________________
:: ૧૮૪ ::
૫૧૪૬
પૃ.૨૫૪
૫૧૪૭
૫૧૪૮
૫૧૪૯
૫૧૫૦
૫૧૫૧
૫૧૫૨
૫૧૫૩
૫૧૫૪
૫૧૫૫
૫૧૫૬
૫૧૫૭
૫૧૫૮
૫૧૫૯
૫૧૬૦
૫૧૬૧
૫૧૬૨
૫૧૬૩
૫૧૬૪
૫૧૬૫
૫૧૬૬
પત્રાંક ૧૭૮
સ્પષ્ટ ધર્મ આપવો
યથાયોગ્ય જિજ્ઞાસાપણું આ સંતની
પત્રાંક ૧૦૯
ઉપશમ ભાવ
ભૂષિત
મત્સર ભાવ
જોઇએ તેવી જિજ્ઞાસા
આ પોતે સત્પુરુષની; આગળ લખી તે વાત
કોને ?
તા.૧૩-૧૧-૧૮૯૦ થી તા.૧૨-૧૨-૧૮૯૦ દરમ્યાન કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતો ભાવ, આત્માને કર્મો સત્તામાં હોવા છતાં થોડા સમય માટે તેના ઉદયનો સર્વથા અભાવ, શાંત ભાવ સોળ ભાવનાઓ તીર્થંકર નામકર્મ બંધાય તેવી ૧૬ કારણભાવના, શ્વે.આમ્નાયમાં ૨૦ સ્થાનક. દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રતમાં અનતિચાર, અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ, સંવેગ, શક્તિતઃ ત્યાગ, શક્તિતઃ તપ, સાધુસમાધિ, વૈયાવૃત્તિ, અરિહંતભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચનભક્તિ, આવશ્યક અપરિહાણિ, સન્માર્ગ
પ્રભાવના, પ્રવચન વાત્સલ્ય
મૂલ્ । શોભિત, શોભાયમાન, સજ્જ
ક્ષાયિક ભાવ નિયમા
પત્રાંક ૧૮૦ કચવાયાનું
નિયમન
ખુમારી
અમરવરમય
રામ હદે વસ્યા અનાદિના ખસ્યાં સુરતિ ઇ હસ્યાં
શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને
ખુલ્લંખુલ્લા-ચોખ્ખો ધર્મબોધ આપવો
સ્યાદ્વાદ
આ ક્ષેત્રે જન્મેલો
Jain Education International
તા.૧૨-૧૨-૧૮૯૦
મ+સરન્ા જલન, દુષ્ટતા; ઇર્ષા, દ્વેષ, અદેખાઇ, ક્રોધ, પર સંપત્તિની અસહિષ્ણુતા. મહાવીર સ્વામીના મરીચિના ભવમાં “ધર્મ ત્યાં પણ છે, અહીં પણ છે’” તેવો ભાવ કર્મોના ક્ષયથી થતો ભાવ
નિ+યમ્।નિશ્ચયે અવશ્ય હોય તે, નિયમ, નક્કી, ચોક્કસ, પ્રાકૃત-અર્ધમાગધી ભાષામાં નિયમ માટે વપરાતો શબ્દ શ્રી સોભાગભાઈ લલ્લુભાઈને
પ્। મનમાં મૂંઝાયા, દિલગીર થયા
નિ+યમ્। નિયંત્રણ, મર્યાદા, કાબૂ, વ્યવસ્થા મસ્તી, નશો, ઘેન, ખુમાર
અભેદ ભાવ, પ્રભુ પ્રભુ લય, આત્મામય, પરમાત્મામય
અમર=ઇન્દ્ર; સોનું; ૩૩ કે ૩૩ કરોડ; ચિરંજીવી, અવિનાશી; પારો
સમ્યક્દર્શન થયું, આત્મા આત્મા થઇને બેઠો
આ કાળનો જન્મેલો
સર્વથા
મહાવિદેહ
અનાદિકાળનાં આવરણ દૂર થયાં
ધ્યાનવૃત્તિ, ઊંડું એકતાન, મુખમુદ્રા, ચિત્તપ્રસન્નતા, બ્રહ્મ એકાકારતા, યાદ, જાગૃતિમય આત્મરમણતાની પ્રસન્નતા, ખૂબ આનંદ ને સુખ, લગની, સૂધ યાત્+વત્ । અનેકાંતવાદ; દરેક વસ્તુને એકથી વધારે બાજુ – ધર્મો હોય છે તે બધાને લક્ષમાં રાખીને કોઇ એક અપેક્ષાપૂર્વક બોલવું
-
આ ભરતક્ષેત્રે જન્મેલો; ૫ ભરત-૫ ઐરાવત-૫ મહાવિદેહ એ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિનાં છે જ્યાંથી મોક્ષે જવાય, બાકીની ૩૦ અકર્મભૂમિમાંથી ન જવાય આ અવસર્પિણી કાળના પમા આરામાં જન્મેલો
તા.૧૫-૧૨-૧૮૯૦
For Private & Personal Use Only
સર્વ+થાત્ । સર્વ પ્રકારે, બધી રીતે, બિલકુલ, સંપૂર્ણતઃ
આપણે રહીએ છીએ તે જંબુદ્વીપનું ભરતક્ષેત્ર છે. જંબુદ્વીપમાં ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્ર પણ છે. સૌથી મોટાં અને વચ્ચે રહેલાં મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨
www.jainelibrary.org