧૯૬૯) અને ‘ઈશ્વરકૃતિ' (૧૯૮૨) કરુણપ્રશસ્તિઓ છે; તો 'પિપાસા' (૧૯૬૨) અને ‘જીવનવર્ષા' (૧૯૭૮) એમના પ્રકીર્ણ કાવ્યોના સંગ્રહો છે. આ
પટેલ ચંદુલાલ જોઈતારામ, ‘મૌન બલોલી' (૨૨-૯-૧૯૩૯) : કવિ. ઉપરાંત કલગીત' (૧૯૬૮) એમને બાળકાવ્યોનો સંગ્રહ છે.
જન્મ મહેસાણા જિલ્લાના કંથરાવીમાં. એસ.એસ.સી. સુધીના ‘ત્રિભંગ (૧૯૬૩), ‘અ ણાચલ' (૧૯૬૭), ‘દીપ અને દિલ”
અભ્યાસ. કાપડને વેપાર. પછીથી છૂટક નોકરી. (૧૯૭૫) અને ‘અત્તરનાદ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે.
‘દસ્તાવેજ' (૧૯૮૮) એમનો કાવ્યસંગ્રહ છે. ‘ભીષ્મ' (૧૯૭૮), ‘અંબા' (૧૯૭૨), 'ગુરુ' (૧૯૭૬)અને ‘સભા' (૧૯૭૬) એમનાં ત્રિઅંકી પદ્યરૂપકો છે.
પટેલ ચંદુલાલ બહેચરલાલ (૫-૮-૧૮૮૯, ૨૮-૧૧-૧૯૬૪): જ.ગા. કોશસંપાદક, વાર્તાકાર, વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક
શિક્ષણ ભાયાવદર અને ગોંડલમાં. ૧૯૧૦માં મૅટ્રિક. ૧૯૧૪માં પટેલ ગેસાઈભાઈ છીબાભાઈ : વીસ પદ્યકૃતિઓના સંગ્રહ
મુખ્ય વિષય ગણિત સાથે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી ભૂદાનગીતા' (૧૯૫૬), ‘ગાંધીગીતા' અને “ચાલો ચાલો રણ
બી.એ. ૧૯૧૬થી ગોંડલમાં શાળા-નિરીક્ષક. કોશ-સંપાદન માટે મેદાને' (૧૯૬૩)ના કર્તા.
૧૯૫૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક. શિક્ષણ અને પ્રજાસેવાની
અનેકવિધ પ્રવૃત્તિ. પટેલ ગૌતમ વાડીલાલ (૮-૮-૧૯૩૬): સંશોધક. જન્મ અમદા- એમણે અઢી લાખથી પણ વધુ શબ્દોને ‘ભગવદ્ ગોમંડળ વાદમાં. એમ.એ., પીએચ.ડી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદા- કોશ' (૧૯૫૪) નવ મેટા ગ્રંથોમાં સંપાદિત કર્યો છે. ‘ગાંધી જ્ઞાનવાદમાં સંસ્કૃતના પ્રાધ્યાપક.
કોશ' (૧૯૬૩)માં ૧,૬૦૦ જેટલા વિવિધ વિષયો અંગેના
ચંટા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org