________________
ધાભર ડોસાભાઈ રૂસ્તમજી – ધુમ્મસનું આ નગર
‘ઉરના સૂર' (૧૯૬૯) અને 'ભવરણની ભીડમાં' (૧૯૭૭) ધારિયા છોટાલાલ મૂળજીભાઈ: ‘ગુજરાતી ભાષાનું બાળવ્યાકરણ' એમના કાવ્યસંગ્રહો છે. કેટલાંક સહસંપાદને પણ એમણે કર્યા છે. (બી. આ. ૧૯૨૬)ના કર્તા. - ચ.ટા.
ક.. ધાભર સાભાઈ રૂસ્તમજી : નવલકથા કંગાવ્યા અને માણસાઈ ધાના કુંવરબાઈ માણેકજી : ‘ઈરાન અને ઈરાકમાં મુસાફરી'નાં કાયદાના ભાગ' (૧૯૧૯), અનૂદિત બાળવાર્તાસંગ્રહ ‘ઝીગફીદ' કર્તા. (૧૯૩૮) તેમ જ સંપાદિત ગ્રંથ ઇટાલ્યન વાર્તાસંગ્રહ' (૧૯૨૧)
નિ.વ. અને ફારસી શારીમાંથી ચૂંટેલા શાહરો' (૧૯૨૨)ના કર્તા. બાલા માણેકજી કુંવરજી (૧૮૭૫, -) : પારસી કોમના અનેક
ધાર્મિક સામાજિક પ્રશ્નને ચર્ચાતી આત્મકથનાત્મક કૃતિ ' તુર ધાભર હોરમસજી ખદજી : ચીન દેશ' (૧૮૯૨) અને વ્યાકરણ”
ધડલા : એક આત્મકથા' (૧૯૪૨)ન. કર્તા.
નિ.વા. (૧૮૯૬) ના કર્તા.
ક.ગ્રે. ધી : જુઓ, મેહતા મોહનલાલ તુલસીદાસ. ધામી મેહનલાલ ચુનીલાલ, 'મૃદુલ', 'બાજીગર (૧૩-૬-૧૯૦૫, ધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પથાબૂ પર લખાયેલી, ૨-૮-૧૯૮૧): નવલકથાકાર, અનુવાદક. જન્મ પાટણમાં. પણ માનવમનની સંકુલતા પર લક્ષ્મ કેન્દ્રિત કરીને નવી દિશા બાળપણ ચોટીલામાં. હંટમેન ટ્રેનિંગ કોલેજમાં છે ગુજરાતી ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની સુધીને અભ્યાસ. પટણમાં આવીને ઉજમશી પીતાંબરદાસ અશકિત, કર્તવ્યની લગની અને સમયના અભાવને કારણ આયુર્વેદિક કોલેજમાંથી ૧૯૨૮માં આયુર્વેદભૂપગની પદવી. સત્યાગ્રહી ધીમુ પરણવા ઇચ્છતા નથી, પરંતુ એની સભાઓમાં ૧૯૨૯ માં ચેટીલામાં દવાખાનું. ૧૯૩૭માં રાજકોટમાં દવાખાનું. અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વૈદકનો વ્યવસાય.
વિભા એને પ્રેમાકલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતાં વિભાને રવીન્દ્રનાથ ટાગાર અને સૌરેન્દ્રમોહન મુખોપાધ્યાય જેવાથી જીવન ખેાઈ બેઠા જેવું લાગે છે, તે બીજી બાજુ તે છટકી જતા પ્રભાવિત છતાં આ લેખકે જૈન ઇતિહાસના વાચનને લીધે જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નને
ઐતિહાસિક નવલકથાઓ લોકપ્રિય ઢબે લખી છે. એમના નામે પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ ને ‘રૂપકથા'-ખંડ ૧-૨ (૧૯૫૫), ‘બંધન તૂટયાં' (૧૯૫૬), 'રૂપ- અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુના ગર્વિતા' (૧૯૬૨), ‘પૌરવી' (૧૯૬૨), ‘ભદની ભીતરમાં સ્વીકાર કરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકા (૧૯૮૧) ઇત્યાદિ દોઢા જેટલી નવલકથાઓ બોલે છે.
અહીં રચાયેલી છે, તે વિભાની વ્યકિતતા આકાર લે છે એનાં વાણી, ‘ રાકટોરી' (૧૯૩૫) વિનોદ, વેદના અને વંદના એમ ત્રણ વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને ભાગમાં વહેચાયેલો કલ્પના તેમ જ વિચારની ઓછપવાળા બાદ ૫ત્રે સંકલ બન્યાં છે. કથા. સ્મૃતિધારારૂપે વહી આવી હોય અને રાસને સંગ્રહ છે. “સ્મરણમાધુરી' (૧૯૮૦)માં એમનાં આત્મ- ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેકનિક સૂઝકથાત્મક લખાણાને વિમલકુમાર ધામીએ સંકલિત કર્યા છે. પૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની
‘નિરૂપમાં' (૧૯૪૨), પ' (૧૯૪૨), 'મુકતપંખી' (૧૯૪૨). સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશાની ઉચિત પસંદગી, વગેરે બંગાળીમાંથી એમણ આપેલા અનુવાદો છે.
શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની સૂઝ-એમ, સારી નવલકથાના
એ.ટી. સર્જન માટે કેટકેટલી સજજતાની જરૂર પડે છે તેને ખ્યાલ આ ધામાં વિમલકુમાર મેહનલાલ: નવલકથાઓ રૂપનંદિની' (૧૯૭૬) કૃતિ આપે છે. અને સાર આ સંસારનો' (૧૯૮૧)ના કર્તા.
ક.બ્ર. ધીરજ: ભાષા, છંદ અને રજૂઆત પરત્વે ધ્યાન ખેચતા સંગ્રહ ધામેલિયા રામ પુરુત્તમદાસ: નાટયકૃતિ ‘ચક્રાવા' (૧૯૭૪)ના
ધીરવાનાં કાવ્યો' (૧૯૨૩) ના કર્તા. કતાં. કૌ.બ્ર.
શ.ત્રિ. ધારક મયાશંકર મતીરામ : પદ્યકૃતિ “ગૂર્જરમણિ મહેરબાન દિ.બ.
ધીરજકાકા : જુઓ, પુરાણી ધીરજલાલ નરભેરામ. મણિભાઈ વિરહ શકોગાર' (૧૯૦૧)ના કર્તા.
ધીરજરામ જગજીવનદાસ: નવલકથા ‘કુમુદા' (૧૯૭૨) અને
ક.બ્ર. ‘દક્ષિણના કેટલાક ભાગમાં મુસાફરીનું વર્ણન'ના કર્તા. ધારાસભા : મિનિસ્ટરના ભાણાભાઈને કાંટો વાગે છે અને સાર
નિ.વા. વારને બદલે તપાસપંચની બંધારણીય રીતરસમ દ્વારા સમય ધીરજલાલ ગજાનનજી મહેતા : જુઓ, ઉમરવાડિયા બહુભાઇ વીતતાં ભાણાભાઈ મરણ પામે છે - એવા, ધારાસભાના માળખા લાલભાઈ. પર વ્યંગ કરતું ચન્દ્રવદન મહેતાનું એકાંકી.
ધુમ્મસનું આ નગર(૧૯૭૪) મફત ઓઝાના પ્રથમ કાવ્યસંગ્રહ. એ.ટી. અહીં ગ્રામીણ પરિવેશથી વિખૂટા પડી જવાયા પછીની, કાવ્ય
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૨૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org