________________
ત્રિવેદી પ્રતાપરાય ગોપાલજી – ત્રિવેદી ભાનુમતી દલપતરામ
જેકશન સિમ્ફની' (૧૯૮૩) નવલકથા ઉપરાંત એમણ ‘સીમાનું વડોદરામાં પ્રાચીન કાવ્યમાળા'ના ખાતામાં કામગીરી. ૧૮૮૨ માં આકાશ' (૧૯૮૬) લઘુનવલ પણ આપી છે. બંનેમાં અમેરિકા- *ગુજરાત માસિક પત્ર', ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર', ૧૮૮૮ વાસીઓની વાર્તા છે.
-માં કાઠિયાવાડી' સાપ્તાહિક અને ૧૯૮૦માં ‘વિદ્યાવિનાદ'માસિક ચં.ટો.
શરૂ કરેલાં. ત્રિવેદી પ્રતાપરાય ગોપાલજી (૧૭-૧૦-૧૯૩૫): કવિ. વ્યાકરણ દલપતશૈલીને ‘સંપવિજય' (૧૮૬૮) પછી એમણ ‘વિધવા
કાર. જન્મ માંડવી (કચ્છ)માં. બી.એ., બી.ઍડ. શેઠ જી. ટી. વિલાપ' (૧૮૭૨) અને ‘ભવાની કાવ્યસુધા' (૧૮૭૭)માં નર્મદહાઈસ્કૂલ, માંડવીમાં શિક્ષક,
શૈલી અખત્યાર કરેલી. ‘કૃપગવિરહ' (૧૮૭૬) કરસનદાસ મૂળજી ‘કરછી કાવ્યકલાપ' (૧૯૫૭), 'કલાધર કૃષણ' (૧૯૬૭), ‘મેરજા પરની કરુણપ્રશસ્તિ છે. આ ઉપરાંત, ‘અનંતજી અમરજીનું મલાર' (૧૯૭૬) એમના કાવ્યગ્રંથ છે; તો 'કચ્છી - મધ્યમ ચરિત્ર', ‘ગૌરીશંકર ઓઝાનું ચરિત્ર' તેમ જ‘કમળાકુમારી’, ‘કુંવારી વ્યાકરણ' (૧૯૬૬), 'કરછી ધાતુકોશ' (૧૯૭૫), ‘બૃહદ્ કચ્છી કન્યા', ‘સોરઠી સેમિનાથ' જેવી નવલકથાઓ એમના નામે છે. શબ્દકોશ’: પ્રથમ viડ (૧૯૮૧) એમના અન્ય ગ્રંથો છે. ‘સુદામાચરિત્ર’ એમનું પંચાંકી નાટક છે; તે ‘ગુજરાતી જૂનાં
નિ.. ગીતા' (૧૯૧૨) એમનું લોકગીતોનું સંપાદન છે. ત્રિવેદી પ્રભાકર : નવલિકાસંગ્રહ ‘નિમિત્ત' (૧૯૭૮)ના કર્તા.
ચં.ટો. નિ.વા. ત્રિવેદી ભાનુશંકર ભોળાનાથ ('૬-૧-૧૯૩૫): કવિ. નવલકથાત્રિવેદી પ્રાણશંકર છગનલાલ: ‘રતિચંદ્ર નાટકનાં ગામના' (૧૯૫૫)
કાર, નાટકાર. જન્મ ગાંધીનગર જિલ્લાના વાવાલમાં. ૧૯૪૯માં -ના કર્તા.
મૅટ્રિક. ૧૯૫૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. નિ..
૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ઉત્તર ગુજરાતના લંચ ત્રિવેદી પ્રાણશંકર ભગવાનજી : સામાજિક નવલકથા ‘માહિતીચંદ્ર
અને ખેરવામાં નવ વર્ષ શિક્ષક, ૧૯૬૨-૬૩માં સાબરકાંઠાના અને સવિતા’ - ૧ તથા પૌરાણિક નાટક ‘સુરેખાહરણ અથવા
ચિત્રોડાની સ્કૂલમાં અને ૧૯૬૩-૬૯ દરમ્યાન ઉત્તર ગુજરાતના ક્ષત્રિયવિજય નાટક' (૧૯૦૩) ના કર્તા.
પ્રતાપનગરની સ્કૂલમાં આચાર્ય. ૧૯૭૦થી આજ સુધી ગુજરાત નિ.વા.
