________________
નાયક હરીશ ગણપતરામ– નિમાવત જશવંતરાય છગનલાલ
વિકારાના કૃષિ વિભાગમાં અધિકારી તરીકે ગાંધીનગરમાં. નિકપરેખા (૧૯૪૫): વિશ્વનાથ મ. ભટ્ટના વિવેચનગ્રંથ. “વિવેચન
એમણે 'ગુજરાતી રંગભૂમિના અભિનયશિલ્પી : બાપુલાલ વિચાર, ગતકાલીન સાહિત્ય, સમકાલીન સાહિત્ય', “વિદેશી નાયક’ નામે આપેલા ચરિત્રપુસ્તકમાં કુશળ અને પ્રતિષ્ઠિત નટ સાહિત્ય', 'ગ્રંથેતર સાહિત્યસૃષ્ટિ' વગેરે વિવેચનનાં વિવિધ બાપુલાલના જીવનકાર્યની ઝાંખીની સાથે સાથે મુંબઈ ગુજરાતી પાસાંઓને નિરૂપતા ચૌદ લેખને અહીં સંગ્રહ છે. ભિન્નભિન્ન નાટક મંડળીને સળંગ અઠ્ઠાવન વર્ષને ઇતિહાસ પણ આપ્યો છે. સાહિત્યપ્રકારોમાં ઉપેક્ષિત વિવેચનને સર્જનની સમકક્ષ ગણવા
પ્ર.મ. માટે કૌતુકરાગી વિવેચનના પુરસ્કર્તા આલેખકે વિવાદાસ્પદ મુદ્દો નાયક હરીશ ગણપતરામ, ‘તબરમ ગુજરાતી', 'પુરુરવા પંડિત'
છેડયો હતે એનાં ઘણાં મૂળ ‘વિવેચકની સર્જકતા’ અને ‘લોક(૨૮-૧૦-૧૯૨૬) : બાળસાહિત્યલેખક, નવલકથાકાર. જન્મ
ભોગ્ય વિવેચક' લેખમાં પડેલાં છે. “સરસ્વતીચંદ્રને સમર્થ રીત સુરતમાં. વતન વાલોડ (જિ.સુરત). ૧૯૪૩માં મૅટ્રિક. ૧૯૪૪થી
મૂલવતે “પંડિતયુગનું મહાકાવ્ય” લેખ નોંધપાત્ર છે. સુદીતાની ૧૯૬૧ સુધી કેન્દ્ર સરકારની તારઘરની અમદાવાદમાં નોકરી.
મર્યાદા હોવા છતાં આ લેખોની ઊર્મિલક્ષિતા અને સૌંદર્યલક્ષિતા એમના ગ્રંથોમાં મધુરજની' (૧૯૫૧), ‘એક બકરાની આત્મ
અનુપ્રેક્ષણીય છે. કથા' (૧૯૫૨), હાથરેખા' (૧૯૫૩), ‘વીંધાયેલું પંખી' (૧૯૬૭),
એ.ટી. ‘હ શોધે હૂંફ' (૧૯૬૯), 'માછલીનાં આંસુ' (૧૯૭૦), કારાગાર’ નિજાનંદ : જુઓ, કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ. (૧૯૭૮), ‘આકાશચક્ષુ'(૧૯૭૮), ‘ઢળતી સાંજની લાલિમા'
નિજાનંદ : પદ્યકૃતિ “શ્રી અનગીતા' (૧૯૫૫)ના કર્તા. (૧૯૭૯), 'લાગણીનું કોરું આકાશ' (૧૯૭૯) જેવી નવલકથાઓ છે; 'પ્રેમવમળ' (૧૯૪૮), ‘કોને પરણું?' (૧૯૪૯), ‘યૌવનના રંગ' (૧૯૫૦), ‘વિષ અને અમૃત' (૧૯૫૧) જેવી લઘુનવલો છે;
નિઝામી : નવલકથા ‘સલીમ અને મહનિસા' (૧૯૧૮)કર્યા. તો ઇન્દ્રધનુષના ટુકડા' (૧૯૫૪) જેવો વાર્તાસંગ્રહ તેમ જ ‘રંગભવન (૧૯૫૫) અને રંગઉપવન” જેવા નાટકસંગ્રહો છે. - નિઝામી નનુ ભગત: પદ્યકૃતિ “ગુરાને શરણ આવા' (૧૯૬૫) ‘કચ્છબછું' (૧૯૪૭)થી આરંભાયેલા એમના બાળસાહિત્યમાં ના કર્તા. ‘અભુત ગ્રંથાવલિ', ‘ગમ્મતમાળા’, ‘વૈજ્ઞાનિક સાહસકથામાળા, ‘સુંદર બોધકથામાળા’, ‘હરક્યુલિસ ગ્રંથમાળા’ વગેરેનો સમાવેશ
નિઝામી સદરુદ્દીન રજામિયાં અબ્બાસી : હારત મહમૂદ દરિયાઈ થાય છે.
