________________
દેસાઈ કૌમુદી- દેસાઈ ચંદુલાલ મણિલાલ
તથા રેખાચિત્રોના સંગ્રહ છે.
દેસાઈ ગોવિદજી લાખાજી (ભગત) : ‘પુનિતપ્રસાદે ભજનસંગ્રહ
.િવા. (૧૯૬૮)ના કર્તા. દેસાઈ કૌમુદી : ચરિત્રકૃતિ “અરુન્ધતી’નાં કતાં.
કો..
દેસાઈ ગોવિદભાઈ હાથીભાઈ (૧૮૬૫, ~): ચરિત્રકાર. જન્મ દેસાઈ ખંડુભાઈ નાગરભાઈ : ગુજરાતી વ્યાકરણ (૧૮૭૬)ના બેડરસદ તાલુકાના ઓકલાવમાં. વતન નડિયાદ. ૧૮૮૬ માં કતાં.
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે ઍલિફન્સ્ટન કોલેજ, મુંબઈ
ક.ગ્રે. થી બી.એ. ૧૮૮૮માં એલએલ.બી. વડોદરા રાજયના ન્યાયદેસાઈ ખુશાલભાઈ છગુભાઈ : પદ્યકૃતિ “ખાવા છતક માને ખાતામાં. પછી પેલિસ કમિશનર, પછી અંકિગ ન્યાયમંત્રી. પછી, રાનના બીડનકુંવર' (૧૯૦૯)ના કર્તા.
અમરેલી પ્રાંતના રાબડ.
ક.. બેન્જામિન ફાંકલિનનું જીવનચરિત્ર'(૧૮૯૪) એમ.! મહત્ત્વન: દેસાઈ ગણપતરામ દુર્ગારામ : નવલકથા 'પ્રેમમુદ્રા'(૧૯૮૪)ના.
ગ્રંથ છે. આ સિવ” એમણ ‘જિદગીનું સાફલ્ય'(૧૮૯૮), કતાં.
‘વડોદરા રાજય સર્વસંગ્રહ'- ભા. ૧-૪ (૧૯૧૭ ૧૮)વગર પ્રકીર્ણ કૌ...
ગ્રંથો આપ્યા છે. દેસાઈ ગણપતરામ હિમતરાય: નવલકથા “એલેકઝાંડરના સમયે હિંદ' (૧૯૮૮)ના કર્તા.
દેસાઈ ઘનશ્યામ ઓચછવલાલ (૪-૬-૧૯૩૪) : વાર્તાકાર. ૧૮૫ કાં.).
દેવગઢબારિયામાં. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ. ૧૯૫૪માં ગુજરાતી દેસાઈ ગુણવંતલાલ છોટાલાલ : નવલકથા પર પેરા પરમાનંદ- વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એ જ વિષયમાં એમ.એ. સેનગઢ એક ઉઠાવગીરની કારકિર્દી' (૧૯૦૧)ના કતાં.
હાઈસ્કૂલમાં બે વર્ષ શિક્ષક તરીકે રહ્યા પછી થોડો સમય યુસીરામાં.
ક.. ૧૯૬૨ થી ૧૯૬૯ સુધી ‘સમર્પણ'ના સહાયક સંપાદક, ૧૯૭૦ દેસાઈ ગુલાબ દયાળજી, સુમન': નવલકથા ભજનાનંદ'
-થી સંપાદક. ૧૯૮૦થી ‘નવનીત સમર્પણ'ના સંપાદક. (૧૯૧૩)ના કર્તા.
