________________
દેસાઈ ચીમનલાલ રતનલાલ દેસાઈ જિતેન્દ્ર ઠાકોરભાઈ
નિ.વા.
એમણે ‘વિધવા' (૧૯૬૬), ‘કુમારિકા' (૧૯૧૯), ‘ટહુકાર” દેસાઈ જશવંત લલ્લુભાઈ (૨૫-૯-૧૯૨૮) : કવિ. જન્મ પંચ(૧૯૧૯), 'સ્વરાજ્ય' (૧૯૨૮) વગેરે કલાપી - નરસિંહરાવની મહાલ જિલ્લાના દાહોદમાં. વતન વલસાડ નજીકનું મોગરાવાડી. અસર બતાવતા કાવ્યગ્રંથો આપ્યા છે.
૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૪૯માં બી.એ. ૧૯૫૧ માં એમ.કોમ.
ક.. ૧૯૫૨ માં એલએલ.બી. ૧૯૫૪ થી ૧૯૬૧ સુધી બી. જે. કોમ દેસાઈ ચીમનલાલ રતનલાલ: રસિક અને સરળ ભાષામાં
કોલેજ, વલ્લભવિદ્યાનગરમાં વ્યાખ્યાતા. ૧૯૬૧-૧૯૭૦ દરમિયાન લખાયેલાં પુસ્તકો શહનશાહ જહાંગીરનું ચરિત્ર આત્મકથારૂપે
એચ.એ. કોલેજ ઑવ કોમર્સ, સીટી આર્સ એન્ડ કોમર્સ કોલેજ (૧૯૧૫) અને 'સુધરેલી સીતા અથવા સુધારો કે કુધારો ?’ના કર્તા.
અને સીટી આર્ટ્સ કોલેજમાં પ્રાધ્યાપક. ૧૯૭૮ થી ૧૯૭૩ સુધી
નવયુગ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સુરતમાં આચાર્ય. ૧૯૭૩ થી નિ..
નવયુગ કોમર્સ કોલેજમાં આચાર્ય. દેસાઈ ચુનીલાલ નરભેરામ: રસુધારાલક્ષી વાર્તા ‘રવિકાંત - માં. ૧
એમના કાવ્યસંગ્રહ “આરઝુ' (૧૯૬૭)માં કુલ ચાલીસ રચના(૧૯૧૪)ના કર્તા.
માંથી મેટા ભાગની રચનાઓ સૌનટો છે. તેવી સંવદન
અને પ્રશિષ્ટ રચનારીતિ તેમ જ શૈલીને કારણે આ સોનેટો માનદેસાઈ છોટાલાલ ગોકળદાસ : છોટાલાલકૃત કાવ્ય'ના કર્તા. પાત્ર બન્યાં છે. નિ.વો.
એ.ટી. દેસાઈ છોટુભાઈ હાજીભાઈ : પરસ્પરની ઠેકડી ઉડાવતા નિર્માલ્ય દેસાઈ જહાંગીર માણેકજી (૧૮૯૮, ૧૯૭૦): દલપતરૌલીનું કવિઓને વિષય કરીને લખાયેલું અને પ્રસ્તારી સંવાદોથી શિથિલ અનુસંધાન બતાવતા કાવ્યગ્રંથો ચમકારા' (૧૯૩૫), 'પાસિકા' બનનું પ્રહસન ‘સુવિસમિતિ' (૧૯૧૫)ના કર્તા.
(૧૯૩૮), ‘રસધારા' (૧૯૪૧), ‘ઇરાનિકા' (૧૯૫૯), ‘વંદનિકા'
કૌ.બ. (૧૯૬૦) અને ‘નવસરિકા' (૧૯૬૩)ના કર્તા. દેસાઈ જગન્નાથ શંકર, ‘ બિમ્' (૧૫-૮-૧૯૮૧): ચરિત્ર
ચ.ટા. લેખક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૪૩માં મુંબઈની ખાલસા દેસાઈ જિતેન્દ્ર ઠાકોરભાઈ (૨૬-૧૧-૧૯૩૮) : પ્રવાસકથાલેખક, કોલેજમાંથી બી.એ., ૧૯૬૪માં એમ.એ. ખાલસા કોલેજમાં બ અનુવાદક. જન્મ નવસારીમાં. ૧૯૫૬ માં મૅટ્રિક. ૧૯૫૯માં વર્ષ અધ્યાપક. ‘મુંબઈ સમાચાર'ના ઉપતંત્રી તથા ૧૯૪૩-૧૯૫૦ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સમાજવિદ્યામાં સ્નાતક. ૧૯૬૨ માં દરમિયાન યુગાંતર' સાપ્તાહિકના તંત્રી. ૧૯૫૮થી બોમ્બ એલએલ.બી. ૧૯૭૧ માં લંડન કોલેજ ઑવ પ્રિન્ટિંગમાંથી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના મંત્રી.
