________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 12. શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિષ્ઠાતા સૂરિવરનું વંશવૃક્ષ - જયંત કોઠારી સં. ૧૫૮૭માં કમ શાહે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો ત્યારે મૂળનાયક આદિનાથની તથા પુંડરીકની પ્રતિમાની પ્રતિષ્ઠા વિદ્યામંડનસૂરિએ કરી હતી. એમનું વંશવૃક્ષ જિનવિજય (શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ, પૂ. 69) નીચે પ્રમાણે આપે છે. વિજયરત્નસૂરિ ધર્મરત્નસૂરિ વિઘાડનસૂરિ જયમંડન વિવેકમંડન | સૌભાગ્યરત્નસૂરિ રત્નસાગર સભામમંડન વિવેધીર જયવંત પંડિત ક્ષમાપીર આ વંશવૃક્ષમાં વિનયમંડન ઉપાધ્યાયનું નામ ભૂલથી રહી ગયું છે તેથી મોહનલાલ દલીચંદ દેશાઈ (આત્માનંદ પ્રકાશ, પૃ. 21 અ. 10, પૃ. 243) એ નામ મૂકીને નીચે પ્રમાણે વંશવૃક્ષ આપે છે.