________________
:: ૧૮૯ ::
પૃ.૨૬૦ પર૭૦. ૫૨૭૧ પર૭ર પર૭૩ પ૨૭૪ પર૭પ પ૨૭૬
તા.૧૫-૨-૧૮૯
પર૭૭ પર૭૮ પૃ.૨૧ પ૨૭૯ પ૨૮૦ પ૨૮૧ ૫૨૮૨ ૫૨૮૩ ૫૨૮૪ પ૨૮૫ પ૨૮૬
માગે ઘમ માગે તવો આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, એ જ તપ (શ્રી આચારાંગ સૂત્ર) મોટા પુરુષો તીર્થકર દેવો, આચાર્ય ભગવંતો, ગણધરદેવો, કેવળી ભગવંતો, જ્ઞાની પુરુષો પ્રધાન
પ્ર+ધા મુખ્ય પ્રતિબદ્ધતા પ્રતિ+aધાબંધન લોક-સમાજનું, કુટુંબનું, હું આવો-તેવોનું, સારા-માઠા વિચારનું ઉપશમ ૩૫+શમ્ શાંત ભાવ, નિવૃત્તિ, વિરામ ખોજ
શોધ, તપાસ, ખોળ વિકલ્પ વિસ્તૃY તફાવત, સંશય, કલ્પના, વિરુદ્ધ આચાર, ભ્રાંતિજ્ઞાન પત્રાંક ૧૯૫ કોને ?
તા.૧૧-૧-૧૮૯૧ થી તા.૯-૨-૧૮૯૧ દરમ્યાન વિકલ્પ કિંઈપણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ, અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય ચિંતના વિન્ ચિંતા, વિચાર, ધ્યાન, સંભારવું પત્રાંક ૧૬ મુનિ શ્રી લલ્લજીને મુ-પણે મુન મુનિપણે સર્વસંગ બધા પ્રકારના સંગ છેદાયો છિન્દ્ર નાશ પામ્યો કર્તવ્ય કરવા ા યોગ્ય કાર્ય, ફરજ પ્રતિબંધ પ્રતિ+ન્યૂ બંધનકર્તા, રોકનાર, વિદન ઉદાસીન ભાવે સત્+{ અનાસક્ત ભાવે સામાને સંમુત્તા સામેના પક્ષને-વ્યક્તિને-સંઘને, સામે આવેલાને, વિરુદ્ધના રુચિકર હવૂ+1 ખુશીથી સમજી શકે તેવા, ઇચ્છા, પસંદ પડે તેવા પત્રાંક ૧૯૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૭-૨-૧૮૯૧ જ્ઞાનના પરોક્ષ- ઇન્દ્રિયની સહાયથી થતું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન, મતિ-શ્રુત જ્ઞાન; અપરોક્ષ' વિષે ઇન્દ્રિયની સહાય વિના કેવળ આત્મા દ્વારા જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન સુધાની ધારા પછીનાં સુધારસ વરસે પછીનાં આત્મદર્શન, વધતી જતી-બળવત્તર બનતી જતી કેટલાંક દર્શન જ્ઞાનધારાનો અનુભવ અસંગતા સંગ-સંબંધ રહિતતા, અનાસક્તપણું-અનાસક્તિ ઉપાધિયોગ જંજાળના સંજોગમાં ભગવત્ NI+q I ભગવાન પડદો
આંતરો, ઓઝલ વાટે ન કરી શકાય રવાના ન કરાય, રસ્તે ન પડાય, રસ્તે ચાલતો ન કરાય સમાગમ સમ્+મા+મ્ સત્સંગ, મેળાપ રોધ
ધુ અવરોધ, અટકાવ, અડચણ, રુકાવટ; કિનારો પત્રાંક ૧૯૮ મુનિ શ્રી લલ્લુજીને
તા.૧૯-૨-૧૮૯૧ સર્વ પ્રકારના કામભોગ કામવાસના સહિત પાંચ ઇન્દ્રિયના વિષયોની ઇચ્છા સમવયી પુરુષો સમાન વયના આત્માઓ સમગુણી પુરુષો સમાન ગુણવાળા આત્માઓ સાક્ષાત્કાર સાક્ષાત પ્રત્યક્ષ-પ્રગટ-ખુલ્લું-નજરોનજર કરવું
પ૨૮૭
૫૨૮૮
પ૨૮૯ પ૨૯૦ પ૨૯૧ પર૯૨ પ૨૯૩ પર૯૪ પ૨૯૫
પ૨૯૬ પ૨૯૭ પ૨૯૮ પ૨૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org