________________ થથત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 255 (સંપત વિજ્યજી ઉપરની પ્રફનાત્મક બે પંક્તિઓ અને આ બે પંક્તિઓ સાથે લઈ તેને જ પ્રશ્નરૂપ ગણતા હોવાથી કામકુંદલાનો ઉત્તર એમો નોંધી શકા નથી.) માધવનો પ્રશ્ન હું તુજ પૂછું હે સખી, ઈન નર કિસી અવસ્થ? પાણી પીવઈ મગ , જનહ જન જોઈ હથ રપા - હે સખી! હું તને પૂછે છે કે આ માણસની દશા એવી તે કેવી છે કે તે મૃગ (પશુ) ની માફક પાણી પીએ છે અને નોકરની માફક હાથ જોડે છે? મલાનો ઉત્તર રાતો થો પરનારીનું, ચલાગ કહ્યોથો સ0િ; હું રૂની, ઉણિ લૂહિઉ, કન્જલ લગ્નઉ હત્યિ. તે માણસ પરવારીને પ્રેમ કરતો હતો. સાથે ચાલવાનું કહ્યું ત્યારે રતાં એને હાથે કાજળ લાગ્યો. માધવનો પ્રશ્ન बाला चंकमंती पए पए, कीस कुणइ मुखभंगम् / / 26 / / - બાલા હરતાંફરતાં ડગલે ને પગલે મોં કટાણું કરે છે તેનું શું કારણ? મjદલાનો ઉત્તર नूनं रमण-पएसे मेहलया छिज्जइ नहपंति // નક્કી તે બાળાના કીડાસ્થાનમાં નક્ષત છે ત્યાં ઉઝરડા ઉપર કંદો રસાય છે. તેથી થતી પીડાને કારણે.) માધવનો પ્રશ્ન ___बाला पिएण भणिया, तुज्झ मुहं पुण्ण चंदसारिच्छं। ता कीस मुद्धडिमुही जलेन पक्खालये वयणम् // 27 // શલાને પતિએ કહ્યું કે તારું મુખ પૂર્ણચંદ્ર સરખું છે. તો પછી તે સુંદર મુખવાળી તું શા માટે પાણીથી મોં ધુએ છે?