________________
થયએ મંત્ર
અભિમન્યુ
૨૮
અભિમન્યુ અભિમન્યુનું આવું અદ્ભુત યુદ્ધ દૂરથી જોઈને હતા કે ભીમસેન વગેરેને એની પાછળ આવવું દ્રોણાચાર્ય પડે એ હતો ત્યાં આવ્યા. એમણે બધા સુગમ પડે. એણે જાણ્યું કે એ વીરે સત્વર આવી વીરોને આજ્ઞા કરી કે તમે દુર્યોધનને સંભાળો, મળશે અને ખરેખર ભીમસેન વગેરે વીરે એને આની જોડે હું યુદ્ધ કરું છું. કેટલાક યુદ્ધા લઈને તરત જ આવી મળ્યા હોત, પરંતુ એટલામાં જયદ્રથે આચાર્ય અભિમન્યુ સાથે યુદ્ધમાં જોડાઈ ગયા. વચ્ચે આવી એ લેન પરાભવ કર્યો અને આગળ અભિમન્યુ બધાની જોડે સારી રીતે યુદ્ધ કરતો હતે. વધવા દીધા નહિ. જયદ્રથને રુદ્રનું વરદાન હોવાથી એણે અમૂક નામના રાજાને ઠાર માર્યો. શલ્યને એ આ પરાક્રમ કરી શક્યો. (૩ જયદ્રથ શબ્દ મૂચ્છ પમાડી. શલ્યને ભાઈ આથી એના ઉપર ધસી જુઓ.) આવ્યો એને સેના સહિત હતપ્રાણુ કર્યો. આ જોઈને અહીં અભિમન્યુ ભીમસેન વગેરેની વાટ જુએ ઘણ કેધ કરીને કર્ણ અભિમન્યુ ઉપર ધાયે. એની છે એટલામાં કર્ણ–પુત્ર વૃષસેન એના ઉપર ધસી જોડે પણ અભિમન્યુએ એવું યુદ્ધ કર્યું કે કર્ણને આવ્યો. અભિમન્યુએ એને પરાભવ કર્યો. વૃષસેનનું પણ લાગ્યું કે આની જોડે યુદ્ધપ્રસંગ ન પડે તે
રક્ષણ કરનારા સાતી સત્યશ્રવા, શલ્યપુત્ર રૂફમરથ જ ઠીક. આ પ્રમાણે યુદ્ધમાં ઘૂમત થકે અભિમન્યુ અને એના સૌ ભાઈઓ, દુર્યોધનને પુત્ર લક્ષમણ ભીમ વગેરે કુમકે પછવાડી આવેલા વીરાથી ઘણે
અને કથરાજ જેવા મોટા મોટા યોદ્ધા વૃષસેનની દૂર ગયો. છતાંયે બધા નજર પહોંચે એટલે છે.
પૂઠ પૂરતા હતા છતાં તેમના દેખતાં અભિ હોવાથી ધર્મ ન છોડતાં પોતે યુદ્ધ ચલાવ્યે જ ગયો. એને ઠાર માર્યો. આ ઉપરથી દ્રોણ, કર્ણ, કુપ, એણે અસંખ્ય વીરોને કચ્ચરઘાણ કાઢી નાંખે
અશ્વત્થામા, બહદુબળ રાજા અને કૃતવર્મા યાદવ એ એનું વીરત્વ અને યુદ્ધકૌશલ્ય જોઈ દ્રોણાચાર્ય છ મહારથી ત્યાં આવ્યા. બધાએ મળી સામટી પાચાર્યને કહેવા લાગ્યા કે મને આ છોકરો બાણની વૃષ્ટિ કરી. અભિમન્યુ એનું નિવારણ કરતે અજનના જેવો જ લાગે છે; અને એમ મેહ થાય હતા અને બધાને હેરાન કરતા હતાદસ હજાર છે કે એનાં સામાં હથિયાર વાપરું નહિ. દુર્યોધનને રથ સહિત બહફ્રબળ રાજાને એણે મારીને ભય આચાર્યનાં આ વચન સાંભળી ચિંતા થઈ કે રખેને પાડયો. આચાર્યની વાણું સત્ય થાય. દુર્યોધનની ચિંતા
અભિમન્યુનું આ વિલક્ષણ શૌર્યયુક્ત કર્મ જોઈ -જોઈને દુઃશાસન ઘણું ત્વરાથી અભિમન્યુ ઉપર
કર્ણ દ્રોણાચાર્યને કહેવા લાગ્યો કે આજે આપણે ધા. અભિમન્યુએ એની જોડે કાંઈ સંભાષણ કરી
એને હાથે ઊગરીએ એમ લાગતું નથી. આ એને એવો મૂર્શિત કર્યો કે એના સારથિને લાગ્યું
સાંભળીને દ્રોણાચાર્યે દરેક મહારથીને અકકેકું કે એ મરણ પામે. સારથિ એને રથ પછવાડેથી
કરવાનું કહ્યું. કહ્યું કે એમ કર્યા વગર એ મરનાર નથી. બાજુ પર લઈને જતો રહ્યો.
કોણે શું શું કરવું એને સંકેત કરી પોતે એના દુઃશાસનની આવી દુર્દશા જોઈને પાછો ફર્ણ કવચને તેડી ભય પાડયું. રથના ઘેડા મારી નાખ્યા. એના ઉપર ધો. અભિમન્યુએ એને હેરાન કરી એટલામાં કણે એનું ધનુષ્ય તાડયું. કૃતવર્માએ નાંખે. એણે એના દેખતાં જ એના ભાઈ રાધેયને એના સારથિ અને ચક્રરક્ષકને માર્યો. એકાએક ઠાર કર્યો. કર્ણ બહુ ખિન્ન અને શોકાકુલ રથ નકામે થવાથી અભિમન્યુ હાથમાં ખડગ થઈ ગયે. અહીં અભિમન્યુ સહસ્ત્રાવધી હા મારતા અને ઢાલ લઈને ધાયો અને પગભર યુદ્ધ કરવા થકે બૃહમાં એટલે દૂર ગયો કે ભીમસેન વગેરે માંડયું. આ જોઈને દ્રોણે એના ખડગ અને કણે એને અને એ એમને દેખતા બંધ થયા. પરંતુ અભિ- ઢાલને નાશ કર્યો. અભિમન્યુએ પિતાના રથનું ચક્ર મન્યુએ રસ્તામાંના એટલા યોદ્ધા મારી નાખ્યા હાથમાં લીધું. દ્રોણે તરત જ એને નાશ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org