________________
ત્રિવેદી અનિયાય દાયનામ- ત્રિવેદી ચીમનકાય શિવશંકર
મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ ન કરતાં સુરતની મિશન હાઈસ્કૂલમાં અવેજી શિક્ષક તરીકે જોડાયા. પછીથી ફ્સ, નિડયાદ, સુરત, અમદાવાદ, ભાવનગર, મુંબઈ અને પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ સ્તરે શિક્ષણકાર્ય. ૧૯૦૨માં અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજમાં આચાર્ય તથા ગુજરાત શાળાપત્રનું સંપાદન. મુંબઈ તથા પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પરીક્ષક તથા લે।. ૧૯૧૪માં નિવૃત્ત. ૧૯૨૪ની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.
ઇતિહાસ અને અર્થશાસ્ત્ર જેવા વિષયા લઈ અભ્યાસ કરનાર આ લેખકે અધ્યયન અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં કર્યું છે. વ્યાકરણગ્રંથોની રચના તથા સંસ્કૃતગ્રંથોનું ભાષાન્તર એમનું મહત્ત્વનું પ્રદાન છે. સંપાદન પર પણ એમના સંસ્કૃત અધ્યાપનનો સ્પષ્ટ પ્રભાવ જણાય છે. ઇતિહાસ, શિક્ષણ, વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ગણિત, તત્ત્વજ્ઞાન જેવા વિવિધ વિષયોમાં સક્રિય રસ દાખવી એમણે ‘ઈંગ્લૅન્ડનો ટૂંકો ઇતિહાસ’(૧૮૮૭), ‘ગાડ્સ ઑવ ઇન્ડિયા’(૧૯૧૩), ‘શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વા’ (૧૯૧૩), 'શાંતી વ્યાખ્યાનમાળા'(૧૯૧૩), ‘ગુરાની ભાષાનું લઘુ વ્યાકરણ’(૧૯૧૪/૧૬), ‘કારકમીમાંસા’(૧૯૧૫), ‘મધ્યમ વ્યાકરણ’(૧૯૧૭), ‘બૃહદ્ વ્યાકરણ’(૧૯૧૯), ‘હિંદુસ્તાનનો વિષે ઇતિહાસ'(૧૯૨૦), 'કાવ્યસાહિત્યમીમાંસા' (મરણાત્તર, ૧૯૩૦), ‘અનુભવિવાદ’(મરણોત્તર, ૧૯૩૩) જેવા મૌલિક ગ્રંથો આપ્યા છે. ‘સંસ્કૃત’- પુ. ૧-૨ (૧૮૯૬), ‘સંસ્કૃતશિક્ષિકા’ (૧૯૧૧), ‘સાહિત્યમંજરી’(૧૯૧૫) તથા 'ગુજાતી ત્રિવેદી વાચનમાળા'(૧૯૨૧) વગેરે એમનાં સંપાદન પાઠયપુસ્તકો છે. પાણિનીનાં સૂત્રોની સમજ આપતું દૃષ્ટાંતકાવ્ય ‘ભટ્ટીકાવ્ય રાવણવધ’(૧૮૯૮), જગન્નાથકૃત રેખા ગણિત’ (૧૯૦૧-૨), વિદ્યાધરકૃત ‘એકાવલિ’(૧૯૦૮), વિશ્વનાથકૃત 'પ્રતાપરાભૂષણ'(૧૯૭૯), લક્ષ્મીધકૃત પાપાચ ટ્રકા' (૧૯૧૮), રામચંદ્રકૃત ‘પ્રક્રિયાકૌમુદી’, વરુચિષ્કૃત ‘પ્રાકૃત પ્રકાશ’ તથા કોંડ ભટ્ટકૃત ‘વૈયાકરણભૂષણ’ એમનાં સંપાદનો છે.
૨.ર.દ.
ત્રિવેદી કાંતિલાલ દોલતરામ: ‘સ્વતંત્ર ભારત નાટકનો સાર અને ગાયના’(૧૯૨૮)ના કર્તા,
૨...
ત્રિવેદી કૃષ્ણ રણછોડ : ‘રાજેશ્રી ભૂધરભાઈના રાસડો તથા પરિયો’(૧૮૭૫)ના કર્તા.
૨.ર.દ.
ત્રિવેદી કેશવજી વિશ્વનાથ (૧૫, ૭-૮-૧૯૩૪): ચરિત્રકાર. જન્મ. શાળમાં. અંગ્રેજી ધોરણ એ સુધીનો ભરો. ૧૮૮૭માં શિશ્નજીવનનો પ્રારંભ. ૧૯૨૦માં ટ્રેઈન્ડ શિક્ષક થઈ કાઠિયાવાડ પ્રાન્તના સરકારી કેળવણીખાનામાં, ૧૮૯૨માં નોકરી છોડી ગ્રંથલેખનનો વ્યવસાય અપનાવ્યો.
