________________
ત્રિવેદી નર્મદાશંકર નથુરામ-ત્રિવેદી પ્રકાશ દ્રુમન
કૌ..
ત્રિવેદી નર્મદાશંકર નથુરામ: પદ્યકૃતિ “કળિયુગની કહાણી અને એમને મહાનિબંધ ‘મડિયાનું અક્ષર કાર્ય' (૧૯૭૯) પ્રકાશિત ભકિતને મહિમા' (બી. આ. ૧૯૬૪)ના કર્તા.
થયેલો છે.
કૌ.. ત્રિવેદી નવલરામ જગન્નાથ, ડાબેરી’, ‘પોણીપચીસ', “વૈનેતેય'
ત્રિવેદી નાનાલાલ મગનલાલ: પદ્યકૃતિ “અંબાજી માતાનું વર્ણન (૧૧-૧૦-૧૮૯૫, ૧૮-૫-૧૯૪૪): વિવેચક, હાસ્યલેખક,
' (૧૯૦૩)કર્તા. સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં
ક. . મૅટ્રિક. ૧૯૨૦માં બી.એ. પછી લાલશંકર ગુજરાત મહિલા
ત્રિવેદી નિરંજન મનુભાઈ (૮-૭-૧૯૩૮): હાસ્યલેખક. જન્મ પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી
સાવરકુંડલામાં. ૧૯૬૦માં અર્થશાસ્ત્ર-માનશાસ્ત્ર વિષયો સાથે સાહિત્યસભાના મંત્રી તરીકે વીસ વર્ષ સેવા. અમદાવાદમાં
બી.એ. ૧૯૬૩માં એલએલ.બી. શરૂઆતમાં કલાર્ક, પછી જનિયર અવસાન.
ઈન્સ્પેકટર અને ૧૯૭૦થી ‘સેન્ટ્રલ બેન્ક ઓવ ઇન્ડિયા'માં એમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘેપના
ઓફિસર. બંગાળી ગ્રંથ કારાવાસની કહાણી' (૧૯૨૧)ના અનુવાદથી કર્યો.
‘બંગાવલોકન યાને' (૧૯૭૨) અને પહેલું સુખ તે જાતે હસ્યા' કેટલાંક વિવેચનો' (૧૯૩૪), 'નવાં વિવેચન' (૧૯૪૧) અને શેષ ' (૧૯૮૧) એમનાં હાયભંગનાં પુસ્તકો છે. વિવેચન' (મરણોત્તર, ૧૯૪૭) એ એમના વિવેચનલેખ-સંગ્રહા
એ.ટી. છે. એમના લેખે વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત - ત્રિવેદી નીલાંગ : સચિત્ર બાળવાર્તાઓની પુસ્તિકાઓ ‘કેક’ (ચંદ્ર તટસ્થતા, સ્પષ્ટવકતૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, ત્રિવેદી સાથે, ૧૯૭૨), 'તાડકાવધ' (ચંદ્ર ત્રિવેદી સાથે, ૧૯૭૨) કાન, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો વગેરેના કર્તા. નોંધપાત્ર છે. કેતકીનાં પુષ્પો' (૧૯૩૯) અને “પરિહાસ' (મરણોત્તર, ૧૯૪૫)માં રાજકીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ત્રિવેદી નેહા : સાંપ્રત ભાવવિશ્વ અને પ્રયોગલક્ષી અભિગમ સત્રોની ઊણપને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા દાખવતી તેવીસ નવલિકાઓનો સંગ્રહ ‘દોડી જતા શબ્દો નિબંધે અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉકિતવૈચિત્ર્ય, ' (૧૯૭૬)નાં કર્તા. શબ્દરમત, ચકા અને અતિશકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત
કો.બ્ર. થયાં છે. 'કલાપી' (૧૯૪૮) એ એમણે પ્રાપ્ત માહિતીને આધારે ત્રિવેદી પદ્મા : કથાત્મક ગદ્યકૃતિ 'માટીના દેવ’નાં કર્તા. લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેવું રોચક જીવનચરિત્ર છે.
