________________
તીર્થ.
અધિરથ
અનરણ્ય અધિરથ સમવંશી યયાતિના પુત્ર અનુરાજના કુળમાં અનગ્નિ પિતૃનો ભેદવિશેષ, દક્ષકન્યા સ્વધા એમની જન્મેલા સત્કર્મા અથવા ત્યકર્માને વિવાહ વિધિથી પત્ની થાય. ! ભાગ૪-૧-૬૩ પરણેલી બ્રાહ્મણીને પેટે થયેલો પુત્ર. એ સતનો અન એક ગંધર્વ ધંધે કરતો અને એને રાધા નામની સ્ત્રી હતી. અનઘ (૨) એક રાજર્ષિ આ સ્ત્રીને નદીમાંથી કણ નામનો છોકરો મળે અનઘા શા કદીપમાંની એક મહા નદી. હતો. સત્કર્મા નામ ઉપરથી એણે બ્રાહ્મણથી વિવાહ અનંત દેશ, કાળ અને વસ્તુ પરિચછેદે જેને અંત કર્યો હશે એ અમારી કલ્પના છે. મૂળમાં નથી. નથી એવો વ્યાપક, નિત્ય અને સર્વાત્મરૂપ પરઅધરાજ્ય દેશ ભારતવર્ષને એક દેશ. આ દેશ માત્મા તે. દક્ષિણ મિસ્ય દેશની દક્ષિણે આવેલો હોઈ પાંડવોના અનંત (૨) કશ્યપ અને કદ્ર એમના વડે જન્મેલા વખતમાં તે વખતે ત્યાં દંતવક્ત્ર નામને રાજા નાગેમાને એક. રાજ કરતા હતા. | ભારે સભા અ૦ ૩૧. અનંત (૩) કેટલીક જગાએ શેષનાગને આ નામ અધિવંગ ગૌતમ વનની પાસેનું ભારતવર્ષીય એક લગાડાય છે
અનંગભાગી એક બ્રહ્મર્ષિ (૩ ભગુ શબ્દ જુઓ) અધષ્યા ભારતવષય એક નદી | ભાર૦ નીષ્મ
અનંતવિજય યુદ્ધમાં વગાડવાને યુધિષ્ઠિરને શંખ
અનન્તસેન કેઈ એક દેવ–સકન્દ અગર રુદ્ર જેણે અ૦ ૯. અવર્ષે યજ્ઞમાં વરેલ યજુર્વેદ ભણનારે બ્રાહ્મણ ! ભીમની ઘાત સારું અને માલા આપી હતી ભાગ ૪–૪–૩૩.
તે / ભાર આ૦ ૧૦૯ ૯૭. અધૂર્ત રજા સૂર્યવંશી ગયરાજાને પિતા. એનું અનંતી શતરૂપાનું બીજું નામ. નામાન્તર અમૂર્ત રજા છે. ભા૦ ૧૦ ૨૩–૨૦. અનમિત્ર ઇક્ષવાકુ કુળના ઋતુપર્ણ રાજાના અનઅધોક્ષજ શ્રીકૃષ્ણ. આ નામ પડવાના કારણ સારુ રણ્ય નામના પુત્રને પૌત્ર. એના પિતાનું નામ નિધન. જુઓ, ભા૨૦ ઉ૦ ૬૯–૧૦,
અનમિત્ર (૨) સમવંશી યદુકુળમાં જન્મેલા સાત્વત અલોક પાતાલ લેક. એના વર્ણનને સારુ જુઓ | રાજાના વૃષ્ણિ નામના પુત્રના બેમાને કનિષ્ઠ પુત્ર. ભા૨૦ ઉ૦ ૬૦–૧૦.
એને નિગ્ન, શિનિ અને કૃષ્ણ નામે ત્રણ પુત્ર હતા. અદ્ર એક વંશ, આ વંશ કલિયુગમાં આંધ્રરાજા અનરક ભારતીય તીર્થવિશેષ./ભાર૦ વ૦ ૮૧–૧૬૮. કવને મારીને પોતે રાજા થશે. ભાગ ૧૨–૧–૨૨. અનરણ્ય કાર્તિક માસમાં માંસાહાર વજર્ય કરનાર અંધ (૨) ક્ષત્રિયવિશેષ. દુષ્યન્તપુત્ર ભરતે દિગ્વિ- રાજાઓ પૈકી એક.
જયમાં એને છ હો | ભાગ ૯-૨૦-૩૦. અનરણ્ય (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળમાં જન્મેલા અંધ (૩) સોમવંશી યયાતિના અનુરાજાના કુળમાં
પુરુકુસ રાજાના એમાંના નાના પુત્ર ત્રસદસ્યુ નામના જન્મેલા બલિ નામના રાજાના માંને કનિષ્ઠ પુત્ર. રાજાને બીજો પુત્ર. એને હર્યશ્વ અને વૃહદ એ અંધ (૪) આંધ્ર શબ્દ જુએ.
નામે બે પુત્રો હતા. આ રાજા જ્યારે અયોધ્યામાં અનંગ મહ, દેવે બાળીને ભસ્મ કરવા ઉપરથી પડેલું
રાજ્ય કરતા હતા ત્યારે રાવણ પૃથિવી જીતતે મદન–કામદેવનું એક નામ.
ત્યાં આવ્યું. એના રાવણ સાથેના થયેલા ઘેર અનંગ (૨) દશરયિ રામની સેનાને એ નામનો
યુદ્ધમાં રાવણનું વિશેષ બળ હોવાથી એની સેના એક વાનર. અનંગ (૩) કર્દમ પ્રજાપતિને એક પુત્ર, ઋષિ |
નષ્ટ થઈ. એ પિતે રણગણમાં પડયે પ્રાણ છેડતાં ભાર૦ શા૦ ૫૮–૯૯,
એણે રાવણને શાપ આપ્યો કે જે મારું તપ, અનંગા ભારતવષય એક નદી ભા૨૦ ભીમ દાન અને સત્ય યથાર્થ હશે તે મારો વંશજ તારે અ૦ ૯.
સકુળ નાશ કરશે.વા. ર૦ ઉત્તર૦ સ૦ ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org