________________
પટેલ અંબાલાલ શિવલાલ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ ,
પટેલ અંબાલાલ શિવલાલ: હિંદી-ગુજરાતી કોરા “હું કોરા” (રતિલાલ સાં. નાયક સાથે, ૧૯૬૧)ના કતાં.
નિ.વી.
પટેલ અંબુભાઈ દેસાઈભાઈ (૧૨-૭-૧૯૨૪) : નવલકથાકાર, નાટયલેખક. જન્મ વતન વડોદરા જિલ્લાના કેસિન્દ્રા ગામમાં. એસ.એસ.સી., પી.ટી.સી. થયા પછી પ્રાથમિક શિક્ષક.
પ્રેમની પરિતૃપ્તિ' (૧૯૮૩), ‘હની સરવાણી' (૧૯૮૩), ‘મારું બન્યું સાકાર' (૧૯૮૪), 'અમી' (૧૯૮૪), ‘સુ અને આનંદ' (૧૯૮૪), 'સુરભી - દહેજના પાપે' (૧૯૮૪) ઇત્યાદિ. એમની નવલકથાઓ છે. ‘મા ભામની રક્ષા કાજ (૧૯૬૧) એમનું નાટક છે.
ખાનપુર ગામે. ૧૯૧૮માં રચંદ ટ્રેનિંગ કૉલેજમાંથી ઉત્તીર્ણ. પચીસ વર્ષ સુધી પ્રાથમિક શાળ:ના આચાર્ય. પછી આઠેક વર્ષ આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સપેકટર. ‘ઈશાન'ના તંત્રી. પાકિસ્તાન, બ્રહ્મદેશ, સિલાન, કેનિયા, ટાંગ:નિયા, ઇ બ્લડ વગેરે સ્થળોએ કાવ્યવાચન.
તેઓ ગઝલકાર નહિ પણ હઝલકાર (હાયકવિ) છે, ધરતીના ધબકારા' એમને હઝલસંગ્રહ છે. ચાલુ જમાનાનો ચિતાર (૧૯૨૭) એમનું હાયપ્રધાન નાટક છે. ‘રસનાં ચટક' (૧૯૨૯) અને ‘હાસ્યકુંજ' (૧૯૩૦) માં હાસ્યલેખા છે. આ ઉપરાંત 'કલમચાલુક' (૧૯૩૭), ‘અક્કલના ઇજારદાર' (૧૯૩૮) ‘આનંદઘર’ (૧૯૪૬) વગેરે એમનાં હાસ્યકટાક્ષનાં ગદ્યપુસ્તકો છે.
પટેલ ઈશ્વરદાસ વીરદાસ : પદ્યકૃતિ 'ઈઘર ભવનાવલિ' (૧૯૫૫)
-ના કર્તા.
પટેલ ઈશ્વરભાઈ : નાટક 'ઈઘરનું ખૂન (૧૯૪૧) અને અક્કલની
ખાણ' (૧૯૫૯)ના કર્તા.
પટેલ ઈશ્વરભાઈ જીવરામદાસ (૧-૮-૧૯૨૫): કવિ. જન્મ વતન મહેસાણા જિલ્લાના મહેરવાડામાં. અભ્યાસ એમ.એ., બી.એડ. શાળાઓમાં શિક્ષક અને પછી આચાર્ય. ‘રવાતિ' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે.
પટેલ આત્મારામભાઈ કાનજીભાઈ(૧-૮-૧૯૨૪, ૨૩-૧૨-૧૯૮૯): નવલકથાકાર, રાંશાધક. જન્મ મહેસાણા જિલ્લાના લાડોલમાં. ૧૯૬૦માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ઇતિહાસ-ગુજરાતી વિષયે. સાથે બી.એ. ૧૯૬૨ માં એમ.એ. ૧૯૮૨ માં એલએલ.બી. શરૂઆતમાં વિસનગર રેલવે સ્ટેશને સ્ટેશનમારની ન કરી. પછી વાણિજય શાખ;માં કારકુન અને વાણિતમ્ સુપરવાઇઝર. ૧૯૮૪માં નિવૃા. ૮દયરોગના હુમલાથી અવસાન.
એમની પાસેથી નવલકથા 'ઘુઘવે સાગર મઝધાર (૧૯૮૪) અને સંશોધનગ્રંથ 'લાટપલ્લી લોડોલ' (૧૯૬૫) મળ્યાં છે.
