________________
અભિમન્યુ
અભિમન્યુ ધ્વજ ઉપર શાનું ચિત્ર રહેતું અને સુમિત્ર નથી, એ શબ્દ સાંભળી તે બોલ્યો : ચકબૂહ ભેદીને નામને એને સારથિ રથ હાંકવામાં ઘણે જ તેમાં શી રીતે પ્રવેશ કરવો એ તે મેં સાંભળ્યું કુશળ હતા / ભાર દ્રો અ૦ ૨૩.
છે; પરંતુ બહાર શા તરેહથી નીકળવું એ સંબંધે અભિમન્યુ એના પિતા અર્જુનના જેવો જ
કશું સાંભળેલું ન હોવાથી મને ખબર નથી. છતાં પરાક્રમી હતો. ચક્રમૂહ ભેદીને પાછા આવવાની
આપ વડીલો મારી પછવાડી રહેશે તે હું એ કળા સંપૂર્ણ ન આવડતી હોવા છતાં પણ એણે
વ્યુહને ભેદીશ. ભીમસેનને આથી ધીરજ આવવાથી એ મોટું કામ કરવાનું માથે વહેર્યું હતું એ જ
બે કે એમ છે તે આપણે કેટલાક વિરેને એની સાહસિક્તા જણાવે છે. કૌરવ-પાંડવના
લઈને તું જઈશ તે જ રસ્તે હું તારી પછવાડી યુદ્ધમાં ભીષ્મ પડ્યા અને બાણશય્યા પર સૂતા.
પછવાડી આવીશ. આથી પાછા ફરવાનું જ્ઞાન ન એટલે દ્રૌણાચાર્યે યુદ્ધનું સેનાપતિપણું લીધું. એક
હોવા છતાં અમે પાસે જ કુમકે હઈશું એટલે
તને કશી અડચણ પડશે નહિ. દિવસના યુદ્ધને અંતે જ આચાર્યને જણાયું કે
ભીમસેનનાં આવાં વચન સાંભળીને અભિમન્યુએ પિતે વૃદ્ધ હોવાથી પાંડવ પક્ષના અજુન સામે
ચક્રવ્યુહ ભેદીને અંદર જવાનું સ્વીકાર્યું એણે પિતાથી ટક્કર લઈને ટકાશે નહિ. આચાર્ય આમ વિચારતા હતા તેવામાં દુર્યોધન એમના તંબુમાં
પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું કે જો હું અજુન અને સુભદ્રાને
પુત્ર હે ઈશ તે જરૂર ચક્રવ્યુહને ભેદ કરીશ અને આવ્યું. એણે કહ્યું કે આવતી કાલે અર્જુનને
દુશ્મને મારું પરાક્રમ જોશે. યુધિષ્ઠિર પ્રસન્ન થઈને સંશપ્તક પાસે લશ્કરની બહાર યુદ્ધમાં રેકવાની
એને ભેટયા અને આશીર્વાદ દીધા કે વિજયી મેં યોજના કરી છે, માટે આપ ગમે તેમ કરીને સંપૂર્ણ બળ વડે યુદ્ધ કરીને યુધિષ્ઠિરને પકડીને મારા
થઈને વહેલે પાછા વળજે. તેમણે ભીમ વગેરેને એની
સંભાળ રાખવાનું સૂચવીને એને બૃહપ્રવેશની હાથમાં સોપે. અર્જુનની ગેરહાજરી આચાર્યને
આજ્ઞા કરી. ઈષ્ટ જ હતી. સબબ દુર્યોધનને પિતાની સંમતિ
અભિમન્યુએ યુધિષ્ઠિરને અને ભીમસેનને અનુક્રમે આપી આચાર્ય સૂઈ ગયા.
વંદન કર્યું. પછી પિતાના રથમાં બેસીને સારથિને બીજે દિવસે દુર્યોધને આગલી રાત્રે કહ્યું હતું આજ્ઞા કરી કે બૃહના દ્વાર ઉપર દ્રોણાચાર્ય ઊભા તેવી જ ગોઠવણ કરી છે એવું જોઈને દ્રોણાચાર્ય છે ત્યાં મારો રથ લઈ જા. અભિમન્યુ સાથે કેટલીક (અર્જુન સિવાય) બીજા પાંડવ વીરાથી દુર્ભેદ્ય વાત કરતાં એની બહાદુરી જોઈને સંતોષ પામી એવા ચક્રવ્યુહ-ચકરાવાની રચના કરી. આ જોઈને સારથિએ એવી ચતુરાઈ અને ત્વરાથી રથ હાંક્યો અને કૃષ્ણ અને અર્જુન સંશપ્તક ગયા છે જાણી કે દ્વારે ઊભેલા આચાર્યને એને રોકવાની તક મળી યુધિષ્ઠિરે ભીમસેનને પૂછયું કે આપણે શું કરવું ? નહિ. અભિમન્યુ નિવિદને ચક્રવ્યુહમાં દાખલ થઈ આ જાતના વ્યુહને ભેદવાની કળા માત્ર કૃષ્ણ, ગયે. અભિમન્યુના પેસતાં તરત જ પાછળ પાછળ અર્જુન અને પ્રદ્યુમ્નને જ આવડે છે. તેમાંના બે ભીમસેન વગેરે પણ પેઠા. કૌરવસેનાએ આ જોઈ સંશપ્તક ગયા છે અને પ્રદ્યુમ્ન તે દ્વારકામાં છે, તેમના ઉપર મોટા આવેશ વડે ધસારો કર્યો. બને આમ કહીને યુધિષ્ઠિર શાંત રહ્યા. ભીમસેન પણ પક્ષ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. યુદ્ધમાં અભિમન્યુએ એમનાં વચન સાંભળીને ચિંતામાં પડ્યો. કેટલાકના હાથ, કેટલાકનાં શિર ઉડાડી દઈ ભોય
આ પ્રમાણે બને જણ ચિંતામાં મગ્ન હતા પાડ્યા. કેટલાનાં ધનુષ્ય તેડી નાંખ્યાં. કૌરવોની તેવામાં અભિમન્યુ ત્યાં આવ્યો. એમની ચિંતાનું સેના એટલી કપાઈ ગઈ કે મોટા મોટા યોદ્ધાઓ કારણ પૂછતાં એમણે સવિસ્તર હકીકત જણાવી. પણ ઘવાઈ હવે રણ પરથી નાસી જઈએ એવો આપણી સેનામાં ચકચૂહને ભેદ કરનાર કોઈપણ વિચાર કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org