________________
નિરંકુશ- નીલકંઠ તાહેર મોહમ્મદ હાસમભાઈ
આવિર્ભાવ' (૧૯૭૭) એમને કાવ્યસંગ્રહ છે, તે પરામર્શ એમના વિવેચનસંગ્રહ છે.
નિરંકુશ : જુઓ, લુહાર કરશનદાસ ભીખાભાઈ. નિરંજન : જુઓ, મજમુદાર નિy. નિરંજન કવિ: જુઓ, વ્યાસ મુરારિલાલ. નિરંજન શુકલ : જુઓ, શુકલ દુર્ગશ તુળજાશંકર. નિરંજનવિજ્ય : પ્રસંગકથાઓના સંગ્રહ ‘ઉત્તમ કથા વારા (૧૯૮૦)ના કતાં.
કથાને મિષે બળકટ ભાષાના વિસ્તારો ઊભા કરે છે. આ લઘુનવલમાં કથાનાયક 'હું' અનંતલીલા, કમસાંગકોલા અને સાનુલા નામની ત્રણ રેખા નોખા વ્યકિતત્વવાળી સ્ત્રીઓના સંબંધમાં આવે છે અને એની ક્રિયાપ્રતિક્રિયારૂપે થતા નીતિનિરપેક્ષ અવૈધ જાતીય વ્યવહારોનું નિરૂપણ આઠ ખંડમાં વહેંચાય છે. સભ્ય સમાજથી દૂરના કોઈ પહાડી પ્રદેશમાં વસતી આદિમજાતિને સ્થાનિક રંગ આ નવલનું મુખ્ય આકર્ષણ છે.
નિરુદ્દેશે : રાંદારભૂમ અને કાવ્યબ્રમણની નિરુદ્ધ શતા પર એકસાથે આવવાંભન કરનું રાજેન્દ્ર શાહનું પ્રસિદ્ધ ગીત.
નિર્ગુણદાસ : હવામીનારાયણ સંપ્રદાયના કેટલાક ધાર્મિક પ્રસંગે રજૂ કરનું પુરનક 'વાર્તાસંગ્રહ’ અને ‘બાનામૃત તથા અનાકૂટોત્સવ (બી. આ. ૧૯૬૩)ના કર્તા.
નિ.વી. નિર્મુખાનંદજી : પદ્યકૃતિ ‘ઝીપુરષારામ વીવામૃત સાગર (૧૯૩૪)
-ના કર્તા.
નિશિગંધ : જુઓ, દોશી સુરેન્દ્ર. નિશીથ (૧૯૩૯) : ઉમાશંકર જોશીને ‘ગંગાગીના અનુગામી કાવ્યસંગ્રહ. સોનેટ, ગીત અને છાંદસ, દીદી તેમ જ ચિંતનરચનાઓના અહીં સમાવેશ છે. પ્રણય, પ્રકૃતિ, દેશ જાગૃતિ, વિબંધુત્વ, અધ્યાત્મ અને દલિત-અનુકંપ જેવા વિષયોને સ્પર્શતી આ રચનાઓ પ્રતિબદ્ધતાના સીમાડાઓમાં પ્રવેશી જતી હોવા છતાં એકંદરે સૌન્દર્યનિષ્ઠ રહેવા પામી છે. અહીં ગાંધીયુગના આદર્શ કંઈક અંશે સર્વકાલીન સ્તરે ઊંચકાઈને આલેખાયા હોવાની પ્રતીતિ થાય છે. ઊંચા પ્રકારની સર્જકતાનો સ્પર્શ ‘નિશીથ' જેવી મંત્રકક્ષાએ પહોંચતી રચનામાં કે ‘સંગત મોટાભાઈ” જેવી કણ.
સ્તરે પહોંચતી રચનામાં જોઈ શકાય છે. ગીતની પંકિતઓના વિસ્ફોટમાં અનાયાસ અને આયાસને સાથે સાથે અનુભવ થાય છે. ‘દૂર શું? નજીક શું?’ કે ‘માનવીનું હૈયું' જેવાં ગીત પંકિતનિબંધનોની તાજગી દાખવે છે. ‘સખી મે કલ્પી'તી’ જેવાં કેટલાંક રૉનેટોની ચમત્કૃતિ દીર્ઘકાલીન છે. “આત્માના ખંડેર’ સૌનેટમાળા પોચા આદર્શવાદને બદલે સાચી અનુભૂતિને અને યથાર્થન ઉપસાવવા મથી છે, પરંતુ ચિંતન વધુ મુખર બનેલું જોવાય છે. એકંદરે ભાષાની પ્રૌઢિ ને અલંકારના ઉન્મેષ આસ્વાદ્ય બન્યાં છે.
