________________
પટેલ
ભાઈ કુબભાઈ પટેલ ઉમેદ વિન
પટેલ ઈશ્વરભાઈ મૂળજીભાઈ : નવલકથા‘સંધ્યાનું સ્વરૂપ’(૧૯૭૩) ના કર્તા.
...
પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ, ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિભૂલ' (॥ ૧૧૬, ૨૨-૧૧-૧૯૮૩): નવલકાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સે:જિત્રામાં. ૧૯૩૫માં મૅટ્રિક. વડોદરાની પુરુષ અધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ'નું સંપાદન તથા લગ્નરોધક કેન્દ્રનું સંચાલન. “વાસના', 'ગુજરાત સમાચાર', 'સંદેશ', 'ની', 'નિરાં' વગેર પત્રા સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયા ઉપર નિયમિત કટારલેખન. ૧૯૬૦થી અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર વધુ સક્રિય. ૧૯૬૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં કારોબના મલાવી આવસાન.
ગ્રામીણ સમાજને એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ ને નિફ્ટી નવલક્થાઓ અને ટૂંકીવાનોને એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્વાન અપાવ્યું છે. એમની પ્રથમ છ ધારાવી નવલકથા 'મ ડીપ’૧૯૪૬માં મહીકાંઠાના ખંડ ઠાકડાની પછત કામનાં પાત્રા અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છઠ્ઠોનું પ્રભાવક રીતે નિરૂપણ ધર્યા છે. એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા. વસાગર'(૧૫)માં ગ્રામીણ સમયની સર્વે માનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું કે, 'ખીને મેળા' (૧૯૪૮) અને તેના અનુસંધાનમાં લખાયેલી 'પાતાળકૂવો'(૧૯૪૭)માં ચાર -પારદિવાઓના આંતરબાહ્ય વન અને પાળીસાની ખપાનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે. 'કાયની કોટડી’ (૧૯૪૯)માં સ્વરાજ્ય મળ્યા પછીની પોલીસતંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે. આ ઉપરાંત ‘ધરતીનો અવતાર’(૧૯૪૬), *કો ને કન્યા' (૧૯૪૬), 'મારી હૈયાસગડી’(૧૯૫૯) વગેરે નવલ પાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વના, સમસ્યાઓ, રાગદ્રષ, ગુણદોષ વગેરેનું એમણે પાતાના નક્કર અનુવો તથા સમુચિત ભાષાીલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.
ગ્રામજીવનની સવ અને હિંસક નવલકથાઓની સારવ એમણે સાંપ્રત નગરજીવનને આલેખતી 'તરણા નોર્થે ડુંગર' (૧૯૫૪), 'યુગનાં એપાણ’(૧૯૬૧), 'ઋણાનુબંધ' (૧૯૬૩), ‘સાક્ષાગૃહ’(૧૯૬૫), ‘જૂથ રૂપ'(૧૯૬૭), 'સેનુબંધ' (૧૯૬૯), ‘અભિજાત’(૧૯૭૧) વગેરે નવલકથાઓ પણ આપી છે. આ નગરકથાઓમાં સમયના બદલાતા જતા સંદર્ભમાં સ્ત્રી-પુરુષના સંબંધો અને જીવનની સમસ્યાઓ સમાવશે અને
૨૪: ગુજરાતી સાત્વિકાશ - ૨
Jain Education International
વાસ્તવવાદી દૃષ્ટિને નિરૂપણ કર્યું છે. એમની નવલકથાઓમાં સામાશ્ચિક સમસ્યાઓ અને એના ઉકેલો તથ નગરજીવનનાં સ્તાવેજી નિત્રા મોખરે રહ્યાં છે.
