________________
વા
૨૩૮
દડાત
ત્યા ત્વષ્ટા પ્રજાપતિને પુત્ર વિશ્વરૂપ, વૃત્રાસુર પામશે. એ પ્રમાણે બધું ભસ્મ થઈ ગયું અને એને વગેરે,
ચારસે એજનના વિસ્તારવાળે દેશ અરણ્ય જેવો ત્યાટ્રી વિશ્વકર્મા ત્વષ્ટાની સંજ્ઞા નામની કન્યા જે થઈ ગયે. દેશનું નામ દંડક દેશ હતું, તે દંડકારણ્ય વિવસ્વાન આદિત્યને આપી હતી. તેનું બીજું નામ. પડયું. | વા. રા. ઉત્તર૦ સ૦ ૮૧.
દંડક (૨) એ નામને લેકવિશેષ. દઠક (૩) એ નામને કાંકણપટ્ટીમાં હતા તે દેશ. સહદેવે પશ્ચિમ કિનારાને દિગ્વિજય કર્યો ત્યારે
જીતેલા દેશનાં નામમાં શÍરક (સોપારા), દડક ઇશ્વરથ ચિત્રરથ શબ્દ જઓ./ ભાર આ૦ ૧૮૦-૪૦. અને કરહાટક એ નામે છે. સોપારાની દક્ષિણે દંડ સૂર્યને એક પાર્ષદ. એનું દંડી એવું નામ આવેલે કાંકણ દેશ તે જ. પણ છે.
દંડકદેશ વિંધ્યાદ્રિ અને શિવલ પર્વત વચ્ચેને દંડક દંડ (૨) સૂર્યવંશમ્ભવ ભદ્રાશ્વ રાજાનું બીજું નામ. રાજાને દેશ તે.. દંડ (૩) દ્રોપદી સ્વયંવરમાં આવેલ એક રાજા. દંડકારણ્ય અરણ્યપ્રાય થઈ ગયેલ દંડક દેશ તે. વિડ રાજાને પુત્ર | ભાર૦ આદિઅ. ૨૦૧. આ અરય ગોદાવરી અને નર્મદાની વચ્ચે આવેલું દંડ (૪) કણે મારેલો પાંડવ પક્ષને એ નામને છે. એ અરણ્ય વિશાળ હતું અને રામાયણના એક રાજ..
કેટલાક શ્લોકથી જણાય છે કે તે યમુનાની દક્ષિણે દંડક સૂર્યવંશના ઇક્ષવાકુના સો પુત્રમાને ત્રીજે. આવેલું. રામ અને સીતાના અહીં રહ્યા સંબંધી
એ જન્મથી મૂઢ અને ઉન્મત્ત હતો. એને કક્ષાનું ઘણા પ્રસંગે છે. એ અરણ્યમાં છૂટાછવાયા ઋષિઓરાજ્ય આપવું એને વિચાર કરીને એને વિંધ્યાદ્રિ નો આશ્રમ હેઈ બધા અરણ્યમાં હિંસક પ્રાણીઓ
અને શિવલ પર્વત પર અધિપતિપણું આપ્યું હતું. અને રાક્ષસો ઘણું રહેતાં. પિતાના રાજ્યમાં એણે મધુમત નામની નગરીમાં દડકેતુ ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક રાજા. / પિતાની રાજધાની કરી હતી. એણે ભગુકુલેત્પન ભાર૦ દ્રોણ૦ અ૦ ૨૩. એક ઋષિને પિતાને પુરોહિત ની હતા. | વા. દંડગરી એક અપ્સરા. રા, ઉત્તર૦ સ૦ ૭૮. એક વખત આ રાજા ગુરુને દણ્ડતીથ તીર્થવિશેષ. | ભાર૦ આ૦ ૮૩-૧૪. આશ્રમે ગયે હતા. ઋષિ ઘેર નહતા. દંડકે ગુરુ- દડધર યમનું બીજું નામ. કન્યા અરજને દીઠી અને પોતે કામાતુર થઈ એને દંડધાર ધૃતરાષ્ટ્રના સો પુત્ર માને એક. પકડવાને ધાય. અરજાએ કહ્યું કે મારા પિતાની પાસે દંડધાર (૨) દ્રૌણાચાર્યો મારેલે પાંડવ પક્ષને એક તું મારી માગણી કર અને એ આપે એટલે પાણિ- રાજા. / ભાર૦ દ્રોણ૦ અ૦ ૨૩. ગ્રહણ વિધિથી તું મને પરણ. પરંતુ ઉન્મત્ત- દંડધાર (૩) અર્જુને મારે દુર્યોધન પક્ષને એક રાજા. પણમાં અરજાનું કહ્યું ન ગણકારતાં એણે એના દંડધાર (૪) યુધિષ્ઠિરને ચક્રરક્ષક, એક પાંચાળ. એને ઉપર બળાત્કાર કરી એનું કૌમાર્ય નષ્ટ કરીને પિતાને કણે માર્યો હતે. / ભાઇ ક અ ૫૧. નગર જતો રહ્યો. | વા. ર૦ ઉત્તર૦ સ. ૮૦. દંડપાણિ યમનું એક નામ. • અહીં ઋષિએ આશ્રમમાં આવી જોયું તો રાજાએ દંડપાણિ (૨) કાલભૈરવનું બીજુ નામ. કરેલા મહાઅન્યાયની એને જાણ થઈ. ફોધવશ દંડપાણિ (૩)સોમવંશી પુરુકુળાત્પન્ન પાંડવના વંશમાં થઈ ઋષિએ શાપ દીધું કે આ રાજ બલ, કેશ જન્મેલા વહિનર રાજાને પુત્ર. એના પુત્રનું નામ નિમિ ઈત્યાદિ સહિત સાત દિવસમાં ભસ્મ થઈને નાશ દડા તીર્થવિશેષ. | ભાર૦ ૦ ૦૨-૧૬૨.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org