________________
૨૩૯
ડી
દયંગાથવણ દડી એક રુદ્રગણુ. '
દધીચ સ્વાયંભૂ મન્વતરમાંના અથર્વણુ ઋષિના દંડી (૨) સૂર્ય પાર્ષદ દંડ તે જ.
પુત્રોમાં દર્યંચ નામને પુત્ર છે. એને ધ્યદડી (૩) એક બ્રહ્મર્ષિ. (૩ ભગુ શબ્દ જુઓ.) ગાથર્વણ કહેતા હતા. ચાલુ મન્વેતરમાં વૃત્રાસુરને દડી (૪) ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક. મારવા સારુ એણે જ ઇંદ્રને પોતાનાં અસ્થિ આપ્યાં દંતવક રામની સભામાને એક હાસ્યકાર-મશ્કરે. હતાં, કેમ કે એ બ્રહ્મવિદ્યા ઈદ્ર પાસેથી શીખ્યો દંતવક (૨) કર્ષક દેશાધિપતિ વૃદ્ધશર્માને વસુદેવની હતા, એટલે એ ઇદ્રને શિષ્ય હતે. એ અશ્વિનીબહેન મૃતદેવાની કુખે થયેલ પુત્ર. એ અસુરાંશ કુમારને ગુરુ હતા. } ભાર૦ વન અ૦ ૯૯. ભાગ હેવાથી કૃષ્ણને હાથે મરણ પામ્યા હતા. / ભાગ ૬, સકં. અ. ૧૦ ૦ એ સંબંધે એમ છે કે ૧૦ સ્કo અ૦ ૭૮. કેટલીક જગાએ એને વક્રદંત ઈદે એને એ વિદ્યા શીખવતાં કહ્યું હતું કે એ પણ કહ્યો છે.
વિદ્યા તું બીજા કોઈને શીખવીશ તે હું તારું દત્ત સ્વાયંભૂ મવંતરમાંના અત્રિ ઋષિના ત્રણ મસ્તક કાપી નાખીશ. એ વાતે તથાસ્તુ કહીને એ પુત્રમાં એક સ્વરચિષ મન્વન્તરમાં જે સપ્ત ત્યાંથી પાછા આવ્યો. થોડાક કાળ પછી અશ્વિનીઋષિઓ હતા એમાં આ પણ એક હતા. એના કુમારે એની પાસે આવ્યા અને આ વિદ્યા શીખપુત્રનું નામ નિમિ ઋષિ. | ભાર૦ સ૦ ૦ ૩૮. વવા પ્રાર્થના કરી. એટલે એણે ઈદ્ર કરેલી પ્રતિજ્ઞા દત્ત (૨) ચાલુ મવંતરના અત્રિને પુત્ર. એ મનં. એનને કહી સંભળાવી. અશ્વિનીકુમારેએ કહ્યું કે તરના આરંભની પહેલી ચેકડીમાંના ત્રેતાયુગમાં અમે તારું મસ્તક કાપી લઈ જાળવી રાખીએ અને જ હતા. | મત્સ્ય અ૦ ૪૭ અને દેવી- તને અશ્વનું મસ્તક એંટાડીએ. પછી અમને બ્રહ્મ ભાગ ૪ રૂં. અ૦૧૬.૦ એ પરમ બ્રહ્મનિષ્ઠ હતે વિદ્યા શીખવીશ કે ઇન્દ્ર પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે અને બ્રહ્મવિદ્યા સંબંધે અલર્ક, પ્રહાદ, યદુ અને તારું મસ્તક કાપી નાખશે. એમ થાય કે તરત અમે સહસ્ત્રાર્જુન વગેરેને ગુરુ હતા.
તારું મૂળ મસ્તક જેડી તને સજીવન કરી, તારું દત્તાત્રેય એકડાની અને બગડાની અંકસંજ્ઞાવાળે ઋણ મુક્ત કરી સ્વલેકે જઈશું. દધીચે આ વાતની દત્ત તે જ.
હા કહી એટલે અશ્વિનીકુમારોએ એનું મસ્તક કાપી દત્તાત્રેય (૨) અથર્વણપનિષત.
જાળવી રાખ્યું અને એને ઘેડાનું મસ્તક જેડયું. એ દત્તામિત્ર અને મારે પૂર્વ દિશા તરફ મુખે એણે એમને બ્રહ્મવિદ્યાને ઉપદેશ કર્યો. એમ એક રાજા.
કરતાં જ ઈદ્ર એનું માથું કાપી નાખ્યું કે તરત દંદશૂક યમલોકનું એક નરક, એમાં સર્પો જ ભર્યા છે. અશ્વિનીકુમારોએ એનું પોતાનું મૂળ માથું જોડી દધિમડાદ પૃથ્વીના સપ્ત સમુદ્રોમાંને છો. એ એને સજીવન કર્યો; પછી એને ઉપકાર માનીને શાકીપની આજુબાજુએ વીંટળાયેલો છે. એ એના સ્વર્ગ માં ગયા. / દેવીભા૦ ૭ સ્કઅ૦ ૩૬, એટલે જ એટલે બત્રીસ લાખ યજન પહેળે છેદધીચ (૨) ત્રગડાની અંકસંજ્ઞાવાળા ભગુના કુળમાં એની આજુબાજુ પુષ્કર દ્વીપ આવે છે. ઉત્પન્ન થયેલા એક બ્રહ્મર્ષિ. એ મહાતપસ્વી હતા. દધિમુખ રામની સેનાને એક વાનર. એ વાલિના એક વખત ઇંદ્ર એની પાસે અલંબ્રુષા નામની મધુવનને રક્ષક હતા. એને દધિવત્ર એવું બીજું
અસરાને મોકલી હતી. એનું રત સરસ્વતી નદીમાં નામ હતું. | વા૦ ર૦ યુદ્ધ સ૦ ૩૦.
પડયું હતું. તેમાં જે પુત્ર થયે તે સારસ્વત નામે દધિમુખ સવિશેષ. | ભાર આ૦ ૩૫-૮; ઉ૦ પ્રખ્યાત ઋષિ થયા હતા. (૫. સારસ્વત શબ્દ જુઓ.) ૧૦૩-૧૨,
દધીરાતીય તીર્થવિશેષ. / ભાર૦ ૧૦ ૮૨-૧૮૬. દધિવાહન ખનપાન રાજાનું બીજુ નામ દથંગાથર્વણુ પ્રથમ આપેલા દધીચ ઋષિ તે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org