________________
:: ૯૪ ::
૨૭૬૦
૨૭૬૧
૨૭૬૨
૨૭૬૩
૨૭૬૪
૨૭૬૫
૨૭૬૬
૨૭૬૭
પૃ.૯૯ ૨૭૬૮
૨૭૬૯
૨૦૦૦
૨૭૭૧
૨૭૭૨
૨૦૦૩
૨૭૭૪
૨૭૭૫
૨૦૦૬
૨૭૭૭
૨૦૦૮
૨૭૦૯
૨૭૮૦
૨૦૮૧
૨૭૮૨
શિક્ષાપાઠ ૫૫
સામાન્ય
પ્રભાત પહેલાં
યથાવસર
ઉપાસના
સંધ્યાવશ્યક
અઢાર
પાપસ્થાનક
શિક્ષાપાઠ ૫૬
ક્ષમાપના
હે ભગવાન !
ઉત્તમ શીલ
પવિત્રતા
નીરાગી
અપરાધ
સૂક્ષ્મ વિચાર
તમારા તત્ત્વના
Jain Education International
સામાન્ય નિત્યનિયમ
એપ્રિલ ૧૮૮૪ સમાન । બધાંને, સહુએ કરવા યોગ્ય, સાર્વજનિક, વિશેષતા વિનાના + મા । અજવાળું થાય તે પહેલાં, બ્રાહ્મ મુહૂર્તમાં, લગભગ ૫ વાગ્યે યથા+અવસર । અનુકૂળતાએ, તક-પ્રસંગ પ્રમાણે
૩૫+ઞાન્ । પાસે બેસવું, પૂજા કરવી; સદ્ગુરુ હોય તો સેવા કરવી સમ્+યૈ । આવશ્ય । સાંજે જરૂર કરવા યોગ્ય; દેવવંદન, પ્રતિક્રમણ અષ્ટશિ+પા+પ+સ્થા । પાપને રહેવાનાં ૧૮ સ્થાન : પદ-નગર : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન (ખોટું આળ ચઢાવવું), પૈશૂન્ય (ચાડી ચુગલી કરવી), પરપરિવાદ (પારકી નિંદા કરવી), રઇઅરઇ (ગમા-અણગમા કરવા), માયામૃષા (કપટ સહિત જૂઠું બોલવું) અને મિથ્યાદર્શનશલ્ય (મિથ્યાત્વ) એપ્રિલ ૧૮૮૪
ક્ષમાપના
ક્ષમ્ । ભૂલની કબૂલાત, આલોચના, ભૂલની માફી મ+હૈં। મળવત્ । સૌભાગ્ય-ઐશ્વર્ય-ગૌરવ-કીર્તિ-સૌન્દર્ય-પ્રેમ-પ્રમોદ-સદ્ગુણસર્વોત્તમતા-શક્તિ-ધર્મ-પ્રયત્ન-નિરપેક્ષતા જેનામાં છે તે ભગવાન, પ્રભુ પરમાત્માને સંબોધન
ચમત્કાર
નિર્વિકારી
કર્+તમ+શીત્ । મુખ્ય સદાચાર, શ્રેષ્ઠ બ્રહ્મચર્ય, આત્મામાં સ્થિરતા પૂ+ત્ર । આત્માની શુદ્ધતા, નિર્મળતા, પાપરહિતતા
નિર્+આળસ્ । વીતરાગી, રાગરહિત, દોષરહિત, પાપશૂન્ય
અપ+રાધ્ । મોક્ષમાર્ગની આરાધના નથી કરી તે
સૂ+મન્ । વસ્તુસ્વરૂપ સમજવા માટે કરવામાં આવતો ઊંડો-ઉત્તમ વિચાર પરમાત્મ તત્ત્વના, તમારા શુદ્ધ સ્વરૂપના
પ્રકાશનો ઝબકારો, વિસ્મયકારક પ્રસંગ, પ્રભાવ; સ્વરૂપ સમજણ નિર્+વિ+ । નિર્લેપ, વિકાર વિનાના, વિભાવ વિનાના
સચિદાનંદસ્વરૂપ સ+વિ+આનન્દ્ર । સત્ એટલે સત્ય, ચિત્ એટલે ચેતન, આનંદ એટલે આનંદ; ત્રણે મળીને પરિપૂર્ણ બ્રહ્મ, પરમાત્મા; અનંત સુખવાળા સ્વાભાવિક રીતે સાથે આનંદ જ છે તેવા
સહજાનંદી
અનંતજ્ઞાની
અનંતદર્શી
ત્રૈલોક્ય પ્રકાશક
તમારી સાક્ષીએ
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
જ્ઞાનમાં કોઇ આવરણ ન હોવાથી અનંતું જાણનાર, કેવળજ્ઞાની દર્શનમાં કોઇ આવરણ ન હોવાથી અનંતું દેખનાર, કેવળદર્શી ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોકના સ્વરૂપને જણાવનાર કેવળજ્ઞાનની સાક્ષીએ
રાગ-દ્વેષની નિવૃત્તિ એટલે શાંતિ. આત્માની નિર્મળતા માટે બહુ ઉપયોગી શાંતિપાઠ, માત્ર આ શિક્ષાપાઠમાં છે; કઠોપનિષદ્નો શાંતિપાઠ છે : ॐ सहनाववतु । सह नौ भुनक्तु । सहवीर्यं करवावहै । तेजस्वीनावधितमस्तु । मा विद्विषावहै । ॐ शान्तिः शान्तिः शान्तिः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org