‘સની મા’ ભા. ૧-૨(૧૯૯૬) એમના નામે છે. ચરિત્રચંદ્રિકા'(૧૮૯૫)માં એમણે સંત, સમાજસુધારકો અને સાડિપાયાની સક્ષમ જીવનનાનો આપ્યાં છે. આ સિવાય
૧૯૬ : ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
‘કાવિક નિષેધદર્શક'(૧૯૮૫) અને 'માપુરાણ' પણ એમના ભૂવા છે.
ચૂંટો.
ત્રિવેદી ગિજુભાઈ મા. પરંપરાગત સ્વરૂપની ગીત, છંદોબદ્ધ તેમજ ગઝલ રચનાઓનો સંગ્રહ ઢળતી સાંજે” (૧૯૩૭)ના કર્તા. કૌ.જી.
હિંદી ગૌરીશંકર પ્રભાશંકર, 'ધૂની-મ’(૨૦-૩-૧૯૩૨): નવલકથાકાર. જન્મ જામનગર જિલ્લાના લામાં. ૧૯૫૭માં એસ.એસ.સી. ૧૯૫૬માં વિનીત. ૧૯૬૨ માં સિનિયર પી.ટી.સી. ૧૯૫૬થી પ્રાથમિક શિક્ષક
‘કરમે લખ્યું કિરતાર’(૧૯૮૧), ‘પથભૂલ્યા પથિક’(૧૯૮૩) અને ‘વિષચક્રનાં વમળ' (૧૯૮૩) એમની નવવધાઓ છે.
ચં.ટા.
ત્રિવેદી ચત્રભુજ ભીમજી : નવલકથાઓ ‘કર્મફળ’(૧૯૨૬) અને ‘સમાજબંધન’(૧૯૩૨) તેમજ ચરિત્રકૃતિ ખંડ કાળભ્રહ્મચારી ભીષ્મ પિતામહ (૧૯૬૨)ના કાં.
કો
ત્રિવેદી ચંદુલાલ : સામાન્ય માણસના રોજિંદા જીવનના પ્રસંગાને વર્ણવતી વાર્તાઓનો સંગ્રહ 'પ્રતિબિંબ'(૧૩૫)ના કર્તા,
નિ.વા. ત્રિવેદી ચંદ્રકાન્ત ભાળાના૫(૨૦૧૪): વિવેચક. જન્મ રાણપુરમાં. એમ.એ., પીએચ.ડી. રિજિયોનલ કૉલેજ ઑવ એજયુકેશન, અજમેરમાં અધ્યાપક.
‘કવિ નિષ્કુળાનંદ -- એક અધ્યયન’(૧૯૮૦) એમના નામે છે.
ત્રિવેદી ચંદ્રકાન્ત હરિલાલ, ‘ચંદ્ર’(૨૭-૬-૧૯૨૨): વાર્તાકાર. જન્મ સૌરાષ્ટ્રના મોટા લીલીયા ગામે. ૧૯૪૦માં મૅટ્રિક. પ્રારંભમાં કલાશિક્ષક, પછી ૧૯૪૨ માં ઠિંદ છોડો આંદાવનમાં સક્રિય. ૧૯૪૬ થી પત્રકારી ચિત્રકાર. ૧૯૪૭માં ‘ગુજરાત સમાચાર' દૈનિક સાથે સંલગ્ન, ‘ચિત્રલેાક’નું સંપાદન. બાળસાપ્તાહિક ‘ઝગમગ’નું સંપાદન. ૧૯૬૩ થી 'સંદેશ' દૈનિક કાર્ય, મુખ્યત્વે ચિત્રકાર.
સરલ અને રસપ્રદ શૈલીમાં એક પણ જોડાક્ષર વિના એમણે ગર્ભની બાળોપયોગી કા ભાવો ના ભૂંક ચિત્ર આપી છે, આ ઉપરાંત એમણે બાળકો માટે અનેક સળંગ ચિત્રવાર્તાઓ આપી છે.
1. ત્રિવેી ચીમનલાલ એમ. : ઓંકી નાટિકાઓ બાપના બેસ (૧૯૩૧) અને ‘રાજાધિરાજ’(૧૯૩૮)ના કર્તા. કી.. ત્રિવેદી ચીમનલાલ શિવશંકર (૨-૬-૧૯૨૯): વિવેચક, સંપાક. જન્મ મુપુર (જ,માંડસાણા)માં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ. ૧૯૬૧માં પીએચ.ડી. ૧૯૫૧થી વિભિન્ન કોલેજોમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org