________________
:: ૧૮૩ ::
૫૧૨૨
૫૧૨૩
જીવન્મુક્ત ગી, નીવત+મુન્દ્રા છતે દેહે માયાનાં-કર્મનાં બંધનમાંથી છૂટેલા; જીવન
વ્યવહારોને જાદુના ખેલની જેમ અવાસ્તવિક સમજીને ભોગવનાર ભવસ્થિતિની પરિપક્વતા ભવસ્થિતિ પાકવી, ભવલબ્ધિ પ્રાપ્ત થવી. કાળલબ્ધિ એટલે
સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ. ૩ પ્રકારે ઃ કાળલબ્ધિ, કર્મલબ્ધિ અને ભવલબ્ધિ. અર્ધપુગલપરાવર્તનકાળ જેટલો સંસાર બાકી રહે તે કાળલબ્ધિ. અંતઃ ક્રોડાક્રોડી સાગરના કર્મોનો સ્થિતિબંધ અને એથી સંખ્યાત હજાર સાગર ઓછાં કર્મ સત્તામાં રહે તે કર્મલબ્ધિ. જે જીવ પંચેન્દ્રિય હોય, સંજ્ઞી હોય, પર્યાપ્ત અવસ્થાવાળો હોય અને બધાંથી વિશુદ્ધપરિણામી હોય ત્યારે તેને
ભવલબ્ધિની પરિપક્વતા કહેવાય દીનબંધુની કૃપા ઇશ્વરની કૃપા, ભગવત્કૃપા ગળકાં
ન્િ ડૂબકાં, ડૂબતી વખતનાં ડસકાં દિંભ
ડોળ, ઢોંગ, પાખંડ, કપટ, આડંબર પરમ શોચનીય અતિ વિચારવા જેવું ખૂબ શોક કરવા યોગ્ય કરુણાÁ +3નન+અ+રમ્ અનુકંપાસભર, દયાથી ભીનાં, કોમળ-મુલાયમ
૫૧૨૪ ૫૧૨૫ ૫૧૨૬ ૫૧૨૭ ૫૧૨૮ પૃ.૨૫૩ ૫૧૨૯ ૫૧૩૦ ૫૧૩૧ પ૧૩૨ ૫૧૩૩ ૫૧૩૪ ૫૧૩૫
૫૧૩૬ ૫૧૩૭ ૫૧૩૮ ૫૧૩૯
પ્રતિપાદન કરવી પ્રતિદ્ નું જ્ઞાન કરાવવું, સ્થાપવી, શરૂ કરવી, સમર્થન કરવી કરપાત્ર હાથ એ જ પાત્ર, બે હથેળી ભેગી કરતાં બનતો ખોબો નિવૃત્તિ નિવૃત્ સમાપ્તિ વાર્તા વૃત્ વાત, બીના, ઇતિહાસ સત્સાક્ષી સ+++નિા સાચો-વિદ્યમાન-હાજર-નજરોનજર જોનાર પરમાર્થ માર્ગ મોક્ષનો માર્ગ અલખ “લે'માં એ+ત્તમ્ ચર્મચક્ષુથી, ઇન્દ્રિયોથી, વિકલ્પથી કે પરાશ્રયથી જણાય તેવો નથી તે
અલખ, અદૃષ્ટમાં, આત્માની લય, લગની, લેહમાં; નિર્વિકલ્પ સમાધિમાં યોગે કરીને મન-વચન-કાયાથી અલખ સમાધિ અલક્ષ્ય એવા આત્માનાં પરિણામની સ્વસ્થતા અબધુ આત્મા; અસંગ કળિયુગ વ7+ન+પુના ૪ લાખ ૩૨ હજાર વર્ષનો, ઇ.સ.પૂ.૩૧૦૨ વર્ષની ફેબ્રુ.૧૩થી
આરંભ, ૪ યુગમાં ૪થો (સત્ યુગ-ત્રેતાયુગ-દ્વાપર યુગ-કળિયુગ) વિદેશ ગયાં છે. ગુમ થયા છે, પલાયન થઈ ગયા છે, ફરાર થયા છે, ગેરહાજર છે, વિદાય
લીધી છે, શૂન્યાવકાશ છે, ખાલીપો છે, બાદબાકી છે, હડતાલ પર છે ઇચ્છના ઇચ્છા, એષણા નિશ્ચળ નિ+વત્ સ્થિર, અચળ, અટળ, અપરિવર્તનીય દિંડવત્ આડી લાકડીની જેમ, સાષ્ટાંગ સપાટ થઇને-આઠે અંગ સહિત (નમસ્કાર) પત્રાંક ૧૦૭ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને
તા.૧૧-૧૨-૧૮૯૦ ગ્રહાયેલા પ્રાગ્રહણ કરાયેલા જય પમાશે ની પ્ર+આન્ વિજય મળશે, જીત થશે
૫૧૪૦
૫૧૪૧ ૫૧૪૨ ૫૧૪૩
૫૧૪૪ પ૧૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org