________________
:: ૫૨૦::
૧૪૨૪૯
૧૪૨૫૦
૧૪૨૫૧
૧૪૨૫૨
૧૪૨૫૩
૧૪૨૭૦
૧૪૨૭૧
ત્યાગાત્યાગ વર્ષે છતે
પૃ.૮૦૦ ૧૪૨૭૨
૧૪૨૭૩
૧૪૨૭૪
સં.૧૯૫૧
સાયંકાળ
ક્ષયોપશમી જ્ઞાન
૧૪૨૫૪
વિકળ
૧૪૨૫૫
જેમ નિર્મળતા રે વીતરાગ દર્શન
૧૪૨૫૬
આ નામનો ગ્રંથ (લખવાની ભાવના હશે !)
૧૪૨૫૭
ઉદ્દેશ પ્રકરણ
૧૪૨૫૮
હેતુનો પ્રસ્તાવ, ગ્રંથનો વિષય-વાર કે પ્રસંગ-વાર વિભાગ, હેતુનો વિષય સર્વજ્ઞ મીમાંસા સર્વજ્ઞની-વિષે વિચારણા, સર્વજ્ઞ વિચારણા-શાસ્ત્ર ૧૪૨૫૯ ષટ્કર્શન અવલોકન છ દર્શનની સમીક્ષા-આલોચના વીતરાગઅભિપ્રાય વિચાર વીતરાગના અભિપ્રાયનો નિશ્ચય
૧૪૨૬૦
૧૪૨૬૧
૧૪૨૬૨
૧૪૨૬૩
૧૪૨૬૪
૧૪૨૬૫
૧૪૨૬૬
૧૪૨૬૭
૧૪૨૬૮
૧૪૨૬૯
ત્યાગ કે અત્યાગ વર્તતું હોવા છતાં વિ.સં.૧૯૫૧
સંધ્યાસમય, સાંજ
જેટલાં પ્રમાણમાં મતિજ્ઞાનના ભેદ – અવગ્રહનાં આવરણ ઘટે તેટલાં પ્રમાણમાં આત્મજ્ઞાની જ્ઞાન-દર્શનશક્તિનો ઉઘાડ થાય તે. વ્યાકુળ, અસમર્થ, શક્તિ વિનાનું, ભયભીત, ચપળ, દોષયુક્ત રત્ન સ્ફટિક તણી સ્ફટિક રત્નની નિર્મળતા જેવો
વ્યવહાર પ્રકરણ વ્યવહારના વિષય-બાબત અણગાર ધર્મ, સાધુ ધર્મ ગૃહસ્થ ધર્મ
મુનિધર્મ
આગાર ધર્મ
મતમતાંતર નિરાકરણ મતમતાંતરનો નિવેડો, ઉકેલ
પૂરું કરી લેવું, આટોપી લેવું, સંકેલી લેવું, છેલ્લે સારાંશ નવતત્ત્વનું વિગતવાર વિવરણ, સ્પષ્ટીકરણ, ખુલાસા, ટીકા-ટિપ્પણ ૧૪ ગુણસ્થાનકનું વિવરણ, સ્પષ્ટીકરણ,ખુલાસા, ટીકા-ટિપ્પણ કર્મના સ્વભાવ, બંધારણ, લક્ષણ વિષે વિવરણ, સ્પષ્ટીકરણ
વિચાર : તર્ક, સંકલ્પ; અભિપ્રાય, મત; ઉદ્દેશ, આશય; વિવેક; નિશ્ચય; ચિંતન પદ્ધતિ : રીત, પ્રકાર, ઢબ; રીત-પ્રકાર બતાવનાર ગ્રંથ
શ્રવણાદિ વિવેચન સાંભળવાની ક્રિયા વગેરે (મનન, નિદિધ્યાસન) વિષે સ્પષ્ટીકરણ બોધબીજ સંપત્તિ સ+પર્ । શ્રદ્ધા-સમ્યક્દર્શનની સમૃદ્ધિ, સંપદા, ઐશ્વર્ય, ગુણસમૂહ, વિભૂતિ, સમ્યક્દર્શનને યોગ્ય એવો આત્મલાભ.
ઉપસંહાર
નવતત્ત્વ વિવેચન ગુણસ્થાનક વિવેચન કર્મપ્રકૃતિ વિવેચન વિચારપદ્ધતિ
૧૪૨૭૫ ઉપાંગ અંગ ૧૪૨૭૬ મૂળ
જીવાજીવ વિભક્તિ જીવ અને અજીવના વિભાગ, વહેંચણી શુદ્ધાત્મપદભાવના સર્વજ્ઞપદ ભાવના, સયોગી જિનપદ ભાવના અંગ
Jain Education International
તીર્થંકર પ્રભુના શ્રીમુખે ત્રિપદી સાંભળીને ગણધર દેવોએ ગૂંથેલાં મૂળ ૧૨ અંગસૂત્રો તે ‘અંગપ્રવિષ્ટ' શ્રુત. અંગસૂત્રોના આધારે આચાર્યોએ રચેલાં શાસ્ત્રો તે ‘અંગબાહ્ય’ શ્રુત. ૧૪ રાજલોકની જેમ દ્વાદશાંગીની પણ એક ‘શ્રુતપુરુષ’ તરીકે કલ્પના કરીને પુરુષનાં મુખ્ય ૧૨ અંગ - ૨ પગ, ૨ જાંઘ, ૨ સાથળ, ૨ ગાત્રાર્થ (પેટ, વાંસો), ૨ હાથ, ૧ ગળું, ૧ મસ્તકની જેમ ૧૨ શાસ્ત્ર, ૧૨ અંગ સૂત્રના ભાવ વધુ સ્પષ્ટ સમજાવવા રચાયેલાં શાસ્ત્રો, ૧૨ અંગનાં ૧૨ ઉપાંગ સંયમના પાલનમાં મૂળભૂત રીતે સહાયરૂપ થતા અને ભાવદીક્ષિતને સૌ પ્રથમ સ્વાધ્યાય કરાવવામાં આવે તે મૂળ સૂત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org