________________
દેસાઈ જી. એમ.- દેસાઈ લંબકરાય જાદવરાય
દેસાઈ જી. એમ. : વાર્તાકૃતિ 'કાનિકા' (૧૯૧૪)ના કતાં. ‘હીરાનાં લટકણિયાં' (૧૯૬૨), ‘શ્રીફળ' (૧૯૬૨), 'કાલાટોપી’
(૧૯૬૨), ‘સ્નેહરક્રિમની શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૮૩) વગેરે એમના દેસાઈ જી. પી. : મુન્નતિના મંત્ર (૧૯૩૦)ના કતાં.
વાર્તાસંગ્રહો છે. એમની ‘અંતરપટ' (૧૯૬૧) નવલકથામાં વિવિધ પાત્રને મુખ આપવીતી મૂકી કરેલું વિશિષ્ટ રચનાવિધાન સામાજિક
અને સાંસ્કૃતિક પરિમાણમાં વિચારપ્રેરક રીતે વિસ્ત” છે. ‘મટોડ દેસાઈ જીવનલાલ વ્રજરાય : પદ્યકૃતિ 'દેશગીત' (૧૯૧૩) ને કર્તા.
ને તુલસી' (૧૯૮૩) એમના નાટકસંગ્રહ છે. ભારતના ઘડવૈયા' નિ.વા.
(અન્ય સાથે, ૧૯૫૭) એમના ચરિત્રલેખસંગ્રહ છે. અભ્યાસી, દેસાઈ જેઠાભાઈ ગોવિદભાઈ : નાટક ‘પિયુપ-નીવિત’ (૧૮૮૨) અને સહૃદય ભાવકની સંવેદનશીલતાનો પરિચય આપતે -ના કર્તા.
‘પ્રતિસાદ' (૧૯૮૪) એમને વિવેચનસંગ્રહ છે.
નિ.વી. ‘મારી ૬ નિયા' (૧૯૭૦), સાફલ્મ ટાણું' (૧૯૮૩) અને ‘ઉઘડ દેસાઈ ઝીણાભાઈ રતનજી, 'સ્નેહમિ ' (૧૬ ૪ ૧૯૦૩) : કવિ, નવી ક્ષિતિજો' (૧૯૮૭) માં વિસ્તરેલી એમની આત્મકથા કવિવાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર,
શિક્ષકની આંતરકથા તો છે જ, પણ સાથે સાથે તત્કાલીન રાજકીય સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મૅટ્રિકના.
અને સામાજિક પરિસ્થિતિઓના નિષ્કર્મની અને મૂલ્યાંકનની અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧ માં કથા પણ છે. વ્યકિતનિમિત્ત રચાયેલી આ યુગકથાનું સાંસ્કૃતિક ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬ માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર મૂલ્ય ઊંચું છે. વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ
‘ગાંધી કાવ્ય સંગ્રહ (ઉમાશંકર જોશી સાથે, ૧૯૩૭), સાહિત્યઅને રાજયશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩ માં બેએક વર્ષ
પલ્લવ' (અન્ય સાથે, ૧૯૪૧) અને 'સાહિપાઠાવલિ' (અન્ય જેલવાસ. ૧૯૩૪ માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં સાથે, ૧૯૬૬) એમનાં સંપાદનો છે. આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર,
ચં.ટા. અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧ માં ઉત્તમ શિક્ષક દેસાઈ ઠાકોરલાલ, ‘શ્રીકાંત દલાલ' (-, ૧૯૬૫): નવલકથા રૂપતરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી જીવિની' (૧૯૩૮)ના કર્તા. કુલપતિ. ૧૯૭૨ માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના
નિ.વા. પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫ ના દેસાઈ તારિણી સુધીરબાબુ (૨૨ ૧૨ ૧૯૩૫) : વાર્તાકાર, વતન નર્મદચન્દ્રક.
પેટલાદ (જિ. ખેડા). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ગાંધીયુગના આદર્શાનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા ૧૯૫૭ માં મ. સ. યુનિવર્સિટીમાંથી તવજ્ઞાન-મનોવિજ્ઞાન વિષયા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે. ઉમિ
સાથે બી.એ. પછી એમ.એ. શીલતા, રંગદર્શિતા, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના વાર્તાસંગ્રહ ‘પગ બાલતા લાગે છે' (૧૯૮૫)માં નવી એમના કાવ્યજગતને પોતીકી વિશિષ્ટતા આપે છે. અલબત્ત, ટેકનિકનો ઉપયાગ કરીને લખાયેલી, આધુનિકતાની મુદ્રાવાળી સ્વાધીનતા અને દેશભકિતને સૂર એમના પ્રારંભના સંગ્રહમાં વાર્તાઓ સંગૃહીત છે. પ્રમુખ છે, પણ પછી કવિસહજ સૌન્દર્યભિમુખ વલણ સ્પષ્ટ થતું
નિ.વા. આવે છે. “અદર્ય' (૧૯૩૫), 'પનઘટ' (૧૯૪૮), 'અતીતની દેસાઈ ત્રિકમલાલ : નવલકથા ‘ર રોળાઈ ગ” ના કતાં. પાંખમાંથી' (૧૯૭૪), ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ' (૧૯૮૪),
નિ.વા. ‘ નિલીલા' (૧૯૮૪) વગેરે એમના કાવ્યસંગ્રહો આ વાતની દેસાઈ ત્રિકમલાલ ગોવિદલાલ : નવલકથા રાજસ્થાનની વીર પ્રતીતિ કરાવે છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાને રમણી ચંદા' (૧૯૬૭) તથા વામીનારાયણ સંપ્રદાય વિશેનું પુસ્તક એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ પ્રેર્યા અને એથી એમના ‘દાંટનાદ’ના કર્તા. હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ અપ્રતિષ્ઠા થયું છે. આ સંદર્ભમાં સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' (૧૯૬૭), ‘કેવળવીજ' (૧૯૮૪) અને દેસાઈ ત્રિકમલાલ મીઠાભાઈ : નવકથા રવિકા ઉફે આદર્શ 'સનરાઈઝ ન પીકસ' (૧૯૮૬) જેવા હાઈકુસંગ્રહા રસપ્રદ આર્યબાળા' (૧૯૨૩)ના કર્તા. છે. ‘તરાપો' (૧૯૮૦) અને ‘ઉજાણી' (૧૯૮૦) એમના બાળ
નિ.વા. કાવ્યોના સંગ્રહો છે. ‘સકલ કવિતા' (૧૯૮૪) એમની ૧૯૨૧ થી દેસાઈ ત્રિલોક : એકાંકી નાટિકાઓ ‘ગુજરી' (૧૯૬૦) અને ૧૯૮૪ સુધીની તમામ કાવ્યરચનાઓને સમસ્તગ્રંથ છે.
‘નહીં નમશે નિશાન' (૧૯૬૮)ના કર્તા. એમણે ધૂમકેતુનું અનુસંધાન જાળવતી ઊર્મિપ્રધાન ટૂંકીવાર્તાઓ
નિ.વા. આપી છે, જેમાં જીવનમૂલ્યોનું જતન વિશેષ રીતે ઊપસી આવતું દેસાઈ લંબકરાય જાદવરાય : સંક્ષિપ્ત હિનાની વ્યાકરણ જોઈ શકાય છે. ‘ગાતા આપાલવ' (૧૯૩૪), “તૂટેલા તાર' (૧૯૨૪)ના કર્તા. (૧૯૩૪), 'સ્વર્ગ અને પૃથ્વી' (૧૯૩૫), 'મોટીબહેન' (૧૯૫૫),
નિ.વા.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org