________________
અશ્વિનદી.
૫૪
અશ્વમેઘદત્ત
અશ્વનદી કુંતીએ કર્ણને જે નદીમાં મૂકી દીધે યજ્ઞ સારુ કઈ મોટા ક્ષેત્રમાંથી માટી મંગાવી હતા તે નદી.
તેની ઈટ કરીને તેને દક્ષિણ દિશાએ કુંડ સ્થાપવે. અશ્વપતિ દનુપુત્ર, એક દાનવ.
ને તેની આજુબાજુ ચોરી બાંધવી. તેમાં ખાખરા, અશ્વપતિ (૨) મદ્ર દેશને પ્રાચીન કાળને એક
ખેર અને સમડીના લાકડાના સ્તંભ કરવા. પછી રાજા. સાવિત્રીને પિતા. (૪ સાવિત્રી શબ્દ જુઓ.)
ચેસઠ વરવહુના છેડા ગાંઠી તેમની પાસે ગંગાજળ
મંગાવી તેના વતી અશ્વને મંત્ર સહિત સ્નાન અશ્વપતિ (૩) કેય દેશને રાજા. એને યુધાજિત
કરાવવું. એને ડાબે કાન દાબવાથી દૂધની ધારા નામે પુત્ર અને કૈકેયી નામે કન્યા એમ બે સંતાન
નીકળે તે જાણવું કે એ શુદ્ધ થયું. પછી એને કુંડ હતાં. આ જ કિકેયી તે રામચંદ્રના પિતા દશરથની
સમીપ લઈ જઈ એનું માથું તરવારથી કાપી નાંખી સ્ત્રી / વા૦ રા. અસ૧, ૦ આ રાજાની સ્ત્રી
વેદ વિધિએ એનાં અંગેની આહુતિઓ આપવી. એટલે કેયીની માતા પરમ સાહસી હતી. એને માટે
અશ્વમેધ કરનારને અસિધારા નામનું વ્રત કરવું કહેવાય છે કે આ રાજાને પક્ષીઓની ભાષા સમ
પડે છે; એ વ્રત કરનારને અષ્ટગ તજવા પડે જાતી. એણે એક દિવસ જંભ પક્ષીની કાંઈક ચમ
છે. રાત્રે ધણીધણિયાણુએ દર્ભની પથારી ઉપર, જોડે કારી બેલી સાંભળીને હાસ્ય કર્યું તે વખતે રાણ
વચ્ચે ઉઘાડી તલવાર મૂકીને સૂઈ રહેવું પડે છે. પાસે હતી. એણે હસવાનું કારણ પૂછતાં રાજા
આ પ્રમાણે એક વર્ષ અગાઉથી કર્યા બાદ યજ્ઞને કહેઃ કહેવાય નહિ. કહેતાં વેંત જ મારું મૃત્યુ
આરંભ થાય છે. યજ્ઞમાં વીસ હજાર બ્રાહ્મણોની થાય એવું છે. રાણીએ કહ્યું ઃ ભલે ફિકર નહિ, પણ
વરણી કરી તેમને ખાનપાન પૂરાં પાડવાં. દક્ષિણમાં મને કહે. એનું આ ભાષણ સાંભળી રાજાએ એને
એકેક બ્રાહ્મણને સહસ્ત્ર ગાય, એક શણગાર સહિત ઘરમાંથી કાઢી મૂકી | વા૦ રા૦ અ. સ. ૩૫.
હાથી અને અશ્વ, સવા મણ સોનું અને એક પાયલી અશ્વમેધ છેડાને યજ્ઞ. એને વિધિ આ પ્રમાણે
રત્ન આપવાં. યજમાને યજ્ઞ કરતી વખતે મૃગચર્મ છે : ઘળું શરીર, કાળા કાન અને ચંદ્રના જેવા
પહેરવું જોઈએ. સો અશ્વમેધ કરનારને ઇદ્રાસન તેજસ્વી માંવાળા અશ્વ જોઈએ. તેને લીલા જવને
મળે છે. (નમ કથાકેષ, પા. ૩૩) ચારા કરાવવો અને ગંગાજળ પાવું. એક સ્વચ્છ
વૈદિક કાળમાં સંતતિની કામનાવાળા રાજાઓ ઘર બાંધી તેમાં પિચી ભોંય ઉપર અશ્વને પિઢણ
અશ્વમેધ કરતા. અમુક ક્રિયાઓ કરી અશ્વને મારી કરાવવું. નિત્ય એની તહેનાતમાં ચાર સેવકે બારણે
નાખતા અને રાજાની રાણીઓને મારેલા ઘોડાની ઊભા જ રાખવા. વળી જ્યાં એ લાદ-મૂત્ર કરે
જોડે રાત્રે સૂઈ રહેવું પડતું તેમ જ ન વર્ણવાય ત્યાં નિત્ય હામ કરી છ હજાર ગૌદાન આપવાં. એવી બીજી ક્રિયાઓ કરવી પડતી. પાછળથી પછી ચૈત્ર સુદ પૂનમને દહાડે અશ્વને શણગારી મહાભારતના કાળમાં આ યજ્ઞની શ્રેષ્ઠતા ઘણી એના કપાળ ઉપર સોનાનું પતરું બાંધી છૂટે મૂકો. વધી હતી. / ડાઉસન, પા. ૨૮. પતરામાં લખવું કે અમુક ચક્રવતી યજ્ઞ કરે છે, માટે ડાઉસનનું કહેવું યથાર્થ નથી. અશ્વમેધના જે કઈ આ અશ્વને બાંધે તેણે યુદ્ધ આપવું અને મંત્રને અશ્લીલતાભર્યો છેઅર્થ કરવાથી આ નમે તેણે યજ્ઞમાં પધારવું. આ અશ્વ જ્યાં જ્યાં ક્રિયાઓ હશે એવી માન્યતા થઈ છે. એ મંત્રોને સ્વેચ્છાએ જાય તેની પાછળ પાછળ સેનાએ જવું. અર્થ મહર્ષિ શ્રીમદયાનંદે જુદે જ આપેલ છે. માગમાં એ જયાં જ્યાં ખરી ઠેકે ત્યાં ત્યાં કુવા અશ્વમેધક સોમવંશી પૂરકત્પન સહસ્ત્રાનીક અને આળાટે ત્યાં ત્યાં વાવ બંધાવતા જવું. આ રાજાને પુત્ર. એને અસીમકૃષ્ણ નામે પુત્ર હતા. પ્રમાણે ફરતાં બધી પૃથ્વીના રાજા જિતાય તે જ અશ્વમેધદત્ત સોમવંશીય શતાનીકને પુત્ર, એક આ યજ્ઞ કરાય, નિકર નહિ.
ક્ષત્રિય. જન્મેજયને પૌત્ર, એની માનું નામ વૈદેહી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org