લાં સોસાયટી સંચાલિત કોલેજમાં પ્રાધ્યાપક. ત્રિવેદી ફૂલશંકર શંભુરામ : ‘જરથુસ્તમિત્ર કાવ્યમાળા' (૧૯૨૬)ના
અલસંગમના' (૧૯૭૫) કાવ્યસંગ્રહની શિષ્ટ વૃrsiધમાં
રચાયેલી તેમની રચનાઓમાંની ઘણી રચનાઓ આસ્વાદ્ય છે. નિ.વા.
આદિમ તેમ જ ગ્રામીણ સંવેગો સાથે પ્રેમની અને વંદનાની
અનુભૂતિ એકંદરે સ્વાભાવિકતા અને સાદગીની પ્રતીતિ કરાવે ત્રિવેદી બાબુભાઈ: બાળકો માટે લખાયેલી અગિયાર નાટિકાઓના
છે. ‘સંગત' (૧૯૭૫) એમના ગેયગીતાને સંગ્રહ છે. રસંગ્રહ ‘બાલ વિવેકાનંદ' (૧૯૬૫)ના કર્તા.
એક હતું અમદાવાદ' (૧૯૮૧) નવલકથામાં નાયકના પ્રથમ ક..
પુરષ સંવિદમાંથી ઊભી થતી અમદાવાદના વૈયકિતક સ્થળ અને ત્રિવેદી બુદ્ધિશાંકર છગનલાલ, ''દાન', 'સ્વામી ધર્મચૈતન્ય’
કાળના મિજાજની છબીઓ છે; શાળાના ગ્રંથપાલથી અધ્યાપક (૮-૮-૧૯૩૭): જન્મ ધ્રાંગધ્રામાં. એમ.એ., બી.એડ. અમરસિંહજી
બનવા સુધીના તેમ જ જાતીયતા અને પુત્રી મૃત્યુ પર્વતના વિવિધ હાઇસ્કૂલ, વાંકાનેરમાં શિક્ષક.
અનુભૂતિ-સ્તરો છે; તો આ સર્વને બોલાતી વર્તમાન ભાષાની ‘પરિકર પારને કોણ' (૧૯૮૩) એમના કાવ્યસંગ્રહ છે. વિવિધ ઉપશિષ્ટ સામગ્રી સુધી ખેંચી જતા ક્લબ પણ છે. ‘આરઝુ' (૧૯૭૩) એમનું સંપાદન છે.
‘શાલવન' (૧૯૮૪) એપિતાની હૂંફ વગર નબળી આર્થિક સ્થિતિ - ચં.ટો.
વચ્ચે એક વિલક્ષણ યુવતીના કિશોરાવસ્થામાં ફૂટેલા પ્રણયની ત્રિવેદી ભરત (૧૯૪૪) : કવિ. ૧૯૬૭માં અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક. નવલકથા છે. બોલચાલના ગદ્યને કથાના સાહિત્યિક ગદ્યની અત્યારે શિકાગો નજીકના સ્મિગફીલ્ડમાં વસવાટ.
કોટિએ પહોંચાડવાનો યત્ન નોંધપાત્ર છે. ‘હસ્તરેખાનાં વમળ' (૧૯૮૮) એમનો કાવ્યસંગ્રહ છે.
‘મેન્ટ’ (૧૯૭૪)નાં છ એકાંકીઓમાં આધુનિક સંવેદના ચં.ટો.
અને રૂપરચનાની સભાનતા સાથે સંકલનાનું રાતત્ય છે. ગ્રામીણ ત્રિવેદી ભવાનીશંકર અંબાશંકર : 'ઉર્વશી નાટક - ભાષણ તથા
બોલીનું અને પ્રહસનનું તત્ત્વ અહીં કસબથી ગૂંથાયું છે. ગાયન સમેત' (૧૯૧૫) ના કર્તા.
ચં.ટો. • નિ.વી. ત્રિવેદી ભાનુમતી દલપતરામ : સામાજિક નવલકથા ‘જયોતિ' ત્રિવેદી ભવાનીશંકર નરસિંહરામ (૬-૬-૧૮૮૮, ૩-૫-૧૯૨૧): (૧૯૨૩) તથા બંગાળી પરથી અનૂદિત નાટક મિસરકુમારી' કવિ, નાટકકાર, ચરિત્રકાર, અંગ્રેજી બે ઘેરણ સુધીનો અભ્યાસ. (૧૯૨૨)નાં કર્તા.
નિ.. કરસનદાસ મૂળજીને પ્રભાવ. દયાનંદ સરસ્વતીને સમાગમ.
કર્તા.
૨૦૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org