________________
ધૂંવાધાર અને બેડાઘાટ - ધોળકિયા મહેશ શાંતિલાલ
નિ.વા.
નિ.વા.
નાયકની નાગરિક સમાજ-સંસ્કૃતિ પરત્વેની અકળામણને વાચા તથા નાટયકૃતિઓ ‘લાલરાજ ને ચંદ્રિકાના ફારસ' (૧૮૮૭) આપતાં ગીત-ગઝલ અને મુકત છંદ કાવ્યચનાઓ સંગ્રહીત છે તેમ જ ‘ચાર ભાઈબંધનું રમૂજી ફારસના કતાં. ‘પથ્થરનું પંખેરુ’ અને ‘પથ્થરની લીલેય કાયા' જેવા પ્રયોગોમાં
નિ.વા. ડોકાતાં પથથર અને પંખી અહીં અદ્યતન કવિતાના વિવિધ ધોળકિયા અરવિંદ મલભાઈ (૧૯-૧૯૨૨) : વાર્તાકાર. જન્મ પ્રભાવોને ઝીલે છે.
ધ્રાંગધ્રામાં. ૧૯૪૩માં બી.એ. ૧૯૪૬ માં એમ.એ. ૧૯૪૭થી ધૂંવાધાર અને ભેડાઘાટ : જબલપુર નજીકના ધુંવાધાર ધોધના ૧૯૮૦ સુધી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટમાં શિક્ષક. આકાશવાણી,
અને ભેડાઘાટના વર્ણન દ્વારા નર્મદાના સૌન્દર્યતીર્થને ઉપસાવતો રાજકોટમાં ગ્રામજનોના કાર્યક્રમનું સંચાલને. નાટય અને રામનારાયણ વિ. પાઠકનો પ્રવાસનિબંધ.
સંગીતક્ષેત્રે વધુ સક્રિય.
ર.ટી. એમની પાસેથી ધાર્મિક બાધકથાઓના સંગ્રહ સત્રાંગ’ ધૂની માંડલિયા : જુઓ, શાહ અરવિંદકુમાર લીલચંદભાઈ.
(૧૯૮૭) મળ્યો છે. ધૂનીરામ : જુઓ, દ્રિવેદી ગૌરીશંકર પ્ર.
ધોળકિયા ઉષાકાન્ત એલ. : ‘અર્ધમાગધી ભાષા' (૧૯૩૯)ના કર્તા. ધૂમકેતુ: જુઓ, જોશી ગૌરીશંક્ર ગોવર્ધનરામ. ધૂસરતાન પૃથ્વી : પૂરતામાં ખોવાઈ ગયેલા આકારો સૂર્યન હાથ ધોળકિયા કેશવલાલ વિજયરામ (૧૮૮૪) : કવિ. જન્મ મ કર છે ફરીને જડી આવે છે એવા વાતાવરણમાં કાલિદાસની સૃષ્ટિ અને અંજારમાં. માધ્યમિક શિક્ષણ ભૂજમાં. આધુનિકતાની સૃષ્ટિને પ્રતિસાદ આપતો સુરેશ જોશીને લલિત- એમની પાસેથી કાવ્યકૃતિ 'રસ્કાર મુકતાવલિ અને નિબંધ.
‘પિતૃવિરહ' તથા ‘ભગવદ્ ગીતાનો અનુવાદ મળ્યાં છે. એ.ટી.
