________________
અનરણ્ય
અનિય
અનરણ્ય (૩) સૂર્યવંશી ઇક્વાકુ કુળના ઋતુપર્ણને પ્રાણીમાત્રને વ્યવહાર અટકી પડ્યું. હવે શું પૌત્ર અને સર્વકર્મા અથવા સર્વકામ નામના કરવું એને વિચાર કરતાં એ શાપિત ઋષિ પત્ની રાજાના બે પુત્રોમાંના મેટાને પુત્ર. એનું નામ અનસૂયાની સખી છે એમ જણાયું. પછી દેવાને નિધન પણ હતું.
આગળ કરીને બધા ઋષિઓ અનસૂયાને શરણ અનર્વા વૃત્રાસુરના અનુયાયી અસુરે.. | ભાગ ૫
આવ્યા અને એને સઘળી હકીકત નિવેદન કરી. અ૦ ૧૦
બધાની વિનંતી માન્ય કરીને એણે પિતાના તપઅનલ ગરુડપુત્ર
બળ વડે પિતાની સખીને વૈધવ્ય આવતું રોકી અનલ (૨) યમની સભાનો સદસ્ય એક રાજા
સૂર્યોદય થવા દઈ જગતને સુખી કર્યું હતું. તે વા૦ અનલ (૩) એ નામને એક વસુ. (અષ્ટવસુ શબ્દ ૨૦ અ ૦ ૩૦ ૧૧૭. જુઓ.) કુમાર, શાખ. વિશાખ અને નૈગમ્ય નામના અનધાનસ એક ક્ષત્રિય. સોમવંશીય પુરવંશના એના ચાર પુત્રો હતા. આ ચાલુ મન્વન્તરમાં આવી કુરુપુત્ર વિદુરથને પુત્ર. સુપ્રિયા માગધી એની માતા દિશાનો સ્વામી છે. (અષ્ટદિફપાળ શબ્દ જુઓ.) થાય. એની સ્ત્રીનું નામ અમૃતા અને પુત્રનું નામ અનલ (૪) વિભીષણના ચાર રાક્ષસ અમાત્યમાંને પરીક્ષિત હતું. | ભાર આ૦ ૬૩-૪૪. એક. (માલેય શબ્દ જુઓ.)
અનાગવિદ્યા સંકટ આવ્યા પહેલાં જ ઉપાય અરલા બીજ અંકસંજ્ઞાવાળી રહિણની બે કન્યા કરનાર એ નામનું એક માછલું. સંકટ આવ્યા માંની નાની. એની દીકરીનું નામ શુકી.
પહેલાં ઉપાય કરનાર, સંકટ આવ્યું તરત ઉપાય અનલા (૨) માલ્યવાન રાક્ષસને સુંદરી નામની ખોળી કાઢનાર અને દીર્ધ સૂત્રી એટલે લાંબી ભાર્યાથી થયેલી કન્યા. એ વિશ્વાવસુ રાક્ષસને પરણી લાંબી ઘડભાંગ કરનાર એવાં ત્રણ માછલાં, જે હતી અને એને કુંભીનસી નામે કન્યા હતી. વા૦ પરસ્પર મિત્ર હતાં. તેમનું ભીમે યુધિષ્ઠિરને રા૦ ઉત્તર૦ સ૦ ૬૧.
દષ્ટાંત આપ્યું હતું. | ભા૨૦ શાં. ૧૩૭ અનવદ્યા કશ્યપ અને પ્રાધ વડે ઉપન્ન થયેલી અનાદ વિશ્વરૂપના એક મસ્તકનું નામ | ભાગ અસરાઓમાંની એક. અનસૂય એ નામના એક બ્રહ્મર્ષિ કશ્યપ શબ્દ જુઓ.) અન્નાદ (૨) કૃષ્ણપત્ની મિત્રવિંદાને પુત્ર | ભાગ અનસૂયા કર્દમ ઋષિને દેવહુતીની કુખે થયેલી નવ ૧૦–૧–૧૬. કન્યાઓમાંની એક. સ્વાયંભૂ મન્વન્તરમાં થયેલા અનાધૃષ્ટિ સોમવંશીય પુરુવંશના રૌદાશ્વને પુત્ર. બ્રહ્મમાનસપુત્રોમાંના એક અત્રિ ઋષિના સ્ત્રી (અત્રિ એની માતાનું નામ મિત્રકેશી અસર. / ભાર આ શબ્દ જુઓ.)
૮૮-૧૧, અનસૂયાં (૨) ચાલુ વૈવસ્વત મન્વન્તરમાંના માસ- અનાવૃષ્ટિ (૨) શ્રીકૃષ્ણને અનુયાયી એક યાદવ. ! પુત્રમાંના અત્રિ ઋષિની સ્ત્રી. એક વખત અનાવૃષ્ટિ ભાર૦ આ૦ ૨૪૭-૨૫; સ. ૧૪-૧; વિ૦ ૭૮- ૬; થવાને લીધે એણે પિતાના તપોબળ વડે ફળ, મૂળ અને ૩૦–૧૫૧-૬૭. પાણી ઉત્પન્ન કરીને ઘણાં પ્રાણીઓને ઉગાર્યા હતાં. અનાધષ્ય ધરાષ્ટ્ર રાજાના સમાને એક પુત્ર. બીજી એક વાત એવી છે કે માંડવ્ય ઋષિને શૂળી પર અનિકેત એક યક્ષવિશેષ. ભાર૦ સ૦ ૧૦–૧૯. ચઢાવ્યા હતા તે વખતે રાત્રિના અંધકારને લીધે અનિદેશય યજ્ઞ સંબંધી એક અગ્નિનું નામ. એક ઋષિપત્નીના શરીરને ધક્કો શુળીને લાગ્યો. અનિમિષ ગરુડને પુત્ર./ભા ઉ૦ ૧૦૧–૯. આથી પીડિત થઈ ઋષિએ એને શાપ આપ્યું કે અનિમિષક્ષેત્ર વિષ્ણુને વિજય વડે પવિત્ર થયેલ તું સૂર્યોદય થતાં જ વિધવા થઈશ. અનસૂયાએ આ પ્રદેશ./ભાગ ૧–૧–૪. સાંભળી સૂર્યોદય જ થવા દીધું નહિ. અંધકાર વડે અનય ગરુડને પુત્ર. ભાર૦ ૧૦૧–૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org