________________
નરસિંહ મહેતા કૃત
આપ અગનાનની ઓટમાં આવીને, આપ આપ શું આપે લોભે; નરસઈ એપણુ લેઈને ઊર્મિઓ અનુભવે, તાહેરા ખેલમાં તું જ છે.
તેહ તું....૪
૧૬૮
૨
૩
દેહડલી મૂકીને જે, એક દંન જાવું છે, તે માટે કહું છું, કરી લે હરિનું ભજન રે,
જીવ તાહારે જાવું છે. ખાઓ પીઓ ને ધન વાવરો રે, જેહવું જેહેને હાથ રાવણ સરખે રાજી રે, તે તે કાંએ ન લેઈ ગએ સાથ રે. જીવ તાહારે... મગરે કરીને પિસીએ રે, તેહે નાં મૂકે મહેત; ચેતનહારા ચેતજે રે, ગોફણ જાશે તે ગેલા સાથ રે. જીવ તાહારે... લખમીનો બધો પિટલે રે, સ્વરગ ના પિતા ઠેઠ; સજન કેરી ગોઠડી રે, ટાંકે છે ધાબા હેઠ રે. જીવ તાહારે.. કેહના છોરુ ને કેહોના વાછરુ રે, કેહનાં માએ ને બાપ; અંતકાળે જાવુ જીવને એકલા રે, સાથે આવશે પુન ને પાપ રે. જીવ તાહારે.. વેણુવને વિમાન આવશે રે, સકુટને(?) જમદુત; શૂરાને વરશે અપછરા રે, પેલા દુરીજન સરજે છે ભૂત રે. જીવ તાહારે... જે પાણીને પરપેટડે રે, એહવું કાયાનું મૂલ; ભણે નરસીઓ વીનતી રે, જેહવું બેડે તે માથે ફૂલ રે. જીવ તાહારે...
૪
૫
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org