એમના વાર્તાસંગ્રહ ‘ટોળું' (૧૯૭૭) માં આધુનિક વાર્તાની
ક.. વિશિષ્ટ મુદ્રા છે. લાઘવ, નકશી અને ભાષાસંવેદનથી સલગ રીત દેસાઈ ગુલાબભાઈ વસનજી : ભકિતજ્ઞાનના પરંપરિત વિષયોનું
કલાત્મક બનતી અભિવ્યકિત નોંધપાત્ર છે. ‘કાગ’, ‘વસંતનું નિરૂપણ કરતી અને ભજન રચનાઓમાં કયાંક ચમત્કારિકતા
સપનું’, ‘તુકા હણ’, ‘લીલો ફણગા’ વગેરે એમની સફળ સિદ્ધ કરતી કૃતિઓના સંગ્રહ ‘ગુલાબગુરછ અને ગાવિદ ગીતા'
વાર્તાઓ છે. (૧૯૩૯) ના કર્તા.
પ.માં. ક. પ્ર. દેસાઈ ચમનલાલ છોટાલાલ, ‘વિદ્યાવિલાસી' : નવલકથા 'નિર્દોષ દેસાઈ ગુલાબરાય ગેવિદાય : ‘વિજયશંકર ગીરીશઃ આગાનું હમકળ:' (૧૯૧૨), 'સંબંધ' (૧૯૧૨), 'વનરમણી' (૧૯૧૨) સંક્ષિપ્ત જીવનવૃત્ત' (૧૯૩૫)ના કર્તા.
અને ‘વર્ગ કે મશાન' (૧૯૧૫); ચરિત્રલક્ષી કૃતિઓ ‘લાલા,
નિ.વે. હંસરાજ' (૧૯૧૮) અને ‘દયાનંદ સ્વામી' તેમ જ વિનાદ દેસાઈ ગેપાળજી ગુલાબભાઈ : નવલકથા “આંબાનાના ઘડ’
વાટિકા'- ભા. ૧, ૨ ના કર્તા. (૧૮૬૯)ના કર્તા.
નિ.વા. નિ.વી. દેસાઈ ચંદુલાલ નંદલાલ: ચરિત્રલક્ષી પુસ્તક ‘જાસેફ મેઝિની' દેસાઈ ગેપાળજી હરિભાઈ : સુધારાલક્ષી કાયાને! સંગ્રહ ‘ગાલ - ' (૧૯૨૮) અને વિદ્યાસાગર તથા રંતિદેવના સંવાદો'(૧૯૫૪)ના તરંગ' (૧૯૧૪)ના કર્તા.
કર્તા. નિ..
નિ.વા. દેસાઈ ગોરધનદાસ ગિરધરદાસ : કવિ. દલપતશૈલીનું બાધાત્મક દેસાઈ ચંદુલાલ મણિલાલ, ‘વસંત વિનાદી' (૨૬-૯ ૧૮૮૨, કાવ્ય ‘દુનિયાદારીનું ડહાપણ(૧૮૭૨) અને ભજનોથી યુકત ૩૦ ૮-૧૯૬૮) : કવિ. જન્મ આણંદમાં. વતન ભરૂચ. અમદાભકિતજ્ઞાનનાં ભંડાર' (૧૯૧૩) એ એમનાં પુસ્તક છે.
વાદની ગુજરાત કોલેજમાં ઈન્ટર સુધીનો અભ્યાસ. નાદુરસ્ત
પા.માં. તબિયતને કારણે હવાફેર માટે વિલાયત ગયા. ત્યાં વિદ્યાના દેસાઈ વિદજી ગોપાળજી : ‘સેવેજ સ્ત્રીચરિત્રનું એક દાંત' અભ્યાસ કરી એમ.ડી.એસ.ની પદવી. દાંતના તબીબ તરીકે (૧૯૮૨) અને કાયદા વિશેનું પુસ્તક 'ધરવકીલ' (૧૯૮૭) ના મુંબઈમાં વ્યવસાય. પછીથી, હોમરૂલ ચળવળ અને અસહકારની કર્તા.
લડતમાં જોડાઈ ગાંધીજીના અન્યાયી રહ્યા. ‘છોટે સરદારની નિ.વી. જાણીતા. છેલ્લે વતન ભરૂચમાં સેવાશ્રમ સ્થાપી સ્થિર થયા.
ગુજરાતી સાહિત્યકોશ-૨ : ૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org