નિ.વા. ધૂળમાંની પગલીઓ (૧૯૮૪) : ચંદ્રકાન્ત શેઠના બાળપણનાં ધોળકિય જયંતીલાલ મોરારજી : નિબંધાત્મક કૃતિઓના સંગ્રહ સંસ્મરણો આલેખતા ગ્રંથ. દૂરના ભૂતકાળને વર્તમાનની ક્ષણથી | ‘હિત્યાદર્શના કતાં. જોવાનું કુતૂહલ અને એમ કરવામાં સ્મૃતિ સાથે કલ્પનાને ભેળ
નિ.વા. વવાનો સર્જક કીમિયે અહીં મહદંશે સફળ નીવડયો છે. આત્મ ધોળકિયા ન ભગવાનજી : કથા કૃતિઓ ‘ગાંગી લાટ અને કથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનને “હેમ ખેમ અને કુશળ' (૧૮૯૬) ના કર્તા. પ્રશ્ન લેખક માટે મહત્ત્વને છે, એ પ્રરછન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલું છે. એટલે જ, શબ્દશબ્દમાં લેખકે પોતાની
ધોળકિયા નથુશંકર ઉદયશંકર : પદ્યકૃતિ 'કાવ્યચિતામણિ', ઉપસ્થિતિ હુંપદની રીતે નહિ, પણ સર્જનકર્મ માટે અનિવાર્ય
કાવ્યરસુધાકર', ‘મનોરંજન આખ્યાયિકાસંગ્રહ’, ‘અંબાલગીતિ એવા ધ્રવપદ તરીકે સ્વીકારી છે. સંવેદનશીલ ગદ્યના કેટલાક
શતરહી તેમ જ કેહવતસંગ્રહ ‘કહવતમાળા' (૧૮૮૮)ના કર્તા. નમૂનેદાર ખંડે અહીં જોવા મળે છે.
નિ.વા.
ધોળકિયા પ્રભુલાલ જસવંતરાય (૨૬-૧-૧૯૭૫) : બાળસાહિત્યકાર, ધાકાઈ જયંતી હંસરાજ (૭-૯-૧૯૩૫) : નવલિકાકાર, ૧૯૫૫ માં
જમ ભૂજમાં. ૧૯૨૩માં મૅટ્રિક. ૧૯૩૦-૩૪ દરમિયાન લાદાદા મેટ્રિક. ૧૯૬ર માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. ઓખા તથા
કેળવણી મંડળની સિત્તેર ગ્રામશાળાઓનું સંચાલન. ૧૯૩૪ થી બેટમાં માધ્યમિક શાળાના શિક્ષક તથા આચાર્ય.
સદનવાડીમાં રાષ્ટ્રીય કેળવણીસંસ્થા “સરસ્વતીદન’નું સંચાલન. એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘ટોફીનાં બે પેકેટ’ (૧૯૬૮),
હરિજન સેવક સંઘના મંત્રી. હાસ્ય અને કટાક્ષલેખોને સંગ્રહ ‘રંગલંગ’(૧૯૬૮) તથા સંપાદિત
એમની પાસેથી નાનાં બાળકોને આરોગ્યના નિયમોની સમજણ કાવ્યસંગ્રહો ‘ગુંજન' (૧૯૭૦), “ચાંદન' (૧૯૭૧) અને પરોઢ
આપતી પદ્યકૃતિ “સાજા રહીશું' (૧૯૬૪) ઉપરાંત ‘વનદેવતા' (૧૯૭૨) મળ્યા છે.
(૧૯૫૭) અને “માબાપની મુંઝવણ' (૧૯૫૭) વગેરે પુસ્તકા નિ.વા.
મળ્યાં છે. ધાન્ડી એદલજી ફરામજી : ચાર અંક નાટક સીતમ હસરત અને નેકીએ એકબખત યાને કરણી તવી પાર ઉતરણી' (૧૮૮૧)ના કર્તા.
ધોળકિયા મહેશ શાંતિલાલ (૧૨-૮-૧૯૩૪) : હાસ્યલેખક, ૧૯૫૦
-માં રાજકોટથી મૅટ્રિક, ૧૯૫૫માં બી.એ., ૧૯૫૭માં ગુજરાતી નિ.વી.
મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૬૦થી ગુજરાતીના અધ્યાપક. ધોરાજવી સિરાજ : કાવ્યસંગ્રહ 'અજાડ' (૧૯૭૪)ના કર્તા.
એમના પુસ્તક 'ઠંડો સૂરજ' (૧૯૮૨)ના પંદર હાસ્યલેખામાં નિ..
દૃષ્યતા, અલંકારો, દ્વિઅર્થી શબ્દો-વાકયો, કટાક્ષ આદિ હાર ધોલેરાવાળા લલુભાઈ વિલિયમભાઈ : પદ્યકૃતિઓ ‘ગુણમણિ- નિપજાવનારા પરંપરાગત તરીકાઓને ઉપયોગ થયો છે. મંજૂષા’, ‘બાળબેધબત્રીસી’ અને ‘મનહરમાળા'- ભા. ૧ થી ૫
નિ.વા.
નિ.વા.
ચં.ટો.
નિ.વે.
૨૭૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org