________________
૩૩૩
પુરચન
પુલમન જેડ્યા હતા એમ ભારતમાં લખ્યું છે. ભારતના સેવા કરી, શ્રદ્ધાપૂર્વક એને મુખે થતા વેદાધ્યયનનું યુદ્ધના સમય સુધી શ્લેષ્ઠ જાતિ પિતાના રથને શ્રવણ કર્યું અને પૂરે દહાડે એક પુત્રને જન્મ ઘેડા જોડતી નહતી એમ જણાય છે. | ભાર આપે. એ પુત્રનું નામ વિશ્રવા પાડ્યું. તે વારા આદિ- અ. ૧૪૪. પાંડને લાગ રાખી બાળી ઉત્તર સ–ર જ આ પુલત્ય દર ચૈત્ર માસમાં સૂર્યના મૂકવા આવ્યા હતા, તે તે ક્યાં રહ્યું, પણ એ સમાગમમાં સંચાર કરે છે (ટ, મધુ શબ્દ જુઓ.) પિતે જ લાક્ષાગૃહમાં બળી મૂએ હતો પુલત્ય (૩) યુધિષ્ઠિરને તીર્થયાત્રાની કથા જેણે પુરોજિવ પ્રિયવ્રત પુત્ર મોઘતિથિના સાત પુત્રોમાં કહી હતી તે ઋષિ / ભાર૦ વન અ૦ ૮૨-૮૫. પહેલે. એને દેશ એને જ નામે પ્રસિદ્ધ છે. પુલહ સ્વાયંભુવ મન્વન્તરમાં એક બ્રહ્મમાનસપુત્ર. પુરજવ (૨) શાકકીપના સાત દેશમાં પહેલે. એ બ્રહ્મદેવની નાભિમાંથી ઉત્પન્ન થયો હતો અને પુરાવા અનિલ નામના વસુને પુત્ર
ગતિ નામની કઈમ કન્યા એની સ્ત્રી હતી. એને પુલસ્ય સ્વાયંભુવ મવંતરમાં બ્રહ્મમાનસ પુત્ર. એ કર્મ શ્રેષ્ઠ, વરીયાન અને સહિષ્ણુ એમ ત્રણ પુત્રો બ્રહ્મદેવના કર્ણમાંથી પ્રકટ થયો હતો. કર્દમ પ્રજા- હતા. પૂવેર મહાદેવના શાપને લઈને આ મરણ પતિની કન્યા વિશ્વા એની સ્ત્રી હતી અને એને પામ્યો હતે. (મહર્ષિ શબ્દ જુએ.) પેટે અગત્ય અને વિશ્રવા એમ બે પુત્ર થયા હતા. પુલહ (૨) પૂ મરણ પામેલા આ ઋષિને બ્રહ્મદેવે એ મવંતરની સમાપ્તિ સુધી હોય એમ જણાય પુન: ઉત્પન્ન કર્યો હતો. બ્રહ્મદેવે પોતે કરેલા યજ્ઞમાં છે. પછી જ્યારે મહાદેવને શાપથી સઘળા બ્રહ્મ- અગ્નિના લાંબા કેશમાંથી એ પેદા થયો હતો. અહીં માનસ પુત્રે મરણ પામ્યા, ત્યારે એ પણ મરણ એને સંધ્યા નામની સ્ત્રી અને કઈમ નામને પુત્ર પામ્યો હતો (મહર્ષિ શબ્દ જુઓ). આ નામને હતા. / ભાર ઉદ્યોગ અ૦ ૧૧૭ = આ પુલહ પિતર તે આને પુત્ર થાય.
પ્રસ્તુત મન્વન્તરમાં પ્રતિ વૈશાખ માસમાં સૂર્યના પુલત્ય (૨) ચાલુ વૈવસ્વત મન્વન્તરના આરંભમાં સમાગમમાં સંચાર કરે છે. (૨. માધવ શબ્દ જુઓ.) બ્રહ્મદેવે પૂવે મરણ પામેલા બ્રહ્મમાનસ પુત્રોને પુલહ (૩) એક ઋષિ. એના નામ સિવાય કશું
વિશેષ જણાતું નથી. પુનઃ જીવતા કર્યા હતા. તેમને આ પુલત્ય બ્રહ્મદેવે પેાતે કરેલા યજ્ઞમાં અગ્નિના પીળચટા વાળમાંથી
પુલહાશ્રમ ગંડકી નદીના તીર પર આવેલું ક્ષેત્ર
વિશેષ | ભાગ ૭–૧૪-૩૦ ઉત્પન્ન થયા હતા. પછી આ જ મવંતરની અગિ- પ્રલિદ લોકવિશેષ | ભાગ ૨-૪-૧૮. વારમી ચોકડીના સત્યયુગમાં એ મેરુપર્વતની બાજુએ પલિદ (૨) કલિયુગમાં શુંગ રાજવંશમાંને એક પહેલાંથી તપ કરતે બેઠા હતા. ત્યાં આગળ ગાંધર્વ રાજા. એને પુત્ર ઘોષ | ભાગ ૧૨-૧-૧૭. કન્યાઓ વારેવારે આવતી અને ગાયન કરતી. પતિદરશ પુરે ઇન્દ્રપ્રસ્થની દક્ષિણ દિશામાં આથી એના તપમાં વિદન થતું. માટે એણે એ આ લે દેશવિશેષ | ભાર૦ સભા૦ અ૦ ૩૧. શાપ આપી મૂક્યો હતો કે હું બેઠો છું ત્યાં આજ પવિંદનગર આ નગર કયા દેશની રાજધાની હતી પછી જે કન્યા આવશે તે ગર્ભિણી થશે. ત્યારથી તે જણાતું નથી. પરંતુ પાંડવોના સમયમાં અહીં ત્યાં કોઈ કન્યા જાય નહિ. આ શાપની ખબર
સકમાર અને સુમિત્ર નામના બે ભાઈઓ રાજ તૃણબિંદુ નામના રાજાની કન્યા ગૌને નહાતી. સબબ કરતા હતા. ભા૨૦ સભા અ૦ ૨૯. તે ફરતી ફરતી ત્યાં ગઈ. ત્યાં જવાથી શાપને લઈને
પુલિન અમૃતનું રક્ષણ કરનાર એક દેવ. એ કન્યા ગર્ભિણી થઈ. / ભાર વન અ૦ ૨૭૪
પુલામન કશ્યપ અને દલુને પુત્ર એક દાનવ. આ પ્લે ૧૨ આ ઉપરથી તૃણબિંદુએ એ કન્યાને હિરણ્યકશિપુ અને વૃત્રાસુરને અનુયાયી હતા. | પુલત્યને જ પરણવી. ગૌએ પુલત્યની ઘણું પ્રકારે ભાગ ૬-૬-૩૧, ૬–૧૦–૨૦, ૭–૨–૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org