________________
તત્ત્વજ્ઞાનનાં પદ (૧૯૬-૧૭૨)
૧૬૬ ઘણુ ગ્રંથ ગરબડ કરી, વાત નવ કહી ખરી, જેણે જેમ જાણું, તેણે તેમ કીધું; આત્માનું કારજ, કઈ થકી નવ સરું, પછે કરમને માથે દેશ જ દીધું. ઘણું...૧ ખેલું ભરમાંડ પણ, પાર પામો નહીં. અંતરઘટ જોતાં, પાર આવે; વિધિનિષેધથી રહે જારે ઓસરી, તારે મન વડે ધ્રડ વિસ્વાસ લાવે. ઘણું.....૨ વિદ વેદાંત ને શાસ્ત્ર એ સરવને, જાહારે રહાં અહંને શીશ નામી; ભણે નરશઈઓ જારે ભરેમમાં ભેદીઓ, તારે કરમની વેદના દૂર વાંમી. ઘણું.....૩
૧૬૭
તેહ તું...૧
તેહ તું, તેહ તું, જેને જેતે ફરે, આતમ-અનુભવે જો વિચારી આતમ-દરસે તું, આપ સંભાળી જે, શું ભમે સપને તે જેને ધારી, તાહરા ખેલમાં, તું જ ભૂલે પડે, અણછતા જીવપણે જઈને વળગે; જેહને તું થઈ ફરે તે તારું રૂપ છે, દેગ ઘટાવીને એને અળગો. શા અદબદ ખેલ છે, તું ત્યમને ત્યમ છે, આવે ને જાએ, ઘટે ન વધે, વસ્તુ રૂપે થઈને એ તું જ વિલસી રહે, અખિલ બ્રહ્માંડ એ વિશ્વ બધે.
તેહ તુ૨
તેહ ..૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org