________________
દેસાઈ કીકુભાઈ રતનજી – દેસાઈ કેશુભાઈ નાથુભાઈ
કૌ.વ્ય.
દેસાઈ કીકુભાઈ રતનજી (૨૦-૩-૧૮૯૯, ૧૭-૨-૧૯૮૯) : જન્મ ૧૯૪૪ માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૭૨ માં પીએચ.ડી. સુરત જિલ્લાના અબ્રામા ગામમાં. ૧૯૨૧માં સ્નાતક. અસહકાર ખાનગી વર્ગોમાં અધ્યાપન. ૧૯૬૧માં અમેરિકા-પ્રવાસ. આંદોલન સાથે સંલગ્ન. રાષ્ટ્રીય શાળાનું સંચાલન. ૧૯૩૦માં એમણે ગુજરાતીમાં સંસ્કૃત નાટક' (૧૯૮૦) નામક સંશોધનઆંટની સત્યાગ્રહ છાવણીનું સંચાલન. ‘સત્યાગ્રહ સમાચાર પત્રિકા વિવેચનગ્રંથ આપ્યો છે.
અને ‘નવજીવન’ સાથે સંલગ્ન. ૧૯૩૩ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૮ થી ૧૯૫૧ સુધી શ્રી માણેકલાલ
દેસાઈ કુલીનચંદ્ર હિંમતભાઈ : દેશભકિતના વસ્તુ પર આધારિત જેઠાલાલ પુસ્તકાલય, અમદાવાદના ગ્રંથપાલ અને ૧૯૫૧ થી
એકાંકી નાટક ‘ગામ જાગે તે' (૧૯૫૮), ક્ષયનિવારણના પ્રચાર ૧૯૬૨ સુધી ગુજરાત યુનિવર્સિટી પુસ્તકાલયના ગ્રંથપાલ.
અર્થે લખાયેલું ત્રિઅંકી નાટક ‘સમાજશનું' (૧૯૫૩) અને દૃશ્ય પુસ્તકાલયને શિષ્ટ સાહિત્યનાં પુસ્તકો પસંદ કરવામાં સરળતા
નાટક ‘વહેમનાં વમળ'ના કર્તા. થાય અને વાચકવર્ગની સારા સાહિત્ય પ્રતિ અભિરુચિ કેળવાય તે માટે જુદી જુદી કક્ષાનાં પુસ્તકાલયો સારુ, ગુજરાતી પુસ્તકાલય મંડળના ઉપક્રમે એમણે અલગ અલગ ગ્રંથસૂચિઓ આપી છે:
દેસાઈ કેશવપ્રસાદ છોટાલાલ (૨૦-૧૧-૧૮૮૮,-): અનુવાદક. ૧૯૧૧ થી ૧૯૬૧ સુધીમાં પ્રગટ થયેલાં વસાવવા જેવાં ગુજરાતી
જન્મ અમદાવાદમાં. વતન અલીણા. પ્રાથમિક શિક્ષણ અમદાપુસ્તકોની ‘મહિલા પુસ્તકાલય ગ્રંથસૂચિ' (૧૯૬૭), ૧૯૬૩થી
વાદમાં. ૧૯૦૫માં મૅટ્રિક. ૧૯૧૦માં ઐરિછક વિષય ઇતિહાસ ૧૯૬૫ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાંથી ‘ગુજરાતી બાળ
સાથે ગુજરાત કોલેજમાંથી બી.એ. શરૂમાં અમદાવાદ પછી મુંબઈમાં સાહિત્ય માટેની સૂચિ (૧૯૬૭) અને ૧૯૧૧ થી ૧૯૬૫ સુધીમાં
વસવાટ.વીમાનીદેશી કંપનીમાં મેનેજર, બ્રહ્મક્ષત્રિય'ત્રિમાસિકના પ્રગટ થયેલાં પુસ્તકોની ‘ગુજરાતી ગ્રંથસૂચિ' (૧૯૭૫).
સંચાલક. ‘સ્ત્રીબોધ' માસિકના તંત્રી. ‘સભા સંચાલન' (૧૯૩૪) એમનું અન્ય પુસ્તક છે. “નિજાનંદ'
એમની પાસેથી ‘મારી વીર વાતા' (૧૯૬૯), ‘સિહાસન(૧૯૮૭) પોતાને ગમેલાં કાવ્યો, ભજન, મુકતકો, ગીતોનું એમણે
બત્રીસીની વાતો'- ભા. ૧-૨ (૧૯૨૬) જેવી રચનાઓ મળી છે. કરેલાં સંપાદન છે. ‘ખેવાયેલા તારા' (૧૯૩૫) અને યુરોપને
એમણે અમેરિકન ગ્રંથ ‘પબ્લિક લાઈબ્રેરી'ને “પુસ્તકાલય ઇતિહાસ’ - ભા. ૧થી ૩ (૧૯૭૩-૧૯૭૭) એમના અનુવાદ
(૧૯૧૬) નામે અનુવાદ કર્યો છે. આ ઉપરાંત “રાજનીતિના ગ્રંથો છે.
સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૨૦), ‘ગૃહજીવનની સુંદરતા' (૧૯૨૩), નિ.વા. ‘સહકાર પ્રવેશિકા' (૧૯૨૮) જેવા અનુવાદો પણ એમણે
આપ્યા છે. દેસાઈ કુમારપાળ બાલાભાઈ (૩૦-૮-૧૯૪૨) : વિવેચક. જન્મ રાણપુરમાં. વતન સાયલા. ૧૯૬૩માં અમદાવાદથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કોલેજ, અમદાવાદમાં
દેસાઈ કેશવલાલ ડોસાભાઈ : પૌરાણિક કથાનાકા પર આધારિત ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં પીએચ.ડી. ૧૯૮૩થી ગુજરાત
બાળકૃતિઓ ધન્ય એ ટેક' (૧૯૩૨), ‘વીર વનરાજ' (૧૯૩૨), યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં વ્યાખ્યાતા.
‘દ્રૌપદી’, ‘મૃગાવતી’, ‘શ્કરાજ' વગેરેના કર્તા. ‘લાલ ગુલાબ' (૧૯૬૫), ‘મહામાનવ શાસ્ત્રી' (૧૯૬૬), ‘વીર
ક.. રામમૂતિ' (૧૯૭૬) વગેરે એમનું ચરિત્રસાહિત્ય છે. “એકાંત દેસાઈ કેશવલાલ ત્રિભવન : પદ્યકૃતિઓ “વરસાદ વિલાપ કોલાહલ' (૧૯૭૬)માં કેટલીક વાર્તાઓ સંગૃહીત છે. વતન, (હરિલાલ અ. શેઠ સાથે, ૧૮૯૯), શ્રી રણછોડ દર્શનિકા' (૧૯૧૬) તારાં રતન' (૧૯૬૫), 'ઝબક દીવડી' (૧૯૭૫) વગેરે બાળ- અને શ્રી સપ્તભૂમિકા' (૧૯૧૬)ના કર્તા. સાહિત્યનાં પુસ્તકો છે.
કૌ.. એમના શોધનિબંધ ‘આનંદઘન-એક અધ્યયન' (૧૯૮૦)માં દેસાઈ કેશુભાઈ નાથુભાઈ, ‘કામાંધ કેસરી’, ‘કિંકર', “ધરતીનો છો, મધ્યકાલીન સંતકવિ આનંદઘન વિશેનું અનેક પ્રાચીન હરd- ‘મહર્ષિ આનર્ત' (૩-૫-૧૯૪૯): નિબંધકાર, નવલકથાકાર. પ્રતોને આધારે કરેલું સંશોધન-વિવેચન છે. આ સંશોધનકાર્યના જન્મ ખેરાળુ (જિ. મહેસાણા)માં. ૧૯૬૬ માં મૅટ્રિક. વડોદરાની અનુષંગે ‘આનંદઘન બાવીસી’નાં બાવીસ સ્તવનનું, જૂનામાં મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ. તદમાં સ્વતંત્ર તબીબી જૂની હસ્તપ્રતને આધારે, સંપાદન કર્યું છે. ‘શબ્દસન્નિધિ વ્યવસાય. (૧૯૮૦) એમના આસ્વાદમૂલક વિવેચનલેખોનો સંગ્રહ છે. જોબનવન' (૧૯૮૧) તથા ‘વનવનનાં પારેવાં' (૧૯૮૧) એ
અખબારી લેખન' (૧૯૭૯) કટારલેખન અને ફીચરલેખનની સાબરકાંઠા વિસ્તારના લોકજીવનની ઝાંખી કરાવતી નવલવિશેષતાઓ ચર્ચનું પુસ્તક છે. ‘જયભિખુ સ્મૃતિગ્રંથ' (૧૯૭૦) કથાઓ છે. ‘સૂરજ બુઝાવ્યાનું પાપ' (૧૯૮૪) મહર્ષિ દયાનંદ એમનું સંપાદન છે.
સરસ્વતીના હત્યારાને નાયક કલ્પીને રચાયેલી અર્ધ-ઐતિહાસિક
નવલકથા છે. વાર્તાસંગ્રહ પ્રાત:રુદન' (૧૯૮૩)માં એમની નર્મદેસાઈ કુરંગી શિરીષચંદ્ર (૫-૩-૧૯૨૧): વિવેચક. જન્મ મુંબઈમાં. મર્મભરી વિનોદવૃત્તિનું દર્શન થાય છે. ‘એક ઘર જોયાનું યાદ ૧૯૩૬ માં મૅટ્રિક. ૧૯૪૧ માં ચિત્ર-સંગીત વિષયો સાથે બી.એ. (૧૯૮૧) અને ‘પાંખ વિનાનાં પંખેરું' (૧૯૮૨) લલિતનિબંધે
યા.દ.
૨૪૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org