________________
નરસિંહ મહેતા કૃત
તુકારે દે બેલીએ તેને, જે હોયે પિતા તેલ, મુજ આગે તું સ્યા લેખામાં, બેલ છે આવા બેલ. તું તે..૨ મારો મહિમા બ્રહ્મા જાણે, શિવ જાણે કે શેશ, નારદ ને સનકાદિક જાણે, ઈદ્ર જાણે કાંઈક લેશ તું તે...૩ હુ સારુ તે તપ કરે કે, જેગી વનમેં જાય, આસનથી ઉઠે નહીં, નિત બેઠા ધ્યાન લગાય. તું તે...૪ તુજને ક્યાંથી સુદની છોડી, બે લવું મારે સાથ, નરસી મેતો કે તે ભરી અલી ! આભ સંગાથે બાથ, તું તે....૫
૧૮૨ રે છે તું જેવા બહુ ગોકુલમેં,
ચું જાણીને બેલે બલમેં. હમણાં ગાયું થઈ ઘેર તારે, તારે તું અમને રેકે આરે. નો'તી નંદ તણે ઘેર છાલી. કરતે ઘેર મારે ગવાલી. તેનો પુત્ર થયે તુ આવે, બાંધ્યે રાજા સામે દાવે. દાસ નરસી કે સારું થાયે, ગાયું રાજાને ઘેર જાયે.
૧૮૬
[ રાગ સિંધૂડો ! સારમાં સાર અવતાર અબળા તણે, જેણે બળે બલભદ્રવીર રીઝે પુરુષ પુરુષારથે શું સરે હે સખી, જેણે નવ નાહોનું કાજ સીઝે. સારામાં સાર...૧ જી રે મુકિત પર્યત તે પ્રાપ્તિ પુરશને, જે કઈ સેવકભાવ રાખે; રસભરુ રૂસણુ નાથ નહેારા કરે, ન કેઈ નાર અવતાર પાખે. સારમાં સાર૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org