________________
ગાવાસન
૧૮૭
ગોવાસન ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને રાજા, એ ગૌતમ (૩) સ્મૃતિકાર, શૈલ્ય હતા. / ભાર॰ દ્રોણુ અ૦ ૯૫. ગૌતમ (૪) અં ગિરાકુળના એક પ્રખ્યાત વશ ગોવિંદ કૃષ્ણ તે જ વિસ્તારક ઋષિ. (૩, અગિરા શબ્દ જુઓ.) ગોવિંદ (૨) પર્યંત વિશેષ. / ભાર૰ ભી૦ ૧૨-૧૯ ગૌતમ (૫) અ ંગિરા કુળતા ખીજો એ નામના ઋિષ, ગોવૃષધ્વજ કૃપાચાય તે જ. / ભાર૦ દ્રો૦ ૧૦૫-૧૪, આ મન્વન્તરની વીસમી ચેાડીના વ્યાસ, (વ્યાસ ગોશગ નિષાદભૂમિ અને પટચર એની દક્ષિણે શબ્દ જુઓ) આવેલા એક સામાન્ય પર્યંત. પાંડવે!ના સમયમાં અહીં... શ્રેણિમાન્ નામે રાજા રાજ્ય કરતા હતા. /
ગૌતમ (૬) કાશિક ઋષિનેા શિષ્ય, રામની સભાના ધર્મ શાસ્ત્રીઓમાંને એક / વા૦ રા૦ અદ્ભુત।ત્તર૦
ભાર૰ ભા॰ અ૦ ૩૧.
ગોસવ યક્ષવિશેષ. એ બ્રહ્મદેવના ઉત્તર મુખમાંથી ઉત્પન્ન થયા છે. / ભાગ૦૩–૧૨–૪૦, ગોષ્ઠાયન એક બ્રહ્મષિ. (૩. ભૃગુ શબ્દ જુઓ.) ગૌ માનસ નામના પિતરની કન્યા, ગૌ (૨) ચાલુ મન્વન્તરમાં પુલસ્ત્ય ઋષિની સ્ત્રી, સૂર્યવંશી નરિષ્યંત રાજાના પૌત્ર તબિંદુ રાજર્ષિ ની
કન્યા. ઋષિ અને વિશ્રવાની માતા / ભાર॰ વન૦
અ૦ ૨૭૪.
ગૌ (૩) સેામવંશી પુરુકુળાપન્ન બ્રહ્મદત્ત રાજાની સ્ત્રી. અને સરસ્વતી અથવા સન્મતિ એવાં ખીન્ન' નામ હતાં. (પિતૃવતી શબ્દ જુઓ). ગૌ (૪) શમીક ઋષિની સ્ત્રી અને શૃગી ઋષિની
માતા.
ગૌ (૫) વરુણના પુત્ર અને સેનાપતિ / વા૦ રા૦
ઉત્તર૦ સ૦ ૨૩.
ગૌડિની એક બ્રહ્મર્ષિ. (૪. વસિષ્ઠ શબ્દ જુએ.) ગૌતમ ચાલુ મન્વન્તરના સપ્તર્ષિમાંના એક. એ બ્રહ્મમાનસ કન્યા અહલ્યાને પતિ. (૧. અહલ્યા શબ્દ જુઓ.) એ પ્રતિમાઘ માસના સૂના સમાગમમાં હેાય છે (તપા શબ્દ જુએ.) એના પુત્રનું નામ શતાનંદ ઋષિ. એ શતાન૬ વિદેહવંશીય રાન્તના પુરાહિત હતા. ગૌતમ (૨) ઋષિવિશેષ, આને બ્રાહ્મણુ મહાત્મ્ય સંબંધી અત્રિની જોડે (ભાર૦ ૧૦ ૧૮૮), નદીના માહાત્મ્ય સબંધી અંગિરસની સાથે (ભાર૰ અનુ॰ ૧૪૨-૩૩) અને માબાપના ઋણમાંથી શી રીતે છુટાય એ સંબધી યમની સાથે સંવાદ થયા હતા. / ભાર૰ શાં૦ ૧૨૯.
Jain Education International
ગૌતમ
સ૦ ૪.
ગૌતમ (૭) એક્ત, દ્બિત અને ત્રિત એ નામના ત્રણ ઋષિઓના પિતા, / ભાર॰ શક્ય૦ ૦ ૩૬. ગૌતમ (૮) વિધ્યાશ્વ રાજની કન્યા અહલ્યાના પતિ, સતાનંદ અને ચિરકારી ઋષિના પિતા, (અહલ્યા શબ્દ જુએ.)
ગૌતમ (૯) દી તમા ઋષિના પુત્ર, ગાદાવરી નદીને ગૌતમી એવુ નામ ઉપરથી પડયુ' તે. / દેવીભા ૦ ૧૨, સ્ક૰ અ૦ ૯.
ગૌતમ (૧૦) એક બ્રહ્મર્ષિ (૨ અત્રિ શબ્દ જુએ.) |ભાર॰ વન અ૦ ૨૯૮,
ગૌતમ (૧૧) કાઈ કાઈ જગાએ કૃપાચાર્યનું પણ આ નામ હાય એમ જણાય છે. / ભાર॰ ઉદ્યોગ૦ અ ૧૬૪. શ્લા ૬
O
ગૌતમ (૧૨) એક કૃતઘ્ન બ્રાહ્મણુ. / ભાર॰ શાંતિ
અ૦૧૬૮-૧૭૩
ગૌતમ (૧૩) ઉત્ત ́ગ–ઉદક ઋષિનેા સસરા. / ભાર૦ અશ્વ૦ ૫૬, ૰ એક સમયે પ્રાણીઓના પ્રારબ્ધને લીધે લાગલાગટ પ`દર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ હતી. આથી મહાક્ષયકારી દુષ્કાળ પડતાં ઘેર ઘેર મુડદાંના ઢગલા ગણ્યા ગણાતા નહાતા. ભૂખે મરતા ઘણા લેકે ધાડા અને સુવાને ખાતા. કેટલાક માણસે મુડદાંને પણ ખાતા. મા બાળકને અને પુરુષા સ્ત્રીઓને ખાવા દેાડતા. આમ ભૂખના દુઃખથી પીડિત લેાકેા એક ખીજા પર હુમલા કરતા.
આવે સમયે ઘણા બ્રાહ્મણ્ણાએ ઉત્તમ વિચાર કર્યા કે ગૌતમમુનિ મહાતપસ્વી છે, તે આપણુ દુઃખ મટાડશે. આપણે સઘળાએ એમને આશ્રમે જવું. ગાયત્રીના જપમાં લાગેલા ગૌતમમુનિના
For Private & Personal Use Only
www.jainelibrary.org