________________
: દેસાઈ ઇન્દુકુમાર – દેસાઈ કાલિપ્રસાદ ધનેશ્વર
‘હિંદ અને બ્રિટાનિયા' (૧૮૮૬) એમના સમયમાં એમને ખૂબ દેસાઈ ઇન્દ્રવદન નરોત્તમદાસ, ‘દિવ્યેન્દ્ર' (૩૧-૭-૧૯૧૧૪) : પ્રસિદ્ધિ અપાવનારી એમની રાજકીય નવલકથા છે. મીરજા વાર્તાલેખક, નવલકથાકાર. વતન કામરેજ (જિ. સુરત). અભ્યાસ મુરાદઅલી બેગની લેખમાળા 'માઉન્ટન ટૉપ' પરથી પ્રેરણા લઈ મૅટ્રિક સુધી. રેલવેમાં નોકરી. રચાયેલી તથા હિન્દદેવી, બ્રિટનની દેવી, સ્વતંત્રતાની દેવી અને એમણે વાર્તાસંગ્રહ ‘કામબાણ' (૧૯૫૩) તેમ જ નવલકથાઓ દેશહિતપુરુષ વચ્ચે થતા લાંબાલાંબા સંવાદોમાં લખાયેલી આ ‘લગ્નમંથન' (૧૯૫૪), ‘સુલેખા' (૧૯૫૬) અને યુવાન હૈયાં નવલકથામાં તે સમયના ભારતની રાજકીય સ્થિતિની ચર્ચા છે. ' (૧૯૬૮) આપ્યાં છે. ‘ગંગા - એક ગુર્જરવાર્તા તથા શિવાજીની લૂંટ (૧૮૮૮)માં એક દેસાઈ ઈશ્વરલાલ ઇચ્છારામ : રસુરતના કુંવરજીભાઈ ને કલ્યાણજીસામાજિક નવલકથા છે, તો બીજી ઐતિહાસિક વાર્તા છે. ટીપુ
ભાઈનાં સેવાભાવી ચરિત્રોને આલેખતું “બે કર્મવીર ભાઈઓ સુલતાન’ - ભા. ૧ (૧૮૮૯) અધૂરી ઐતિહાસિક નવલકથા છે.
(૧૯૭૪), પત્રકારત્વને વિષય બનાવતું પત્રકારત્વની પગદંડી’ ‘સવિતાસુંદરી' (૧૮૯૦) વૃદ્ધવિવાહની મજાક ઉડાવતી એમની
(૧૯૭૯) જેવાં પુસ્તકો તેમ જ સંપાદિત ગ્રંથ બારડોલી સામાજિક નવલકથા છે. રાજભકિત વિડંબણ' (૧૮૮૯) એ
સત્યાગ્રહ' (૧૯૭૮)ના કર્તા. ભાણ પ્રકારની કૃતિ છે.
કૌ.વ્ય. ચંદ્રકાન્ત’: ભા. ૧, ૨, ૩ (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭) એ આ
દેસાઈ ઊમિ ઘનશ્યામ (૫-૪-૧૯૩૮) : ભાષાવિદ. જન્મ મુંબઈમાં. લેખકને બીજા લોકપ્રિય ગ્રંથ છે. સાત ખંડ સુધી જેને વિસ્તાર
વતન ચોરવાડ. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાતી-સંસ્કૃત વાની ઇચ્છા છતાં લેખકના મૃત્યુને લીધે અધૂરા રહેલા આ ગ્રંથમાં
વિષયો સાથે બી.એ. ૧૯૬૩માં એ જ વિષયોમાં એમ.એ. વેદાંતના વિચારોની સરળ ભાષામાં સદૃષ્ટાંત સમજૂતી અપાઈ છે.
૧૯૬૭ માં પીએચ.ડી. ૧૯૬૯માં ડિપ્લોમા ઈન લિંગ્વિસ્ટિ. ‘બૃહત્ કાવ્યદોહન'ના આઠ ભાગ (૧૮૮૬, ૧૮૮૭, ૧૮૮૯,
૧૯૬૫ થી ૧૯૭૨ સુધી મુંબઈ યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર ૧૮૯૦, ૧૮૯૧૧, ૧૯૬૦, ૧૯૧૨, ૧૯૧૩)માં મધ્યકાલીન
વિભાગમાં રિસર્ચ આસિસ્ટન્ટ. ૧૯૭૩ થી ૧૯૮૧ સુધી મહાત્મા કવિઓના જીવનની માહિતી આપતા લેખે અને તેમનાં કાવ્યો.