ત્રિવેદી પરાજય : સચિત્ર બાળવાર્તા ‘પરશુરામ પરાજય' (ચન્દ્ર નવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદન ત્રિવેદી સાથે, ૧૯૭૨)ના કર્તા. છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો' (૧૯૪૦), બુદ્ધિપ્રકાશ’ સામયિકમાં પ્રકાશિત,
ત્રિવેદી પિનાકિન (૧૯૧૦, ૨૩-૧૦-૧૯૮૮): કવિ. શાંતિનિકેતનવિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું પુસ્તક “બુદ્ધિપ્રકાશ માં રવીન્દ્ર સંગીતની તાલીમ. ન્યૂ એરા હાઈસ્કૂલ, મુંબઈમાં લેખસંગ્રહ' – ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧,
શિક્ષક. રવીન્દ્ર સંગીતના પ્રસારક. રેડિયો-દૂરદર્શનના માન્ય ગાયક, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક “શામળનું વાર્તાસાહિત્ય
બ્રેઈન હેમરેજને કારણે દિલ્હીમાં અવસાન. કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો “ગ્રામમાતા અને બીજાં
‘પ્રસાદ' (૧૯૮૪) એમને કાવ્યસંગ્રહ છે. કાવ્યો' (૧૯૩૮) તથા 'હૃદયત્રિપુટી અને બીજાં કાવ્યો' (૧૯૩૯).
ચં.ટો. એટલાં મુખ્ય સંપાદને છે. 'સમાજસુધારાનું રેખાદેશન” ત્રિવેદી પિપટલાલ ત્રંબકલાલ; પદ્યકૃતિ 'ભૃગુકુળ ભૂષણ મહીપ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, શિક્ષણનું રહસ્ય” એ અનુવાદ, મારકંડેયનું તપોબળ' (૧૯૩૬) ન કર્તા. અન્ય સાથે મળીને સંપાદિત કરેલું “માનસશાસ્ત્ર’, ‘બ્રિટિશ સામ્રાજયને અર્વાચીન ઇતિહાસ’ અને ‘હિન્દનું નવું રાજય-
ત્રિવેદી પ્રકાશ દમન (૧૧-૭-૧૯૪૬): નવલકથાકાર. જન્મ
તિ બંધારણ” જેવાં ઇતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.
અમદાવાદમાં. ૧૯૬૩માં એસ.એસ.સી. ૧૯૬૭માં બી.એસસી. બા.મ.
૧૯૬૯માં એમ.એસસી. ૧૯૭૭માં યુનિવર્સિટી ઑવ એકન ત્રિવેદીનવીનચન્દ્ર(૧૬-૬-૧૯૪૩): વિવેચક. જન્મ વતન જંબુસર- ઓહાયો (યુ.એસ.એ.)માંથી પોલિમર કેમિસ્ટ્રીમાં પીએચ.ડી.
માં. ૧૯૬૦માં મૅટ્રિક. ૧૯૬૫માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૭૪-૭૮ દરમિયાન ઓહાયોમાં રિસર્ચ આસિસ્ટન્ટ રહ્યા પછી ૧૯૬૭માં એમ.એ. ૧૯૭૬ માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ૧૯૭૮-૭૯ માં આઈ.પી.સી.એસ.માં વિજ્ઞાની. ૧૯૭૯-૮૪ દરપીએચ.ડી. ૧૯૬૯થી અદ્યપર્યત વિવિધ કોલેજોમાં ગુજરાતીના મિયાન મુંબઈમાં નોસિલમાં સિનિયર ટેકનિકલ સવિસ ઑફિસર, અધ્યાપક.
૧૯૮૪ થી રીપીરૂપ પૉલિમરસ્ટમાં ટેકનિકલ ડિરેકટર,
કૌ..
ક..
ગુજરાતી સાહિત્યકોશ -૨ :૧૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org