એ.ટો. નીકમ ભીમરાવ લક્ષ્મણરાવ : નવલકથા જુલ્મી લૂંટારા પંજામાં સપડાયેલી સુંદરી' (૧૯૧૫)ના કર્તા.
નિર્દોષ ને નિર્મળ આંખ તારી : હરિશ્ચંદ્ર ભટ્ટની લ: કપ્રિય બનેલી
આ કાવ્યરચનામાં વસંતની ફૂકથી ખરી પડતી મુકોમળી દહકળીનું વર્ણન અકાળ અવસાનની રાંવદનાને રામરૂપ ઉપસાવ છે.
એ.ટી. નિર્મલ રસિક, ‘ મી' : નવલકથા 'વીણાના તાર' (૧૯૭૫)ના કર્તા.
નિર્મલાદેવી, ‘સરસ્વતી (૧૯૨૦): કવિ. સૌરાષ્ટ્રના રાજુલાનાં
વતની. પુષ્ટિમાગી. ‘વદાક્તતીર્થ', ‘દર્શનભૂષણ’, ‘વ્યાખ્યાનસરસ્વતી’ વગેરે બિરુદથી સન્માનિત. ગુજરાતી, હિંદી, સંસ્કૃતનાં જાણકાર.
‘નિર્મળશ્યામરસ' (૧૯૫૦), ‘નિર્મળ ભાવ સુમ' (૧૯૫૮) અને ‘નિર્મળરબંસરી' (૧૯૫૦) એમના કાવ્યસંગ્રહો છે.
ચ.ટા. નિલ ૫: જુઓ, શર્મા ભગવતીકુમાર 4. નિર્વાસિત : જુઓ, દલાલ જયંતી ઘેલાભાઈ. નિશાચક (૧૯૭૯): કિશોર જાદવની લઘુનવલ. સામાજિક ન્યા રાજકીય સમસ્યાઓના ઉકેલ માટે બહાર તાકતા કથાસાહિત્યની રામે કથાસાહિત્યની પોતીકી જ સમસ્યાના ઉકેલ માટે અંદર તાકતી. જે આધુનિક કૃતિઓ અવતરી એમાં આ કૃતિનું સ્થાન છે. આ લેખક અસંબદ્ધની લીલા સંદર્ભે કલ્પન-પ્રતીક દ્વારા સ્વપ્નવાસ્તવ અને વાસ્તવિકતાની મિશ્ર અને ધૂંધળી ભોંય ઉપસાવે છે અને
નીરજાનંદ સ્વામી : સરળ શૈલીમાં સંતજીવનના પરિચય આપતું પુસ્તક ‘શ્રી રમણ મહર્ષિ' (૧૯૩૮)ના કર્તા.
કૌ.. નીલકંઠ જીવતરામ (૧૯ મી સદીના ઉત્તરાર્ધ): કવિ. વતન ઈડર.
આ સુધારાવાદી કવિ પાસેથી નીલકંઠ કવિતા' (૧૮૭૮) અને કાવ્ય કમલાકર'- ભા. ૧-૨ (૧૮૯૭) કાવ્યગ્રંથો મળ્યા છે. દલપતરીતિના કવિ હોવા છતાં કાવ્યોમાં તાજગી છે. સુધારકોની નિર્બળતા પર પણ એમની કવિતામાં કટાક્ષ છે. ભકિત, જ્ઞાન, ધર્મ, ધન, નીતિ, અધિકાર, વિદ્યા, સત્ય જેવાં તત્ત્વાને વિષય બનાવતી એમની કવિતા વિવિધ દૃષ્ટતાથી યુકત છે. ઉત્તર હિંદના પ્રવાસનાં કેટલાંક વર્ણનો પણ નોંધપાત્ર છે.
ક...
નીલકંઠ તાહેરમેહમ્મદ હાસમભાઈ : નવલકથા “સુમતિહાર' (૧૯૨૧) ના કર્તા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org