________________
પુલમાં
૩૩૪
પુષ્યજા
પુલમાં વિશ્વાનર દાનવની કન્યા. મારીચ દાનવની આ દ્વીપને અધિપતિ હતા. એણે આ દ્વીપના
બે સ્ત્રીઓમાંની મોટી સ્ત્રી. એના પુત્રનું નામ બે ભાગ કરી પોતાના રમણક અને ધાતકી નામના પૌલોમ.
બે પુત્રને આપી, તેમનાં નામ પરથી દેશનાં નામ પુલેમા (૨) ચાલુ મવંતરમાંના વારુણિભગુની પાડ્યાં. આ બન્ને દેશની સીમા એ દ્વીપના મધ્યમાં સ્ત્રીનું હરણ કરનાર રાક્ષસ.
આવેલા માનસેત્તર પર્વતથી બને છે. પુલોમા (૩) ભગુની સ્ત્રી; જેનું પુલમાં રાક્ષસે હરણ પુષ્કરમાલિની સત્ય નામના ઊંચત્તિ કરનારની
કર્યું હતું તે. ચ્યવન ઈ. એના સાત પુત્રો હતા. શ્રી. | ભાર૦ શાંતિ૨૬. પુલોમા (૪) દૈત્યની સ્ત્રી, એના પુત્ર પિલે કહેવાતા. પુષ્કરમાલિની (૨) ઈન્દ્રની સભાનું નામ. પુકલ ચાડા લોકવિશેષ | ભાગ ૨-૪-૧૮. પુષ્કરારશ્ય વાટધાન દેશની પાસે આવેલું એક પુષ્કર એક વરુણપુત્ર, એ વરુણને બલાધ્યક્ષ છે. / વનવિશેષ. | ભાર૦ સભા અ૦ ૩૨. વા. રાત્રે ઉત્તર૦ ૦ ૩૩. • સોમકન્યા સ્ના પુષ્કરારુણિ સોમવંશી પુરુકુળત્પન્ન રૌદ્રાશ્વના પુત્ર એની સ્ત્રી થાય. | ભાર૦-ઉદ્યોગ અ૦ ૮૮. ઋતયું રાજાના વંશના ભરતકુળમાં થયેલા દુરિતક્ષય પુષ્કર (૨) એક બ્રહ્મર્ષિ. (કૃષ્ણપરાશર શબ્દ જુઓ.) રાજાના ત્રણ પુત્રોમાંને ના પુત્ર. તપ વડે કરીને પુષ્કર (૩) પાંચડાની સંજ્ઞાવાળા નલરાજાને ભાઈ એ બ્રાહ્મણ થયો હતો. પુષ્કર (૪) સૂર્યવંશી ઇક્વાકુકુળમાં ઉત્પન્ન થયેલ પુષ્કરાવતી સૂર્યવંશના પુષ્કર રાજાની નગરીવિશેષ. દશરથ પુત્ર ભરતને માંડવીની કુખે થયેલા બે પુત્રો- પુષ્કરિણી ઉત્તાનપાદ વંશના વ્યુઝના રાજાની સ્ત્રી. મને નાનો. એની રાજધાની ગાંધાર દેશમાં આવેલ પુષ્કરિણી (૨) ઉત્તાનપાદ વંશના ઉત્સુક રાજાની સ્ત્રી, પુષ્કલાવત અથવા પુષ્કરાવતીમાં હતી. | વારા પુષ્કરિણી (૩) ભૂમન્યુની ભાર્યા. | ભાર૦ અ૦ ઉત્તર૦ સ૦ ૧૦૧,
૧૦૧-૧૩. પુષ્કર (૫) સૂર્યવંશી ઇક્ષવાકુકુળના કુશ વંશના પુષ્કલ દશરથના પુત્ર ભરતના પુત્ર પુક્કરનું બીજું નામ. સુનક્ષત્ર રાજાને પુત્ર. એનું બીજુ નામ કિનરાધ પુષ્કલ (૨) ઈક્ષવાકુકુળના લાંગલ રાજાનું બીજુ નામ. હતું. એના પુત્રનું નામ અંતરીક્ષ હતું.
પુષ્કલાવત પુષ્કરાવતી નગરીનું બીજું નામ. પુષ્કર (૬) સોમવંશી વસુદેવના ભાઈ વૃકના પુત્ર- પુષ્કરાવતી પુષ્કલાવત તે જ. ભરતપુત્ર પુષ્કલે માંને એક.
વસા વેલી નગરી. હાલ એ ઠેકાણે પરાગ અને પુષ્કર (૭) સામવંશી કૃષ્ણના પૌત્રમાંને એક. ચરસદ્દા એ ગામ વસ્યાં છે, અને સ્વાતનદીના પુષ્કર (૮) અજમેરની પાસે આવેલું ભારતવષય પૂર્વ કિનારા પર આવેલ છે. તીર્થવિશેષ.
પુષ્ટિ સ્વાયંભુવ મનવંતરમાં ધર્મ ઋષિની તેર પુષ્કર (૯) એ નામને પર્વતવિશેષ. | ભાઇ ભી. સ્ત્રીઓમાંની એક. ૧૨–૨૪.
પુષ્પ શાલ્મલીદ્વીપમાં પર્વતવિશેષ, પુષ્કરચૂડ દક્ષિણ દિશાને દિગ્ગજ વિશેષ| ભાગ, પુષ્પક એક ઈચ્છાગામી – બેસનારની ઇચ્છા થાય ત્યાં ૫-૨૦-૩૮.
લઈ જાય એવું વિમાન, તપ કરીને વૈશ્રવણે એ પુષ્કરદ્વીપ પૃથ્વીને સાત મહાદ્વીપમાં સાતમે મેળવ્યું હતું. તે વારા ઉત્તર૦ સ૦. ૩, રાવણે મહાદ્વીપ. એ દધિમંડોદ - દહીંના સમુદ્રના બાહ્ય- એની પાસેથી બલાકારે લઈ લીધું હતું. રાવણના પ્રદેશમાં હેઈ, ચેસઠ લાખ યોજન પહેળે છે. વધુ પછી તે રામની પાસે આવ્યું હતું. એમાં એટલી જ પહેળાઈના મીઠા પાણીને સમુદ્રથી બેસીને રામ અયોધ્યા ગયા હતા. વીંટળાયેલ છે. પ્રિયવ્રત રાજાને પુત્ર નીતિ હેત્ર પુષ્યજા મલય પર્વતમાંથી નીકળનારી નદીવિશેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org