________________
97
નરસિ ́હ મહેતા કૃત
૧૪૩
[રાગ ઃ સાંમેરી]
હેને પ્રભુની વાત ન ભાવે રે, તેહને ઘેર સીદ જઈએ (ૐ), જેને આંગણીએ હરીજન [ન] આવે રે,
"3
સાસુ માહારી સાપણુ જેવી, નદી દીઠડે દાઝે રે, જેને તેને આગલ વાત કરાં, તે ઘડી એકમાં ઘર ભાંગે રૃ. ૨ ઓછામાં પાડાસણ ઝેરી, ખળતામાં નાંખે વાર રે, તમા ઝાઝેરાં ને હું રે એકલડી, તમેા છતાં ને હું હારી રે. ૩
આ ઘર ભીતર કારી રાખું, ન્રુઆ ભીતર રાચુ રે; નરસઇઆચા સ્વાંમી સંગ રમતાં, મગન થઈ ને હું નાચું રે. ૪
૧૪૪
(રાગ :: શ્રી )
તપથી હારમારગ છે દોહેલો, લાક કહે છે સાહેલા (ટેક) અધર અગ્નિ પર ધૃત ધરેવા, રતી એક ગલણુ ન દેવા, હીરા રતનચી ખાણે વસેવા, રતી એક રચન લેવા (૧) નક કામની કહેવાએ વાટપાલ, તેથી અલગા ટલીયે, ભણે નરસૈયા સાચું હાવે તેા, પ્રતક્ષ પ્રભુજી
મિલીયે (૨)
૧૪૫
(ટેક)
તમારા કેાખરની નાર, માહન જાને દે. દુધ દહી તમા કાહા જા'ના રે, છાશન કે પીવનહાર (૨).
૧
માહેન પટકા પાંમરીકા કા[હા] જા'ના રે, ધામલી કે એઢનાર રે.
Jain Education International
સેના રૂપો તમે। કાહા જા'ના રે, કથીર કે પેરનાર (૨)
માહત......૨
નરસીઆના સંસી સાંમલા રે, વાલે ઉતારે ભવપાર (રે)
For Private & Personal Use Only
....
માહન...... ૩
માહન.....જ
www.jainelibrary.org