નિ.વા. પટેલ આદમ મુસા, ‘આદમ ટંકારવી (૨૭-૯-૧૯૪૦) : કવિ. જન્મ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ. અંગ્રેજી વિષયમાં એમ.એ. વલ્લભંવિદ્યાનગરમાં એચ. એમ. પટેલ ઇન્સ્ટિટયુટ ઓવ ઇંગ્લિશમાં અંગ્રેજીના વ્યાખ્યાતા.
‘સંબંધ' (૧૯૭૧) એમના તન, ગઝલ, રાઈ અને મુકતાન! રાંગ્રહ છે. એમણ નખશિખ(અન્ય સાથે)માં પ્રયોગલક્ષી ગઝલ સંપાદન કર્યું છે.
એ.ટી. પટેલ આપાભાઇ મોતીભાઈ: મલિક નવી • દિન : કુતિ ‘તાંડવનૃત્ય' (૧૯૪૭) અને ‘કાનનકલ્લોલ' (૧૯૪૮) તેમ જ સંપાદિત પુસ્તક ‘ગાંધી ગિરામૃત'ના કર્તા.
પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ (૨-૧૧-૧૯૨૪, ૧૦ ૧૧ ૧૯૮૯) : ચરિત્રલેખક, નિબંધકાર, અનુવાદક. જન્મ પીજ (તા. નડિયાદ)માં. એમ.એ., બી.ટી. માધ્યમિક શાળામાં શિક્ષક. પછીથી સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી અને કૃષિ યુનિવર્સિટીમાં કલપતિ. ‘વિજ્ઞાનદર્શન’ માસિકના તંત્રી તથા ‘વેદવિજ્ઞાન અકાદમી'ના અધ્યક્ષ. અમદાવાદ ખાતે આંતરડાના કેન્સરથી અવસાન.
એમણ બહુરત્ના વસુંધરા' (૧૯૫૬), પ્રેરણામૂર્તિઓ' (૧૯૫૯), ‘ત્યાગવીર દરબાસાહેબ' (૧૯૫૯), સ્નેહ અને શહુર (૧૯૬૪), ‘લાલા લજપતરાય' (૧૯૬૫), “આઝાદીનો નાદ' (૧૯૬૬), ‘હિંમત મદ, મદદે ખુદા' (૧૯૬૯), 'ખંડિત કલેવરમાં અખંડિત મન' (૧૯૬૯), ‘ગુજરાતના સુપુત્રા'- ભા. ૨ (અન્ય સાથે, ૧૯૬૯) વગેરે પ્રેરક જીવનચરિત્રો આપ્યાં છે.
‘સરજનહારની લીલા' (૧૯૬૩) તથા 'હયું અને હામ' (૧૯૬૪) જવી પ્રસંગકથાઓ તેમ જ ‘શીગી-શીગી' (૧૯૫૭) અને ‘સાગરવીર’ (૧૯૫૭) જેવી કિશોરકથાઓ પણ એમના નામે છે. આ ઉપરાંત એમણે “અખબારી રવાતંત્રય કાજ' તથા 'ભૂલ્યાંને પંથે બતાવજો' નામના નિબંધસંગ્રહા, ‘જ્ઞાનકોશ'નું સંપાદન અને
અમેરિકામાં શિક્ષણ' (૧૯૭૮), ‘આપણા સ્વપ્નનું ભારત (૧૯૭૨), 'કેળવણી અને શિક્ષક તાસીર વગેરે અનુવાદ-ગ્રંથ: પણ આપ્યા છે.
પટેલ આલીબાઈ નસરવાનજી : અંગ્રેજી પુસ્તકોને આધારે રચાયેલી નવલકથા “બે હયાત : જુવાનીના ઝરાનું પાણી' (૧૯૦૧), ‘તમે તાસીર' (૧૯૬૩) અને ‘સેવટ સુચી સાચી'નાં કર્તા.
નિ.વા. પટેલ આશાભાઈ ભાઈલાલ: મહારાજા ચભાનુ નાટકનાં ગાયના’ (૧૮૯૭)ના કતાં.
પટેલ ઈબ્રાહીમ દાદાભાઈ, ‘અડવાઇ', ‘બેકાર’, ‘હડમત” (૨૪-૧૨-૧૮૯૯, -) : હાસ્યલેખક. જન્મ ભરૂચ જિલ્લાના
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org