________________ આ ગ્રંથને વિદ્વાનો અને સામાન્ય વાચકોને પણ માર્ગદર્શક તથા ઉપયોગી નીવડે તેવો બનાવવાનો અને પુરુષાર્થ કર્યો છે ત્યારે એક ચિંતકનું વિધાન યાદ આવે છે, “પાંદડાંના ભરોસે વૃક્ષ જીવતું નથી પણ વૃક્ષના ભરોસે પાંદડાં ટકી રહે છે.” શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું આ વટવૃક્ષ પણ શું આવું જ રહસ્ય છતું નથી કરતું? જયજિનેન્દ્ર. - બકુલ રાવલ સંપાદક, અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 14