ડી.બી.પી. નવજીવન પ્રેસમાં જુદા જુદા વિભાગમાં અનુભવ લઇ એમની પાસેથી ચરિત્રલક્ષી પુસ્તકો “આવતી કાલના ઘડવૈયા',
૧૯૬૭માં નવજીવન ટ્રસ્ટના મંત્રી, ૧૯૭૧ માં વ્યવસ્થાપક ને ‘ગાવિંદવલ્લભ પંત, ‘રાષ્ટ્રપતિ સુભાષચંદ્ર બોઝ’, ‘સત્યવીર
૧૯૭૩માં વ્યવસ્થાપક ટ્રસ્ટી. હાલમાં એના મુખ્ય વ્યવસ્થાપક સેકેટીસ’ અને જેઓએ કંઈક કર્યું; અનૂદિત નવલકથા અને મેનેજિંગ ટ્રસ્ટી. ૧૯૭૫માં ‘અક્ષરમુદ્રા ટ્રસ્ટની સ્થાપના. ‘ચિરંતન પ્રેમ’ તેમ જ પ્રકીર્ણ પુસ્તક ‘જીવન જીવતાં શીખા' તથા
ગુજરાત પ્રિન્ટર્સ ફેડરેશનના, ગુજરાતી સાહિત્યિક પુસ્તક ‘આરોગ્ય અને દીર્ધાયુષ્ય' મળ્યાં છે.
પ્રકાશક વિક્રેતા મંડળ તેમ જ ગુજરાતી પુસ્તક પ્રકાશક વિક્રેતા નિ.વો.
મહામંડળના પ્રમુખ. કેન્દ્ર સરકારની કલેકટેડ વર્ક્સ વ મહાત્મા દેસાઈ જયદેવ: ચરિત્રલક્ષી કૃતિ “રારદાર વલ્લભભાઈના કર્તા. ગાંધીની સલાહકાર સમિતિના સભ્ય.
નિ.વા.
‘વિદેશ વસવાટનાં સંભારણાં' (૧૯૭૭)માં એમણ પાતાના
લંડનનિવાસ દરમિયાનનાં મહત્ત્વનાં સંસ્મરણાને આલેખવાના દેસાઈ જયવતી ગોવિદજી શેઠ જયવતી પ્રાણલાલ (૨૭૯ ૧૮૯૮):
પ્રયત્ન કર્યો છે. પોતાના આત્મકથાત્મક તાણાવાણાને પણ એમાં જન્મ જામનગરમાં. શિક્ષણ પ્રાથમિક સુધીનું. પછી અભ્યાસ
ગૂંથ્યા છે. ઇંગ્લેન્ડના લોકજીવનનું નિરીક્ષણ અને અનુભવકથા વધારેલો. કોટ હિન્દુ સ્ત્રીમંડળમાં સ્થાપક.
સાથે મળતાં એમાંનાં વ્યકિતચિત્રો પણ મહત્ત્વનાં બન્યાં છે. અવન' (૧૯૩૬) એમનું બાલોપયોગી પુસ્તક છે.
‘કાશ્મીરની કહાણી' (૧૯૬૬) માહિતી પુસ્તિકા ઉપરાંત એમાણ ચં.ટા.
‘ગાંધીજીની સંસ્થા : નવજીવન' (૧૯૭૯), ‘મુદ્રણમાં કાંતિ' દેસાઈ જયંત : “ચાર ચકમ નાટકના ટૂંક સાર અને ગાયને'ના કતાં.
(૧૯૮૨) અને જ્ઞાન સંઘરવાનાં સાધના' (૧૯૮૩) જેવી પરિચયનિ.વે.
પુસ્તિકાઓ આપી છે. દેસાઈ જયંતીલાલ મગનલાલ: ગોવર્ધનરામ ત્રિપાઠીકૃત ‘સ્નેહ- ‘દેવ અને દાનવ' (૧૯૬૨), 'કુદરતી ઉપચાર' (૧૯૬૩),
મુદ્રા'ની કવિતાની ગદ્ય-સમજુતી આપતું પુસ્તક ‘સ્નેહમુદ્રા - ‘ગાંધી બાપુ' (૧૯૬૩), “રિપવાન વિકલ' (૧૯૬૪), ‘ સ્તાયની નાના કર્તા.
ત્રેવીસ વાર્તાઓ'-ભા. ૧-૩ (૧૯૬૯) એમના અનુવાદગ્રથા છે. નિ.વે.
ચ.ટા.
૨૫૦: ગુજરાતી સાહિત્યકાથ-
Jain Education International
For Personal & Private Use Only
www.alinelibrary.org