________________
અયુતાાત
અમ્રુતાજિત સેામવંશી યદુપુત્ર ક્રોષ્ઠાના વંશમાં જન્મેલા સાર્વત્ રાજાના પુત્ર ભજમાન રાજાને તેની ખીજી સ્ત્રીથી થયેલા ત્રણ પુત્રામાંના નાના પુત્ર. અયુતાયુ સૂ`વ`શી ઇક્ષ્વાકુકુળના સિંધુદ્રીપ રાજાને પુત્ર, એના પુત્ર તે ઋતુપ રાજા.
અયુતાયુ (૨) સેામવંશી નહુષકુલાત્પન્ન પુરુ રાજાના ઉપરિચર વસુરાજના કુળમાં અવતરેલા
૩૧
શ્રુતશ્રવા રાજાને પુત્ર. એના પુત્રનું નામ નિર-અરમાન આંધ્ર રાજ્યમાં થયેલા ત્રીસ રાજા મિત્ર હતું. પૈકીનેા એક, એને પિતા મેઘસ્વામિ પુત્ર અનિષ્ટ ક / ભાગ૦ ૧૨-૧-૨૪.
અયામાહુ ધૃતરાષ્ટ્ર રાજાના સેા પુત્રમાંના એક અયામુખ છુના પુત્ર દાનવામાંના એક, અયામુખ (૨) ભારતવમાં દક્ષિણ તરફ એક સામાન્ય પર્વત / વા૦ રા॰ કિષ્કિંધા અયામુખી એ નામની એક રાક્ષસી, પચવટીમાંથી સીતાનું હરણ થયા પછી તેના શેાધ કરવાતે રામ અને લક્ષ્મણુ ક્રૌંચ અરણ્યમાં જતાં જતાં માત ગાશ્રમ પાસે ગયા હતા. ત્યાં આ રાક્ષસી લક્ષમણુ પાસે આવી અને શૂપણખાની પેઠે એણે પણ લક્ષ્મણને પરણવાની ઇચ્છા પ્રદર્શિત કરતાં તેણે શૂણુખાના જેવી જ એની વલે કરવાથી એ ત્યાંથી નાસી ગઈ હતી. / વા૦ રા૦ અર૦ અ૦ ૬૯.
િ
અર્જા ભગૢવશની ભા`વ કન્યા. દંડક નામના રાજાએ એનુ` કૌમાર્યું નષ્ટ કર્યું. હતું. (દંડક શબ્દ જુએ.)
અરટ્ટ ભારતવર્ષીય (વાહીક શબ્દ જુઓ). ઉત્તમ જાતના ઘેાડાને માટે પ્રખ્યાત એક દેશ. અરણ્યાની ઋગ્વેદમાં કહેલા વન અને જંગલના અભિમાની દૈવતા વિશેષ / ડાઉસન–૨૧.
અયેાધ્યા વૈવસ્વત મનુએ પેાતાને રહેવાને માટે સ્થાપેલી નગરી. પ્રથામાં એને બાંધેભારે કાશળ
દેશની રાજધાની કહી છે. ઇન્દ્રપ્રસ્થની પૂર્વે જુદી જુદી તરફ આવેલા બે કાશળ દેશમાં જે આગ્નેય દિશામાં આવેલ છે તેની રાજધાની. દશરથ રાજાના સમયમાં એ બાર યાજન લાંબા અને ત્રણ કેાજન પહેાળાઈના વિસ્તારમાં હતી. / વા૦ રા બા સ૦ ૫૭ દશરથના મરણ બાદ આ નગરીમાં દાશથિ રામચન્દ્ર અગિયાર હજાર વર્ષી રાજય કર્યુ. પછી જ્યારે એ સ્વધામ ગયા ત્યારે બધી વસ્તીને અને પ્રાણીમાત્રને પેાતાની સાથે લઈ ગયા હતા, તેથી ધણા કાળ પર્યન્ત એ
નગરી ઉજ્જડ પડી રહી હતી. આગળ જતાં સૂર્ય-અરિષ્ટ બલિ દૈત્યના સે પુત્રમાં એક.
વંશી ઋષભ નામના રાજાએ ફરી વસાવી / વા૦ રા૦ ઉત્ત॰ સ૦ ૧૧૧
Jain Education International
અર‘તુક એ નામના એક ઊંડા ઝરા. ( ૨, કૃરુક્ષેત્ર અાલિ એક વિશ્વામિત્રપુત્ર, શબ્દ જુએ) અરિ એક બ્રહ્મર્ષિ' (૩, અગિરા શબ્દ જુએ.) અરિન રાવણુના પક્ષને એક રાક્ષસ
અરિજિત ભદ્રાને પેટે જન્મેલો કૃષ્ણને પુત્ર અરિદ્યોત નહુષ કુળાપન યદુના પુત્ર ક્રોટાના સામતકુળમાંના અંધક વંશમાં જન્મેલા દુંદુભિ રાજાનેા પુત્ર. પુનર્વસુ નામના રાજાના પિતા. અશ્મિન સામવશી સાત્મકુળાપન્ન વૃષ્ણુિપુત્ર કલ્ફ રાજાના તેર પુત્રામાંના એક. અશ્મિજયં એ નામના એક યાદવ.
અરિષ્ટ (૨) નુપુત્ર એક દાનવ, અરિષ્ટ (૩) કંસની આજ્ઞાવડે વૃષભનું રૂપ ધારણ કરીને કૃષ્ણને નાશ કરવા ગયા હતા તે રાક્ષસ, કૃષ્ણને હાથે એ મરણ પામ્યા હતા. / ભા॰ દશ
અ૦ ૩.
અરિષ્ટ (૪) લકાને એ નામના ચેાજન વિસ્તાર અને ત્રીસ યાજન ઊંચાઈવાળા એક પૂત. સીતાની શોધ કરીને મારુતિ કિષ્કિંધા આવવાને આ પર્યંત ઉપર ઊભા રહીને કૂદ્યો હતે!, એના કૂદવાના બળ વડે પર્વત ભેાંયમાં પેસી ગયે તે ગયે જ/ વા૦ રા॰ સુદ અ૦ ૫. અરિષ્ટ (૬) તા એના પુત્રના હૈહય વધ કર્યા હતા. ખરી
એવા નામાન્તરવાળા ઋષિ, રાજકુમારે ભૂલથી મૃગ ધારી વાત માલૂમ પડતાં પસ્તાતે
For Private & Personal Use Only
www.jainelibrary.org