SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આ છે.--ણે સ્થળે વ તે અટ્લે ૨ અને ૨ બટલે હૈં લખાતા આવ્યા છે. આ પ્રકારે જ મેં અને સ ના પશુ સંકર થઈ ગયેલ છે અને અનેક શબ્દમાં આવા અનેક સકા થઈ જવા પામ્યા છે. ૫ અને ૬ વચ્ચે પણ એવા જ સકર થઈ ગયેલ છે એટલે આ બધા સકરાને લીધે દેશી ઝૂબ્દોને જિજ્ઞાસુ ચે! દેશી શબ્દ ઠીક છે અને કા દેશી શબ્દ ઠીક નથી એવું નિર્ધારણ ઝટ કરી શકતા નથી એટલે આચાય શ્રીએ પેાતાના સમયના અને પૈતાની પહેલના સમયના અનેક દેશીશબ્દોના સંગ્રહેાને જોઈને જેમ બને તેમ એછે કકર થાય એ રીતે આ સંગ્રહ કરી દેશી શબ્દોને ભણનારાની કે જાણનારાની મુંઝવણુ ટાળવા આ પ્રયાસ કરેલ છે. સ...કરે!ના સંધમાં જો કે ધણું લખી શકાય તથા એ અંગે ઘણાં ઉદાહરણા પણ આપી શકાય પણ અહીં એમ કરવુ' અસ્થાને છે છતાં નીચેનું એક જ ઉદાહરણુ સકરેાની સમજ માટે પૂરતુ છે. આચાયે ભાણે' અર્થમાં‘મ’ અને મર' એ અને શબ્દોને નેાંધલા છે. ન અને ૬ એ બન્ને સરખા વચાતા હાવાને લીધે પ્રાચીન હસ્તલિખિત પોથીઓમાં કયાંય મત્ત્વ અને કયાંય મઘ્ય એમ લખાયેલ છે. એથી આચાયે આ બન્ને પાઠાને સ્થાન આપેલ છે. પણ મરાઠી ભાષામાં ‘ભાણેજ' અર્થમાં માત્ર શબ્દ અને તળપદી કાઢી ખે!૦ માં ભાંકા શબ્દ પ્રચલિત છે. એ ઉપરથી મત્ર પાઠ મરાઠી ભાષાની અપેક્ષાએ બરાબર લાગે છે. ત્યારે મન્ય શબ્દ કયાં વપરાતા હશે એની માહિતી મળી શકી નથી. આચાયે આપેલા મજ્જ શબ્દ અને મરાઠી માવા શબ્દ અને તદ્દન સરખા છે એ તદ્દન સ્પષ્ટ છે. કદાચ ભારતીય આય કે અભારતીય-દ્રાવિડી વગેરે ભાષાએામાં ભાણેજ અથવાળા માયા કે માવા જેવા શબ્દ ઉપલબ્ધ હોય તે મન્ત્ર પાઠ પણ બરાબર કહેવાય. પ્રચલિત ભાષામાં વપરાતા શબ્દેને બરાબર ધ્યાનમાં રાખીને દેશ્ય શબ્દેની પરીક્ષા કરવી જરૂરી છે. પૃ૦ ૩ ૫૦ ૨૬ પાલિત--આચાર્યાં પાદલિપ્ત એક સુપ્રસિદ્ધ જૈનાચાય છે. નાગાર્જુન નામના આચાર્યના એ દીક્ષા ગુરુ આચાય હત! એમ કહેવાય છે, જેમાં દેશ્ય શબ્દ વિશેષ પ્રમાણમાં વપરાયા છે એવી તર ંગવતી નામની કથા તેમણે બનાવેલ છે તથા નિર્વાણુકલિકા નામના ગ્રંથ પણ તેમણે રચેલા ગણાય છે. આ તરંગવતી નામના ગ્રંથનો ઉલ્લેખ આચાર્યશ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે પોતાના વિશેષાવશ્યક ભાષ્યના મૂળમાં કરેલ છે એથી સ્પષ્ટ માલુમ પડે છે કે આચા` પાદલિપ્ત વિશેષ પ્રાચીન છે. તેમના વિશે ચેકસ ઇતિહાસ સાથેને વૃત્તાંત આજે ઉપલબ્ધ નથી પણ પ્રભાવકચરિતમાં તથા બીજા જૈન પ્રબંધ ગ્રંથેામાં તેમની કથાઓ મળી આવે છે. નિર્વાણુકલિકા છપાઈ ગયેલ છે ત્યારે તરંગવતી કથા તા આજે ઉપલબ્ધ જ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy