________________
દેસાઈ દક્ષા જયેશભાઈ દેસાઈ નયન હર્ષદરાય
દેસાઈ દક્ષા જયેશભાઈ (૫-૨-૧૯૩૮) : કવિ. જન્મ વડોદરામાં, બી.એ., બી.ઍડ. સુધીનો અભ્યાસ. જામનગરમાં ચારેક વર્ષ સામાણકાર્ય.
*બિક્’(૧૯૬૯) અને ‘શબ્દોંચલ’(૧૯૮૪)એમના કાવ્યસંગ્રહો છે, તો ‘સુખનાં શાહમૃગ (૧૯૭૩) એમની નવલકથા છે.
[ત્ર.
ટૂંસાઈ દયાળજી મારાજી: પદ્યસંગ્રહ 'કાવ્યકલ્લો'(૧૯૮૧)ના ર.
નિવાર
દેસાઈ દિનકર છોટાલાલ, ‘વિશ્વબંધુ’ (૧૫-૧૨-૧૯૩૨) : હાસ્યલેખક. જન્મ રણુ પીપરી વિજ, વડોદરામાં. વતન નિયા ૧૯૫૭માં રાની મુખ્ય વિષયસાથે બી.એ. ૧૯૫૯માં એમ.એ. અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક, “જાવું હળવી હું'(૧૯૭૬)માં નાનીમોટી ઘનાનોમાં તટરક રહીને હળવું અને નિર્દોષ હાસ્ય જન્માવતા એમના પચાસ લેખા સંગ્રહાયા છે.
નિ.વા. હંસાઈ દીપકના (૧૫-૮-૧૮૮૧, ૧૯-૧-૧૯૫૫): કવિ. જન્મ ખંભાતમાં. વતન પેટલાદ, અભ્યાસ મટ્રિક સુધીના, મૌત્ર બ પારો સંગીત, દિરમાં ચીમનાબાઈ શ્રી સમયમાં વર્ષો સુધી સક્રિય કાર્યકર.
ચાર ખંડોમાં ક્રમશ નિનો, જન, વગીના અને મહાન વ્યકિતઓની જીવનઝરમરને રજૂ કરને, માટે ભાગે અયામાં નયેલી રચનાઓનો સંગ્રહ “સ્તવન મંજરી’(૧૯૨૩) એ એમના પ્રથમ કાવ્યસંગ્રહ છે. બીજા સંગ્રહ ‘ખંડકાવ્યો’(૧૯૨૬)ની રચનાઓમાં ક્ષત્રિયવટનો ટેક, પાતિવ્રત્ય વગેરે જેવા પુરાણપ્રસિદ્ધ અને નિરખ્યાત આદમાં વિષય બન્યા છે અને તેમાં કાવ્યસ્વરૂપ ખંડકાવ્યનું હોઈ પ્રૌઢિ પણ વિશેષ જણાય છે. ત્રીજા સંગ્રહ બત્રીશી'(૧૯૩૧)માં ચાની વિવિધતા તેમ જ કેટલીક સુંદર પદાવલી ધ્યાનાકર્ષક છે. આ ઉપરાંત એમણે મરી નાટક ‘સંજીવની’નું ગુજરાતી રૂપાંતર પણ કર્યું છે.
કી.જા.
દેસાઇ દુર્લભભાઈ કલ્યાણજી કાકૃતિ ધોધ રત્નમાળાના કર્તા, નિવા દેસાઈ દોલતભાઈ (૧૯૩૧): નિબંધલેખક, રો. પ. યુનિવર્સિટીમાં રીડર. ત્યારબાદ મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં મનોવિજ્ઞાન અને કેળવણી વિભાગમાં પ્રાધ્યાપક. નૂતન શિક્ષણ' માસિકના તંત્રી. કસ્તુરીગ અને આપણે (૧૯૯૬), 'બાછા અંધારનો અજવાળે’(૧૯૮૧), ‘ફૂલ કહે : તમે સ્પર્ધા ને હું ખીલ્યું’(૧૯૮૧) વગેરે એમનાં પુસ્તકો છે.