ગાંધી મેમોરિયલ રિસર્ચ સેન્ટર ઍન્ડ લાઈબ્રેરીમાં રિસર્ચ ઓફિસર સંપાદિત કરીને તે સમયે મધ્યકાલીન કવિઓ અને કવિતા વિશે
ઈન ડિસિપ્ટિવ લિંગ્વિસ્ટિક્સ, ૧૯૮૪-૮૭ દરમિયાન અનુઉપલબ્ધ સામગ્રીને એકત્ર કરવાને ઐતિહાસિક પુરુષાર્થ થયો છે.
નાતક ગુજરાતી વિભાગ, એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિ‘પુરુષોત્તમ માસની કથા' (૧૮૭૨), ‘ઓખાહરણ' (૧૮૮૫),
વસિટીમાં રીડર. ‘નળાખ્યાન' (૧૮૮૫), ‘પદબંધ ભાગવત' (૧૮૮૯), 'કૃષ્ણચરિત્ર'
એમણે ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો' (૧૯૭૨)માં (૧૮૯૫), ‘આદિ ભકતકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’
વર્ણનાત્મક અધ્યયનને અભિગમ અપનાવી, ભાષાવિશ્લેષણની (૧૯૧૩) એ એમના અન્ય સંપાદનગ્રંથો છે. મહાભારતનાં
વિકસિત પદ્ધતિનો આશ્રય લઈ ગુજરાતી ભાષાના અંગસાધક વિવિધ પર્વના અન્ય વિદ્વાનો પાસેથી અનુવાદ કરાવી તેનું
પ્રત્યયોને એકઠા કરીને એનું સભ્ય નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો રાંપાદન 'મહાભારત'- ૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૨૧)માં
છે. આ ઉપરાંત ‘ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને વ્યાકરણ એમણ કર્યું છે.
(૧૯૮૫) તેમ જ પરિચયપુસ્તિકા ભાષાશાસ્ત્ર શું છે?” (૧૯૭૬) ‘રાસેલાસ' (૧૮૮૬), 'યમસ્મૃતિ' (૧૮૮૭), ‘મહારાણી વિકટો
પણ એમના નામે છે. રિયાનું જીવનચરિત્ર' (૧૮૮૭), “ચારુચર્યા અથવા શુભાચાર” (૧૮૮૯), “અરેબિયન નાઈટ્સ': ભા. ૧-૨ (૧૮૮૯), 'કથા
દેસાઈ એસ. એચ.: ‘શ્રી નવીન અલક અને નંદા નાટકનાં ગાયના સરિ સાગર’ : ભા. ૧-૨ (૧૮૯૧), ‘કળાવિલાસ' (૧૮૮૯),
(૧૯૦૭)ના કર્તા. ‘વિદુરનીતિ' (૧૮૯૦), ‘કામંદકીય નીતિસાર' (૧૮૯૦), ‘સરળ
કી.બ્ર. કાદંબરી' (૧૮૯૦), ‘શ્રીધરી ગીતા' (૧૮૯૦),શુકનીતિ' (૧૮૯૩), ‘બાળકોનો આનંદ'-ભા. ૧-૨ (૧૮૯૫), રાજતરંગિણી અથવા
દેસાઈ કલા : વાર્તાસંગ્રહ ‘સૂનાં નહમંદિર' (૧૯૬૪) નાં કર્તા. કાશ્મીરને ઇતિહાસ’: ભા. ૧ (૧૮૯૮), “ઔરંગઝેબ' (૧૮૯૮),
નિ.. ‘પંચદશી' (૧૯૦૦), ‘વાલમીકિ રામાયણ' (૧૯૧૯) વગેરે એમના દેસાઈ કસનજી મણિભાઈ : બાળકો માટે બેધાત્મક ગદ્યકૃતિ અનૂદિત ગ્રંથ છે.
‘અમીઝરણાં' (૧૯૪૧), પ્રેરણાદાયી ચરિત્રા “લોકનાયકો- નાના
જ.ગા. હતા ત્યારે તેમ જ સંપાદન ‘સ્વદેશાભિમાનના કર્તા. દેસાઈ ઇન્દુકુમાર : ચરિત્રપુસ્તક “પરમપૂજય શ્રી માતા(૧૯૭૯) -ના કર્તા.
દેસાઈ કાન્તિલાલ શંકરલાલ : નવલકથા “શૈલપુરની સુંદરી’ કૌ.બ્ર. (૧૯૦૬)ના કર્તા.
કૌ.વ્ય. દેસાઈ ઇન્દુમતી હ. : પદ અને ભજન પ્રકારની કૃતિઓનો સંગ્રહ દેસાઈ કાલિપ્રસાદ ધનેશ્વર : નવલકથા ‘રાણકદેવી' (૧૯૩૫) અને ‘શ્રીકૃષ્ણમંજરી' (૧૯૩૫)નાં કર્તા.
બાળવાર્તા ‘બલિરાજા' (૧૯૩૪)ના કર્તા.
કૌ.બ્ર.
ચં.ટી.
કૌ.બ,
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org