સાહેબનું જીવનચરિત્ર(૧૯૨૧)ના કર્તા.
ભા.જા. નારણસિંહ કેસરીસિહ : પદ્યકૃતિઓ ‘ભજનાવલી' (૧૮૯૦) તથા
નિત્યાનંદજી: ‘તત્ત્વજ્ઞાન દોહાવલી' (૧૯૩૪) તથા નિત્યાનંદ‘જ્ઞાનસાધન ભજનાવલી' (૧૮૯૫) ના કર્તા.
વિલાસના કર્તા.
નારદમુનિ: જુઓ, ઘડિયાળી દીનશા પેસ્તનજી. નારદલાલ પોપટલાલ: પદ્યકૃતિ “વેદાંતવિલાસ' (અન્ય સાથે, ૧૯૧૧)ના કર્તા.
નારાયણ ભકત : જીવનચરિત્ર ‘નિત્યાનંદ સ્વામી' (૧૯૭૮)ના કર્તા.
નિબંધ: સ્વરૂપ અને વિકાસ (૧૯૭૫) : પ્રવીણ દરજીનો મહાનિriધ. નિબંધના લલિત અને લલિતેતર એવા ઉભય પ્રકારમાં ગત સવાસા વર્ષ દરમિયાન થયેલ સ્વરૂપબંધારણ અને ખેડાણની અહીં વ્યાપક તપાસ થઈ છે. વળી, વિષયની સ્વરૂપચર્ચા તથા અન્ય સાહિત્ય
સ્વરૂપો સાથેના નિબંધના પારસ્પરિક સંબંધની ચર્ચા પછી ગુન/રાતી નિબંધને જાગૃતિકાળ, પંડિતયુગ, ગાંધીયુગ અને આધુનિકયુગ જેવા વિવિધ યુગ તબક્કાઓમાં વિભાજિત કરીને તેની સર્વગ્રાહી સમીક્ષા પણ અપાઈ છે.
નારાયણ હેમચન્દ્ર: જુઓ, દીવેચા નારાયણ હેમચંદ્ર. નારિયેળવાળા અરદેશર શાપુરજી : આત્મકથા ‘મારી કમીની જિદગીને હેવાલ' (૧૯૩૬)ના કર્તા.
નારીગર મહાવજી સાજન: નવલકથા 'હરિપરું'(૧૯૨૯)ના કર્તા.
૨ર.દ. નાશાદ : ‘મુસ્લિમોએ ગુજરાતી ભાષાની બજાવેલી સેવા : ગુજરાતના પુરાણા સાહિત્યનું વિવેચન' (અન્ય સાથે, ૧૯૧૨)ના કર્તા.
નિમાવત જશવંતરાય છગનલાલ, જશુ નિમ્બાર્ક (૩-૯-૧૯૪૧) : કવિ, વિવેચક. જન્મ રાજકોટ જિલ્લાના મોરબીમાં. ૧૯૫૮માં મૅટ્રિક. ૧૯૬૩ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મોરબીથી બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં રાજકોટથી એમ.એ. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી મેરબીમાં શિક્ષક. ૧૯૭૦થી ૧૯૭૭ સુધી ધ્રાંગધ્રામાં ગુજરાતી વ્યાખ્યાતા. ૧૯૭૭થી ભાયાવદરમાં ગુજરાતીના પ્રાધ્યાપક,
નિ.દ. : જુઓ, દેસાઈ નિરુભાઈ ભાઈલાલ.
૨૮૬: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org