એમની નવલિકાઓ મુખ્યત્વે હેતુલક્ષી અને ઘનાપ્રધાન છે. સંવેદનશીલ કથાવસ્તુ અને કલાત્મક નિરૂપણ કારણે એમની લોહીની સગાઈ', 'દિલનું દર્દ', 'ગૃહત્યાગ,' મધુરો સ્વપ્નાં”, બે મુખી' ઇત્યાદિ વાર્નોનો વપથી અને નોંધપાત્ર છે. સામ, િહીન રીતિને કારણે અડધી માએ ભાગવવી પડતી યાતનાઓ અને તેનાં કણ-ગંભીર પરિણામો એમની વાર્તાનોનો મુખ્ય વિષય રહ્યો છે. 'પારસમણ’(૧૯૪૯),‘ચિનગારી’ (૧૯૫૦), 'આકાશગંગા'(૧૯૫૮), 'કપૂતળી'(૧૨) વગેરે એમના નવિકાસંગ્રહો છે.
જીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્યનાં પાત્રો અને પ્રારંગા, પાનું મનેવિશ્લેષણ, ગામડાની બેબાકી, કાંવના અને વાગાના વચન ઉપયોગ નથા શૈલીની સાાઈ ને સરળતાને કારણે એમનું કબાસાહિત્ય થા અને લોકપ્રિય બન્યું છે.
'ગ્રામચિત્રો'(૧૯૪૪), રૂપસળી'(૧૫), 'ગામનીયાર' (૧૬) અને વિદ્યાનગરના વિશ્વમાં'(૧૯૬૪) એમનાં ચરિત્ર પુસ્તકો છે. ‘ગ્રામચિત્રા’માં કટા અને નર્મ-મર્મ દ્વારા ગામડાંનાં કેટલાંક પાત્રોનો પરિચય યથાતથ રીતે આપ્યા છે. ‘ધૂપસળી’ની મુલાકાતોમાં ગાંધીયુગની ભાવનાઓ અને તેમન ચરિતાર્થ કરવાના પુરુષાર્થના આલેખ છે. અહીં દાદાસાહેબ માવળંકર, રવિશંકર મહારુદ્ર, મુનિ તિખાબ, ડો. કુકે વગેરની મુલાકાતો દ્વારા તેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. ગામતીઘાટ'માં 'પોળો’નું અનુસંધાન છે. વિદ્યાનગરના વિશ્વમાં'માં ભાઈકાકાના ગણોની મુદ્રા અકાયેલી છે,
‘જીવનદીપ’(૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે’ (૧૯૫૪), *સંસારનાં વમળ' (૧૯૫૭), ‘દર્શન’(૧૯૬૬), 'મંગલ કામના’ (૧૯૬૪), ‘સ્કાયન'(૧૯૬૬), 'અમૃતમાર્ગ’(૧૯૬૮) વગેરે લેખસંગ્રહો એમના પત્રકારત્વની નીપજ છે.
નિ.વા. પટેલ ઈસ્માઈલ ઈબ્રાહીમ, ‘બાબર’, ‘બંબુસરી’, ‘તાપ વાંકીચૂકી’ (૫-૧-૧૯૪૨) : કવિ. જન્મ ભર્ગ જિલ્લાના સરમાં, ૧૯૬૫માં બી.એ. ત્યારે ઇગ્લૅન્ડમાં લેન્કેશાયરમાં નવશે. ‘ઉપવન' (૧૯૮૨) એમના ગઝલ હેઠળના સર છે,
ચં.ટા. પટેલ ઉમરજી ઈસ્માઇલ, ‘સારોદી': નવલકથા ‘જીવનપ્રકાશ’ (૧૯૩૪)ના કર્યાં.
...
પરેલ ઉમેદ ત્રિભુવન, ‘ઉમાકાંત’(૪-૪-૧૯૬૫): નવલકથાનો નૂતન સૌરભ અને ગુજરાત'-ભા. ૧-૨(૧૯૩૭), ‘નર્તકી’ (૧૯૪૪), ‘બેલા’(૧૯૫૫),‘સુષુમણા’(૧૯૫૮), ‘ઠોકર’(૧૯૫૯), “દિલ એક મંદિ’(૧૯૫૯), 'મંગળાનિ'(૧૯૫૯), 'સમતા’ (૧૯૬૩), ‘સજની’(૧૯૬૩), ‘ભણકાર’(૧૯૬૯) અને કાવ્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org