નિયા. દેઈ દોલતરામ મગનલાલ (૫-૧૧-૧૯૦૩૯: વાર્તાકાર. જન્મ આબુરોડમાં. ભાવનગર-વડોદરામાં કોલેજનાં બે વર્ષ કર્યા પછી
૨૫૨ : ગુજરાતી આહિત્યકોશ -૨
Jain Education International
દક્ષિણ આફ્રિકામાંથી બી.એ. લેટિન, સંસ્કૃત અને હિન્દી ભાષાના તાતા. ૧૯૨૮ થી ૧૯૬૨ સુધી દક્ષિણ ફિક્કામાં ટ્રાન્સવાય ઍજ્યુકેશન ખાતામાં અને માધ્યમિક શાળાના આચાર્ય. એમની પાસેથી વાર્તાસંગ્રહ 'વા'ઉપરાંત 'પુસ્તક શ્રવણી' તથા ‘વિચારવમળ' મળ્યાં છે.
નિ.વા.
સ
હંસા ધનવંત એમ. : અંતે ગુજરાતી માં માડી ડિક્શનરી’(કાંતિલાલ એન. મહેતા હૈં, બી. ન. ૧૯૫૯) ના કર્તા. નિવા, આઈ ધીરજલાલ ચીમનલાલ, કલ્પકૃતિ 'રંગોત્રી સંધ્યાનો કર્યાં. [..
દેસાઈ ધીરજલાલ નરભેરામ કથાકૃતિઓ ‘પાણીપતનું યુદ્ધ અથવા નાના ફડનવીસ’(૧૯૦૦), ‘બાજીરાવ બલાળ અથવા પાઇન ઉદય’(૧૯૨૩) અને પ્રમાદધનની પ્રભુતા અથવા રાસ્વનીચંદ્રના ઉપસંહાર’(૧૯૧૩)ના કર્તા.
[1.41. દેસાઈ નટવરલાલ : તેત્રીસ બાળકાવ્યોનો સંગ્રહ ‘પતંગિયાં રંગરંગી’(૧૯૪૬)ના કર્તા.
[],
દેસાઈ નટવરલાલ ઇચ્છારામ (૧-૬-૧૮૮૬, ૧-૭-૧૯૬૫): નિબંધકાર, સંપાદક, માધ્યમિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં, ૧૯૦૯માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૨૯માં ગુજરાતી”ના તંત્રી.
“આગ' નિબંધ ઉપરાંત એમણે ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર' નરસુખરાય વિ. મજમુદાર સાથે, ૧૯૩૯, ચૈત્રી કિશને રુકિમણીરી' અને ઉત્તરનમંત્રિ 'મારી હકીકત' - ભા. ૨ વગેરે સંપાદનગ્રંથો આપ્યા છે. ‘અનુગીતા અથવા શ્રીમદ્ ભગવદ્ગીતાનું અનુસંધાન’(૧૯૨૫) પણ એમના નામે ગંગા. દેસાઈ નરેન્દ્ર બલદેવદાસ (૫-૧૧-૧૯૩૪): નવલકથાકાર, જન્મ ચાણસ્મા (જિ. મહેસાણા)માં. ૧૯૫૨માં મૅટ્રિક. ૧૯૬૫માં બી.એ. ૧૯૬૭માં એમ.એ. શ્રીમતી એન. એસ. એલ. મ્યુનિ સિપલ મેડિકલ કૉલેજ, અમદાવાદમાં વ્યાખ્યાતા.
છે.
એમણે નવલકથાઓ ‘સુખનો સૂરજ ઊગ્યો’(૧૯૭૮), ‘કાદવમાં કમળ ખીલી ઊઠયાં’(૧૯૮૦) તથા ‘કંટક મ્હોર્યા ફૂલ સરીખો’ (૧૯) આપી છે.
...
દેસાઈ નર્મદાશંકર જે. ૧૨૦કડીની કૃતિ ‘શ્રી સ્વામીનારાયણની કવા - કાવ્યમાં'(૧૯૬૧)નાં કર્યાં.
...
દેસાઈ નયન હર્ષદરાય ૦૨૨-૨-૧૯૪૬): કવિ. જન્મ કાચ (જિ. માં. વતન વાલોડ. ૧૯૬૫માં એમ.એસ.સી. ચૌદેક
For Personal & Private Use Only
www.jainelibrary.cfg